________________
સ્મૃતિ સદ' ગ્રંથ
લાખ ડના વાસણાને જમ્યા પછી ધાઇને કામમાં લેવામાં આવે છે. ભાજન પછી લોકો કોગળા કરી રહેાંને સાફ કરે છે. હાથ અને મ્હાં બરાબર સાફ કરવામાં આવે છે. સવારે શૌચકમ અને બીજી ક્રિયા પૂરી કર્યા પછી જ તેઓ એક બીજાને અડકે છે. શૌચકમ પછી તેએ સ્નાન કરે છે અને શરીરે સુખડ કેસર જેવા સુવાસિત દ્રબ્યા લગાડે છે. રાજાના સ્નાનના સમયે નગારૂ વગાડવામાં આવે છે, અને લાકે તે સમયે વાદ્યય ંત્રાની સાથે ભજન ગાય છે. ધાર્મિક પૂજન અને પ્રાના પહેલાં લેાકા સ્નાન કરે છે.
અગ્નિ પરીક્ષામાં ગુનેગાર દોષિત છે કે નિર્દેષ છે તે જાણવા માટે તેને લેાઢના એક ગરમ કરેલા તવા પર એસાડ
લોકો ૪૭ અક્ષરોની લિપિ જાણે છે, આ અક્ષરેમાંથી ઇચ્છા પ્રમાણે શબ્દો બનાવે છે. જૂદા જૂદા પ્રદેશેામાં વવામાં આવતા અથવા તેને પગ તેના પર મૂકાવામાં આવતા માળાના અક્ષરોના ઉચ્ચારામાં ભેદ પડે છે. અને એ રીતે કે હાથથી ગરમ તવા તેને પકડાવવામાં આવતા જો તે આમ જુદા જુદા પ્રદેશમાં શબ્દોના જૂદા જૂદા ઉચ્ચારા કરવામાં કરવા તૈયાર થાય તે તેને નિર્દોષ માનવામાં આવતા પણ જો તે આવે છે. ગુનેગાર હાય તેા ભયભીત થઇ ગભરાતા આવા પ્રસંગે ફૂલની કળીને અગ્નિમાં ફેકવામાં આવતી જો તે ખીલે તે તેને નિર્દોષ માનવામાં આવતા.
બાળકોને વ્યવસ્થિત શિક્ષણ આપવાની વ્યવસ્થા છે. સાત વર્ષથી મેાટી ઉમ્મરના બાળકોને પવિદ્યાએ શિખવવામાં આવે છે. જ્યાતિષ વિદ્યા ચિકિત્સા, વગેરેનું જ્ઞાન આપવામાં આવે છે શરીરના રક્ષણુ માટેનુ જ્ઞાન, ગુપ્તમા, સબંધી માહિતી શાસ્રચિકિત્સા અને જડીબુટ્ટીએ અંગેનુ જ્ઞાન આપવામાં આવે છે. હેતુ વિદ્યા અને શિલ્પસ્થાનવિદ્યા શિખવવામાં આવે છે છેવટે અધ્યાત્મવિદ્યા શિખવવામાં આવે છે બ્રાહ્મણે ને ચાર વેદોનું જ્ઞાન આપવામાં આવે છે. જ્યારે ૌદ્ધ વિદ્યાથી ઓને પિટક અંગેનુ જ્ઞાન આપવામાં આવે છે.
તેમના જણાવ્યા પ્રમાણે ભારતમાં ચાર જાતીઓ હતી બ્રાહ્મણા શુદ્ધ આચરણવાળા ગણાતા. તેઓ ધર્મની રક્ષા કરતા ક્ષત્રીએ રાજવંશી ગણાતા. રાજ્યના કારભાર સંભાળતા તેઓ ખૂબ વાળુ રહેતા. વૈશ્યલાક વેપારધંધો કરતા દેશ વિદેશમાં વેપાર ખેડતા અને લાભ ઉઠાવતા શુદ્રો ખેતી કરતા પરિશ્રમના બધા કામે। આ પ્રજા કરતી.
તુલા પરીક્ષામાં માનવી ને એક પથ્થરથી જોખવામાં આવતા ઔષધિથેડીવાર પછી ફરી તેને તેજ વજનથી જોખવામાં આવતા, જો માનવીવાળું પલ્લુ હલકુ થયેલુ માલમ પડેતો તેને નિર્દોષ માનવામાં આવતા જો માનવી ગુનેગાર હાય તેા તેનુ પલ્લુ નમે તેમ માનવામાં આવતું.
એક વખત લગ્ન થયા પછી સ્રી ખીજીવાર લગ્ન કરી શકતી નથી તેમ તે જણાવે છે.
આ સમયના યુદ્ધમાં વપરાતા જૂદા જૂદા થિયાની માહિતી આપી છે તે જણાવે છે કે ભાલા, ઢાલ, ધનુષ તીર, તલવાર, ખંજર ફરસી વલ્લભ, મરી જેવા અનેક હથિયાર ના ઉપયાગ કરવામાં આવે છે.
B
છે. તેને દેશનિકાલ કે જંગલમાં મોકલી આપવાની શિક્ષા કરવામાં આવે છે. ખડું થાડા ગૂનાઓમાં આર્થિક દંડ કરવામાં આવે છે. ગુનેગારને શેાધી કાઢવા માટે જલ પરિક્ષા અગ્નિ પરિક્ષા, તુલા પરીક્ષા, અને વિષ પરીક્ષા કરવામાં આવે છે.
જલ પરીક્ષામાં ગુનેગારને મેાટા પથ્થર સાથે બાંધી એક થેલીમાં પૂરી પાણીમાં નાખી દેવામાં આવે છે જો તે તરે તે તેન નિર્દોષ માનવામાં આવે છે અને જો તે ડુબી જાય તે તેને ગુનેગાર માનવામાં આવે છે.
લોકોનુ વન સારૂ અને આદરણીય હેાય છે આપવા લેવામાં પ્રમાણિક અને ઈશ્વરના ડરથી ગભરાતા હાય છે તેઓ આપેલા વચનને પાળે છે ગુનેગારો તથા દેશદ્રોહીઓ ભાગ્યેજ હાય છે. રાજ્યહુકમને અનાદર કરનાર અને ધર્મ શાસ્ત્રો પ્રમાણે નહિ વનારને કડક શિક્ષા કરવામાં આવે છે કોઇ કોઇ વખત વફાદારીના ભંગ કે ગૂના માટે નાક કાન કાપી લેવામાં આવે
Jain Education International
વિષ પરીક્ષામાં એક ઘેટુ' મગાવવામાં આવતુ તેના પગમાં ઘા કરવામાં આવતા પછી ઝેરવાળે ઘેાડી પદાર્થ તેના ઘા પર મૂકવામાં આવતા જો પશુ મરી જાય તેા તેને ગુનેગાર ગણુવમાં આવતા જોતે જીવતું રહે તે તેને નિર્દોષ ગણવામાં આવતા આમ ઉપર જણેાવેલી ચાર રીતેા દ્વારા ગુનેગારની પરીક્ષા કરવામાં આવતી.
લાકે એકબીજાના પ્રત્યે આદર સત્કાર બતાવવા અનેક જુદી જુદી ક્રિયાઓ કરે છે. (1) વખાણુ કરે છે (ર) માથુ' નમાવે છે. (૩) હાથ ા કરી માથુ નમાવે છે.
(૪) હાથ જોડી વંદન કરે છે.
(૫) ઘુંટણે પડે છે.
(૬) દંડવત પ્રણામ કરે છે.
(૭) ગાળ પ્રદિક્ષિણા કરી જમીનને પગે લાગે છે.
(૮) જમીનપર સૂઇ શરીરના બધા અંગે જમીનને અડાડે છે. લોકો એક બીજા તરફ્ મધુર શબ્દો બેલે છે ને આશી ર્વાદ આપે છે જે ધાર્મિક ક્રિયાએ પ્રમાણે જીવન જીવે છે તેના પ્રત્યે અપાર હેત અને માન બતાવવામાં આવે છે.
બિમાર લેાકેાના ઈલાજ માટે ખાસ માહિતી આપે છે. એ બિમાર પડે છે. તેને સાત દિવસ સુધી ઉપવાસ કરાવવામાં આવે છે. તેનાથી મેટા ભાગના લાકે સારા થઈ
For Private & Personal Use Only
www.jainelibrary.org