SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસિમતા-ભાગ-૨ આથી દરેક પુરાણુની અને કેટલીક વખત એકજ પુરાણુનાં જુદા કેટલીએ વિગતેને ક૯પના દ્વારા ખુબ વિસ્તૃત રીતે પુરાણોમાં જુદા ભાગને સમય જુદો જુદો હશે. એમ માની શકાય. રજુ કરવામાં આવેલી છે. જેથી એક તરફ તે પુરાણેના અભ્યાસ આવી જ રીતે જુદાજુદા પુરાણની રચના જુદાજુદા સ્થળોએ દ્વારા આપણને વિવિધ જ્ઞાનની માહિતી મળે છે. તે બીજી થઈ હશે એમ પણ માની એને તેવી પુરાણના રચના સ્થળ તરફ વેદ સમજવાની ચાવી પણ પ્રાપ્ત થાય છે. અને સમયને વિચાર કરવામાં આવે તે આ પ્રમાણે તે વિચારી પુરાણોમાં વિષયનો એવો સમાવેશ કરેલ છે કે જેનાં શકાય. વાંચનથી મનની વૃતિઓ આનંદ પામે છે. જે વ્યકિતને જે એક બીજી વસ્તુ નોંધપાત્ર જોવા મળે છે કે ઉપર ગણુ- કાંઈ ઈચ્છા હોય તે પુરાણનાં અભ્યાસ દ્વારા મળી રહે છે. વ્યા મુજબ જુદાજુદા અઢાર પુરાણે પ્રચલિત છે. માટે જ્ઞાની લેકેને જ્ઞાનની ચર્ચા સામાન્ય વ્યકિતને જુદીજુદી ભાગે દરેક પર ૬ માં આકાર પર શું ની યાદી આપવામાં આવેલી વિદ્યાઓ વિશેની માહિતી દુ:ખથી કંટાળેલા લેકીને ધીરજ હોય છે અને આ યાદીમાં પુરાના નામને કુમ એક જ આપતી વાર્તાઓ અભિમાની વ્યકિતઓની આંખ ઉઘાડતી સર જોવા મળે છે. સામાન્ય રી છે જેઈએ તે જે વખતે આખ્યાન કથાઓ વગેરે બધું જ આપણને પુરાણોમાંથી મળે જેનું મહત્વ બતાવવામાં આવતું તે વખતે તેને પ્રથમ સ્થાન છે. આમ કહી શકાય કે પુરાણા એ ભારતનાં વિજ્ઞકાશ અથવા આપવું જોઈએ. દરેક પુરાણમાં જુદા જુદા સંપ્રદાયની વાત તે સર્વ જ્ઞાન સંગ્રહ છે. કરવામાં આવેલી હોય છે. અને જે તે પુરાણું વર્ણન કરતી વખતે જે તે દેવને વધારે મહત્વ આપે છે. જેમ કે ભાગ- પુરાણે વિવિધ પ્રકારનાં અનેક વિષય વિષે માહિતી વત પુરાણમાં શ્રી કૃષ્ણલિંગ, પુરાણમાં શિવ, વિષ્ણુ પુરાણમાં આપે છે. ખાસ કરીને પુરાણની મુખ્ય વિષય સૃષ્ટિ - વર્ણન વિષ્ણુ વગેરે આમ છતાં પુરાણોના નામની યાદીમાં જે તે અને ભુવન કેષ વર્ણન એ બે છે. લગભગ દરેક પુરાણ પુરાણ પિતાનું નામ કદી પહેલું મૂકાતું નથી. પરંતુ જે પૃથ્વી ઉપરનું પૃથ્વી ઉપરનું ભૌગોલિક વર્ણન આપે છે જે કઈ પુરાણોમાં ચોકકસ ક્રમ છે તેને જ આગળ મૂકે છે. અને આજ કમ સલામ સંક્ષીપ્તમાં હોય છે તે કઈમાં વિસ્તૃત હોય છે. પુરાણોએ પ્રમાણે, આપણે ઊપર પુરા વિષે વ્યકિતગત માહિતી આ ભુગોળ વિષયક વન બે રીતે એ પેલું છે. એક સમય મળી છે. વિશ્વની ભુગોળ અને બીજુ ભારતવર્ષની ભુગોળ. ( પુરાણોની સંખ્યા અઢાર છે. પરંતુ વાસ્તવિક દૃષ્ટિએ પરાણે પિતાના ભુવનકેશનાં વર્ણનમાં એક પ્રકારની ચોક્કસ વિચાર કરીએ તે આ અઢાર પુરાણોમાં સ્વતંત્ર ગ્રંથ નથી. રીતને અનુસરે છે. અને તેમાં મેરુ પવનું સ્થાન કેન્દ્રસ્થાને પરંતુ જાણે કે એક જ પુરાણુનાં અઢાર પ્રકરણ છે, શરૂ- જોવા મળે છે. પુરાણોમાં પૃથ્વીને કલમ સ્વરૂપ માનવામાં આતમાં તેઓ કઈ એક મહાકાવ્યના જુદાજુદા અધ્યાય આવી છે. જેના મધ્યમાં મેરૂ પર્વત લીલી છે. આધુનિક તરીકે હશે. અને પછીથી તેમાં ઊમેરા થતાં એક એક દષ્ટિએ આ મેરુ પર્વત એટલે કે પર્વત તે વિશે વિદ્વાનમાં સ્વતંત્ર પુરાણ તરીકે પ્રચલીત થયા હશે. આ પુરાણોને ક્રમ મતભેદ છે. કેટલાક તેને કાલ્પનિક માને છે. તે કેટલાક તેને પ્રાચીન કાળથી જ નકકી થયેલ છે. જે કમ આપણે ઉપર હિમાલયથી ઉત્તર દિશામાં સાઈબિરીયામાં આવેલા છે એમ જોયે. જેમાં પહેલું પુરાણુ બ્રહ્મવચ્ચે લગભગ દશમું પુરાણું માને છે. બ્રામૌવત અને અંતે અઢારમું પુરાણ બ્રહ્માંડ આવે છે. પુરાણોમાં બીજી મહત્વની વાત દ્વીપ વિશેની છે. કેટલાકમાં; સૃષ્ટિ વિદ્યાએ પુરાણને મુખ્ય વિષય છે. સુષ્ટિને કમ સમગ્ર પૃથ્વીના ચાર દ્વીપ માનવામાં આવ્યા છે. તે કેટલાક પુરાણોમાં આ પ્રમાણે સામાન્ય રીતે દર્શાવવામાં આવ્યો સાત દ્વીપની માન્યતા ધરાવે છે. પુરાણમાં મોટે ભાગે સાત છે. આ પુરાને આરમ બ્રહ્મજ્ઞાન થી શરૂ કરવામાં આવ્યું દ્વીપની માન્યતા પર વધારે ભાર મૂકવામાં આવેલ છે, આ છે. અને મધ્યમાં પડોચે છે. ત્યારે બ્રહ્મનું બ્રહ્મવત મુક ૨ બ્રહ્મનું બ્રહ્મોસંત મુક- માન્યતા પ્રમાણે આખી પૃથ્વી સાત દ્વીપમાં વહેંચાયેલી છે. ' વામાં આવ્યુ છે. ધીરે ધીરે સમગ્ર બ્રહ્માંડનું જ્ઞાન થઈ જાય સાડનું શાનું થઈ જાય તેમાં જબુદ્વીપ બધાની મધ્યમાં છે. આ સાત દ્વીપ આ તેથી છેવુ પુરાણું બ્રહ્માંડ મૂકેલ છે. પ્રમાણે છે. ભારતમાં જ્ઞાન કર્મ અને ભક્તિની ઉપાસના છેક વૈદિક (૧) જંબુદ્વીપ કાળથી પ્રચલિત છે. વેદ અપિરુષેય અને ઈશ્વર પ્રણીત તથા (૨) પ્લક્ષદ્વીપ શબ્દ તથા બ્રહ્મ તરીકે મનાય છે. સમય જતાં તે ગુરુપરંપરાથી (૩) શાહ્મલિદ્વીપ સમાજમાં પ્રાપ્ત થયા એ વખતે વેદ ભણવને અધિકાર (૪) કુશદ્વીપ શુદ્ર અને સ્ત્રીઓને ન હતું. આથી તેમના જ્ઞાન માટે તથા (૫) કૌંચદ્વીપ આનંદ માટે પુરાણોની રચના કરવામાં આવી જેના અભ્યાસ (૬) શાકદ્વીપ દ્વારા અને શ્રવણ દ્વારા જ્ઞાન મેળવી શકાય. વેદમાં આવતી (૭) પુષ્કરદ્વીપ Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy