SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ઋષિઓ : ભારત વર્ષની ગૌરવપૂર્ણ સંસ્કૃતિને શિલાન્યાસ ઋષિઓના હાયે એવા થયા કે આજે પણ આ યિ સંસ્કૃતિ એ ભારતીય સ્ફુર્તિનો પાઁચ ગણાય છે. વસિષ્ઠ, વિધા મિત્ર કણ્વ, કશ્યપ, જમદિગ્ન, અગસ્ત્ય, ભરદ્વાજ, મેઘાર્ગિનિં. નચિક્તા, ચાબકય. આ બધા ઋષિઓએ એક બાજુથી ભારતનાં ચિંતનમાં પેાતાનું નવું પ્રદાન આપું તે બીજી બાજુએ તેમના આચાર પણ યુગા સુધી માનવીમાને ઉદાત્ત ખાદી પુરા પાડનારાં હતા. શ્રીરામ : મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું ચિત્ર માત્ર રામાયણુમાં જ ગવાયું છે તેવુ નથી પણ સિલેાન જાવા સુમાત્રા બેરેજીદુર અને હમણાં થોડાં વર્ષો પહેલાં રશિયન ભાષામાં રામાયણનું ભાષાન્તર થયું ત્યારે રશિયન પ્રજામાં પણ ગૌરવ પૂર્ણ સ્થાન પ્રાપ્ત કરીને શ્રદ્ધા અને ભકિતનું પાત્ર બનેલ છે. રામની ધનિષ્ઠા, સત્યપાલન માતૃપિતૃ ભકિત, ઉદાર ભાતૃ ભાવ, લેાકાના રંજન માટે સ્વસુખનું સમર્પણ અને શાસકને બદલે સેવક તરીકેનાં લાદેશના દિલમાં પામેલા સ્થાનથી ગાંધીજી જેવાને પણ રામ રાજ્યના આદશ મૂર્તિમંત કરવાના વિચાર આવ્યે હતેા. ભગવાન શ્રી કૃષ્ણ : આકર્ષણ કરે તેનું નામ કૃષ્ણુ, એક બાજુ કૃષ્ણે જીવનભર કંસ, જરાસ છે. કાલચયન, શિશુપાલ અને શાક્ય જેવા સામ્રાજ્ય વાડીઓની સાથે જીવન પર્યંત યુદ્ધો કરીને ચાચાનાં ગળુ ત્ર અને પાંડવાનાં ધર્મરાજ્યનું સવર્ધન સ્મૃને પરિપાલન કર્યું તો બીજી બાજુ ગીતા જેવા ભુત તત્ત્વજ્ઞાનનાં ઉપદેશને કારણે કૃષ્ણ માત્ર હિંદુ જાતિનાં નહી પણ સમગ્ર વિશ્વનાં ગાગર બન્યાં. ભગવાન શ્રી મહાવીર : કર્મના વિષચક્રમાંથી કમાન ભોગવતા ભાગતા સીબ કરીને અભુન સયમ, તીવ્ર વૈરાગ્ય, અપરપાર પ્રેમ અને મિત્રતા અને સમદર્શિતાના ગુણા જગતને પેાતાના જીવન વ્યવહારમાં બતાવીને ધમથી શરૂ થયેલી વિષે કરાની પ્રણાલિકાને પોતાના સમયમાં ચતુર્ગિંધ સંઘનાં આયાનથી ચરમેક પર પહોંચાડી ભગવાન મહાવીર અને કલ્પસુત્ર માશ્રણ કરે છે તે સર્વથા ઉચિત છે. Jain Education International એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ ગૌતમ બુદ્ધ – જગનનાં પંદર કરોડ બાંહોનાં સ અને કપિલવસ્તુમાં જન્મીને અપાર સમૃદ્ધિ અને વૈભવ વચ્ચે આગાના હોવા છતાં, નીમિય માત્રમાં જગાની શાળુભગુનાને ઓળખીને તેનો ત્યાગ કરીને શરૂઆતમાં નીમ પ અને પછી મધ્યમ માર્ગ દ્વારા એવિજ્ઞાન પ્રાપ્ત કરી જગતમાં તેમણે ચાર ત્યાનું પ્રતિપાદન કર્યું. બુદ્ધે માત્ર ભારતનાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના એક પારદશી તત્વચિંતક અને ક્ષમા શીલ ઉદાર ન હતા. તેમણે હનુ શરણુ, ધર્મનુ શત્રુ અને સઘન શણુ, આ ત્રણ શરણા આપ્યાં. બુદ્ધ તેમના જમાનાનાં એક ક્રાંતિકારી પુરુષ પણ હતા. આર્યામાં પ્રેવેશી ગયેલી ચા હિંસા અને વવસ્થા સામે તેણે પ્રચંડ જેહાદ ઉડાવી. વીડ : બાઈબલનાં ઓલ્ડ ટેસ્ટામેન્ટ એટલે જૂના કરાર નામના પ્રસિદ્ધ ચચમાં બજાયેલા ઈ.સ. પૂર્વે ૧૦૦૦ માં થયેલાં ધ્રુવડ માત્ર એક સફળ મહારાજા જ નહોતા. પણ અપશ્ચિમ શૂરવીર અને મહાન સંગીતકાર હતા. વળી તેઓ કવિ, સંગીતકાર અને નૃત્યકાર પણ હતા. ઈ હિંડાસમાં તેમના જીવનની કેટલીક મર્યાદાઓ પણ નોંધાયેલી છે. છતાં પાછળથી તેમના જીયનમાં પ્રશ્ચાત્તાપનું તત્ત્વ પણ દેખાય છે. વીની કોઈ મારામાં બેટી બેઝ હોય તો તે સેવામન મો ડેબીની ક્રુપથી જગતનાં પ્રખ્યાત શિલ્પાએ અતિ સુંદર એવા શિલ્પ નમુનાઓ કર્યા છે. ક ભગવાન ઈસુ ખ્રિસ્ત : જગતના એક અતિ વ્યાપક એવા વિશ્વના ખૂણે ખૂણે પહેાંચેલા ધર્મનાં સ્થાપક એવા ઇસુને એ શબ્દમાં એળખવા હાય તો તે પ્રેમ અને ક્ષમા, ઈસુના જ્યાં જન્મ થયા ત્યાં માત્ર ત્રાસવાદી રાજા જ નહેાતા પણ યહુદી સમાજ પણ એક અંધાધૂંધી સામાજિક અને ધાર્મિક વિષમતામાં સપડા યેદો હતો ભગવાન ઈસુએ પોતાના જીવનમાં ચા, પ્રેમ, અને ક્ષમાશીલતા બતાવીને જગતને એક નવો રાહ બતાવ્યો. ઇસુ એટલે તારણ હાર અને ઈસુ દુનિયાના લેાકેાનાં સમસ્ત પાપાને પાનાના શિર પર લઈને તેમને કલ્યાણ અને આનંદનું દાન કરનાર પરમાત્માના પરમ પુનિત પુત્ર. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy