________________
૨૪૮
ચાય કે ધર્મરક્ષક એવા થાય.
ફ્રાઢિયાને ધર્મના અભ્યાસ કર્યા પછી તળે પિટા ગ્રંથનો અભ્યાસ શરૂ કર્યો. અભ્યાસ દરમ્યાન તેને સમજાયુ આ મનમાં એવા સકલ્પ કર્યો કે ભારત વર્ષમાથી વિનયપિટકની પૂરી માહિતી લાવી દેશમાં તે લિંગનો નિરુધ અને લોકાને આપીશ એના આ સંકલ્પનું પરિણામ એ આવ્યું કે તે ચડા સમય બાદ ભારતની યાત્રાએ આવ્યા. માનવીનાં દહ સકા માનવીમાં કેવી અધાગ શક્તિ અને પ્રેરણા આપે છે, એનો દાખલો આપણને ફાહિયાનમાં એવા મળે છે.
*
ફાહિયાનના આ નિશ્ચયને પરિણામે તે સતત આ અંગે વિચારવા લાગ્યો કે એના વિચારને અનુકુળ બીજા કોઇ ભિક્ષુઓ તેને મળી જાય તો તેનું કામ સરળ બની જાય. તેને વૈશિ, તાવિચ’ગ, વેયિંગ અને હવેવી નામના ચાર ભિક્ષુઓની મુલાકાત થઈ, આ સમયે કાઢિયાને ચાચગાન વિસ્તારમાં રહેતો હતો આ પાંચ ભિક્ષુઓએ સાથે મળી ભારતવર્ષની તીર્થયાત્રા કરવાનો નિશ્ચય કર્યાં નીય પ્રયાસ દરમ્યાન ત્રિપિટક ગ્રંથાની નકલો પણ પ્રાપ્ત કરી સાથે લઈ આવવા વિચાર્યું તેઓએ આ વિચારણા પૂરી કર્યાં પછી ઈ. સ. ૪૦૦માં તેઓ બધા ચાચગાન ના વિહારી જ ભારત ભાષવા નીકળી
C
પડ્યા.
આ ભિક્ષુઓએ હવાંગચેના ખીજા વર્ષે યાત્રાનો કર્યો હતો. ચાંગગાનથી થઇ લંગ, કીનકીઈથી આગળ વધી વર્ષાકાલના કારણે તેઓ ત્યાં રીકાઇ ગયા.
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ રોકાઈ રહ્યા કારણ કે આ પ્રદેશમાં બળવો ફાટી નીક તેએ
હતો. દેશમાં શાંતિ સ્થપાઈ જતાં તે તુતવાંગ ના ક ફાહિયાન અને સાથીઓએ ગોળીના શુમાં આગળ વધવાનુ ગયા. આ નગર ચીની દિવાલની પશ્ચિમે આવેલું છે. કીથી શરૂ કર્યું. સત્તર દિવસના મુશ્કેલી ભર્યાં પ્રવાસ પડી તે બે બે ગોળીનું રણ પસાર કર્યું ને તે ‘શૅનચેન” પત્ર તેએ
પહોંચ્યા.
વિગત
આ પ્રદેશની ભાષા તેમની ભાષા કરતાં જુદી દેબાની ફાહિયાને આપી છે. પંદર દિવસના પ્રવાસ પછી તેઓ 'ઊએ' દેશમાં પહેાચ્યા. તે સમયે ત્યાં ચાર હજારથી વધારે હીનયાન ભિક્ષુએ રહેતા ને ત્યાં વિહાર હતા. તેઓ કઠીન આચાર વિચાર પાળતા હતા. અહીંના લોકોએ િ યાન અને તેના સાથીઓ સાથે સારો વ્યવહાર ખતાબ્યા ન હતા. સુંગયુન અને હુઇસાંગ નામના તુર્કીસ્તાનના પ્રદેશની માહિતી આપી છે. આ પ્રદેશના લાકમાં સભ્યતા નથી અને તેમના પરદેશીએ તરફના વ્યવહુાર અસભ્યતા ભર્યાં છે. માગળ વધતાં કાર્ડિયાન અને તેના સાથીઓને નિજન પ્રદેશસૌંકલ્પમાંથી પ્રવાસ કરવા પડયા. ફાહિયાને આ પ્રસ ંગે લખ્યું છે કે આવું દુઃખ અને મુશ્કેલીઓ વનમાં કોઇએ વેઠી નિહ ાય. આ પ્રદેશમાં પાંચ મિહનાને પ્રવાસ કરી તેબો મુખ્યત પહોંચ્યા.
* હવાંગચેના સમય ઇ.સ. ૩૯૯થી ૪૧૪ના સમય ગણાય છે. રાજકુમાર યાવહિંગે પેાતાના રાજ્યકાળનું નામ હવાંગચે રાખ્યું હતુ. તેણે પદર વર્ષ રાજ કર્યું. તેના રાજ્યકાળના બીજા વર્ષે કાઢિયાને ભારતવર્ષની યાત્રા શરૂ કરી. ભીન્ન ચિાયના બધા અનુવાદકના જણાવવા પ્રમાણે ફ્રાહિયાને ઈ. સ. ૩૯૯માં પ્રવાસ શરૂ કર્યાં હતા.
Jain Education International
જૈનોન એ પહાડી પ્રદેશ છે. જમીન ખડકાવાળી લોને ચીન દેશની માફક લાંબા થતા પહેરે છે હીના રાજા ખોલ ધર્મમાં માનનારો છે. અને અનેક ભિષુ આ પ્રદેશમાં વસે છે.
કીની/શ્રી ત્રિયંગ થઇ તેઓએ ચાંગરી પર્વત પસાર કર્યાં ને ચાળી. યાંગ્યા. યાગથી ચીનની પ્રસિદ્ધ દિવાલ પાસે આવેલું છે. ચાગયીથી લાંગચાવા થઇ ચીનની બહાર જઈ
ખુતન નગર ખુસન નામની નદીને કિનારે આવેલું છે આ પ્રદેશમાં બૌદ્ધ ધર્મના પ્રચાર છે અનેક સંધારામાં અને શકાતું. એ જમાનામાં ચીનમાંથી બહાર જવા માટે આ અનુ-વિહારા આવેલા છે ઘેર ઘેર સ્તૂપ છે અને લેકે પ્રેમાળ છે કુળ પ્રવેશદ્વાર હતું. ચીન દેશનો માત્ર આ જગ્યાએથી પર દેશ જતો હતા. અને પ્રદેશનો માલ આ જગ્યાએથી ચીનમાં આવતો હતો . આ સમયે આ પ્રદેશમાં અશાંતિ ફેલાઈ હતી. તેથી ફાહિયાન અને તેના સાથીઓને કેટલાક સમય માટે અહિં” શકાઇ જવુ પડ્યુ હતુ. આ સ્થળે ફ્રાહિયાનનું ભાવબીન’ સ્વાગત કરવામાં આવ્યું. અહીંથી તેના બીજા પાંચ ભિક્ષુઓના × ભેટો થયા તે બધા એક થપ' માટે અહિં × યેન, હવેકીન, પાવયુત, સાંગશાઓ અને સાંગકિંગ પાંચ ભિક્ષુગ્મે ભારત વર્ષ જઈ રહ્યા હતા
રમાં રોકાયા તેની સાથે પાછળથી આવેલા કેટલાક સાથીએ એવી વિગતે તેણે આપી છેફાહિયાન ગામતી નામમા વિહાછૂટા પડી ગયા હતા તે અહી ફાહિયાનને મળ્યા. તેને કેટલા માનદ થયા હશે ?
એ
ભગવાનની રથયાત્રા વિશેની વિગતે સાંભળી ફાહિયાન આ નગરમાં ત્રણ મહિના રોકાઇ ગયા. આ રથયાત્રાને ઉત્સવ ૧૪ દિવસ ચાલ્યા રથયાત્રાનુ વર્ણન આપતાં તે જણાવે છે કે રસ્તાઓ સાફ કરવામાં આવે છે પાણી છાંટ વામાં આવે છે. ગલી ગલી શત્રુંગારવામાં આવી છે. નગરન. પ્રવેશદ્રાર આગળ એક મેટ તબુ ઉભું કરવામાં આવે છે. આ રીતે બધી તૈયારીઓ થઇ ગયા પછી રાજા તેની રાણી
(૧) કુાહિયાને તેના પ્રવાસ વર્ણનમા જનપદ શબ્દ ત્રણ અથ માં વાપર્યાં છે. ૧ રામના નમ સથે ૨ નદીના નામ સાથે . પ્રચલિત નામ સાશે.
For Private & Personal Use Only
www.jainelibrary.org