________________
ફાહિયાનનો ભારત પ્રવાસ
- ઇ. સ. પૂર્વેની સહીથી ભારતની ધર્મ, આચાર વિચાર અને સંસ્કૃતિની ખ્યાતિ ચીન દેશમાં ફેલાઈ ગઈ હતી. સુમા-ચેઇન નામના લેખક જે ઈ. સ. પૂર્વની પહેલી સદીમાં થયા. તેમણે ભારત વિશેની માહિતી તેમના પુસ્તકમાં આપી છે. આ સમયે ચીનદેશમાં બૌદ્ધ ધર્મના બહુ પ્રચાર થયા ન હતો. સમ્રાટ અશોકના પ્રયના પછી મધ્ય એશિયામાં બૌદ્ધ ધર્મના પ્રચાર થયો અને ધીમે ધીમે બૌદ્ધ ધર્મના પ્રચાર ચીનમાં થયું. ઇ. સ. કે પછી ચીનમાં મગઢા નાગે માટ થયા તેવું ભારતમાંથી ગૌતમનાં ચિત્ર અને ધનમાની પ્રાપ્તિ માટે માણસા મેાકલી આપ્યા. તેઓ ભારતમાંથી કશ્યપમાતંગ અને ધમકને ચીનમાં લઈ ગયા. આ છીએ ત્યાં બૌધ્ધધર્મનો પ્રચાર કર્યા. સૌથી પહેલાં ચૌ’શી રાજકુમારે બૌધધમ સ્વીકાર્યો. તેના માટે એક ધારામ બનાવવા આપે અને ત્યાં બૌધ્ધધર્મનાં અનેક ચિત્રો તૈયાર કરવામાં આવ્યાં. આ સધારામ માટૅગ ચોકકાન ' તરીકે ઓળખાય છે.
કશ્યપમાતંગે અને ધર્મ રક્ષકે બૌદ્ધધર્મના ગ્રંથોના ચીની ભાષામાં અનુવાદ કર્યાં અને ત્યાંની પ્રજાને આ ધર્માંના પાંચાની દિશા માની. આમ ભારત અને ચીન વચ્ચે ગુરુ શિરા સંબધે! અ'ધાયા. ધીમે ધીમે અનેક ચીનાઓ મૌદ્ધધર્મના વિશઓ બન્યા અને ચીનમાં ભિક્ષુસ’ધની રચના કરવામાં આવી. આ ભિલ્લુસ ૬ રચના પછી અને ઓભક્ષુએ ભારત યાત્રાએ આવવા લાગ્યા. તેઓ પંજાબથી આગળ
વળ્યા ની.
મોટાભાગના આ પ્રવાસીઓ કે ધર્મ યાત્રીઓની નોંધ આપ ને આજ મળતી નથી નથી તે વિશે કે એમના પ્રવાસ વિશે ખાસ આપણને જાણુવા મળતું નથી. પરંતુ વા પ્રવાસીએ ાં જેણે ભારત યાત્રાની વિગતો લખી હોય અને આજે આપણને માહિતી મળતી હેાય તેવા પહેલા પ્રવાસી તરીકે ાહિયાનનું નામ ગણવામાં આવે છે.
આ પીની પુસ્તામાં ભિમ લ્હાવ્યુ છે કે સમ્રાટ નિંગાએ ઈ. સ. ૬૧માં એક સ્વપ્ન જોયુ· એમાં કાંચન ના એ પુ આકાશમાંથી તેના મહેલ તરફ આવી રહ્યો છે. એણે મત્રીઓને આ અંગે પુછ્યુ તે મત્રીઓએ જણાવ્યુ કે પશ્ચિમમાં ગૌતમ નામે એક દેવ છે. એ આપના દર્શનમાં આવ્યા હતા. આ સાંભળી ર.જાએ એક પ િત અને કેટલાક રાજકમ ચારીઓને આ સ્વપ્નમાં આવેલ પુત્રનું ચિત્ર અને એના ઉપદેશ અથા લેવા માટે ભારત મોકલી આપ્યા, તેએ ભારતમાંથી કશ્યપમાતંગ અને ધ રક્ષકને શીનમાં થઇ ગયા.
Jain Education International
શ્રી જે. એમ. શાહુ
ફાહિયાનના જન્મ ક્યારે થયા અને તેણે કયારે ભારત તરફ પ્રયાણ કર્યું. તેની ચાક્કસ વિગતો આપણને મળતી નથી. એના જન્મ પિગયાંગ પ્રદેશમાં આવેલા ઉયંગમાં થયેા હતો. એનુ મૂળનામ કુંગ હતું. એના જન્મ પહેલાંના એના ભાઈઆ જીવતા ન હતા તેના ત્રણ ભાઈએ મૃત્યુ પામ્યા હાવાથી તેના પિતાએ નાની ઉમ્મરે જ ભિક્ષુસ'ધને સોંપ્યો હતો. તેને સામનેર * બનાવી પેાતાની પાસે રાખ્યા હતો. દેવયેાગે કુંગ રાગી થઇ ગયા તેથી કુરંગને વિહારમાં મેકલી આપવામાં
બ્યા. ત્યાં તે સારો થઈ ગયા. તેના પિતા તેને ઘેર બોલાવી લાવવા ગયા પણ કુંગે વિહારમાં રહેવાની ઈચ્છા બતાવી. ૧૦ વર્ષની ઉમ્મરે તેના પિતાના સ્વર્ગવાસ થયેા. વિધવા માતાની તે એક જ આગ રૂપ હતો. તેના કાકાએ તેને ઘેર આવી માતા સાથે રહેવા ખૂબ સમાન્યા પછુ તેવું ઘેર આ વા ના પાડી. તેણે જણાવ્યુ કે તે પાતાના પિતાનો ઇચ્છાથી વિહારમાં રહ્યો નથી પણ પોતાની ઇચ્છા ૌદ્ધભિક્ષુક અન— વાની હતી તેથી જ તે વિહારમાં રહ્યો છે. થાડા દિવસે પછી અની માતા મૃત્યુ પામી. તેને સમાધિ આપવા તે ગયા પણ વિવિધ વાળ્યા પછી તે ફરી વિષ્ણુામાં પાછો આવ્યેા.
એક વખત પેાતાના ૨૦ સાથીદારો સાથે કુંગ ખેતરોમાંથી અનાજ કાપી રહ્યા હતા ત્યારે કેટલાક ચારો કાપેલુ અનાજ ઉપાડી જવા આવ્યા. આ જોઇને તેના સાથીદારો પલાયન થઇ ગયા પણ કુંગ ત્યાંથી ખસ્યા નિડે, તે કહેવા લાગ્યા કે તમારાથી જટલું લઈ જવાય તેટલું લઈ જાઓ પણ યાદ રાખા આગલા જન્મમાં તમે કોઇને અનાજ દાનમાં આપ્યું નથી. તેથી આ જન્મમાં તમારે અનાજ વિના દુઃખ સહન કરવું પડે છે. મને એ વાતનુ દુઃખ થાય છે કે તમે આ જન્મમાં જે આ બધુ' કરી રહ્યા ! તેનુ' `આપને હવે પછી શું ફળ મળશે? આટલું ખાલી તે વિહારમાં પેાતાના સાથીઓ સાથે જઈને બેઠો આ શબ્દોની ચારા પર એટલી બધી અસર થઈ કે તેઓ અનાજ ખેતરમાં એમ જ રહેવા દઈ ને પાછા ચાલ્યા ગયા. વિહારના ભિક્ષુઓએ જ્યારે આ વાત જાણી ત્યારે તેઞોએ કુગના ખૂબ વખાણ કર્યા”,
સામનની અવસ્થા પૂરી થયા પછી કુળને પ્રત્યા આપવામાં આવી ત્યારથી એનુ નામ ફાહિયાન પાડવામાં આ આવ્યું. ચીની ભાષામાં ફાને અર્થે ધર્મ” અને હિયાનના અથ ‘આચાર્ય’ કે ‘રક્ષક’ થાય છે એટલે ફાહિયાનના અર્થ ધર્માં ધી લેવા ગ્રહણ ન કરી હેાય એવા
સામતેર એટ બોધ બચાર
For Private & Personal Use Only
www.jainelibrary.org