SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સદા ચચ રોજરોાખ પૂરા પાડી શકે તેના અથવા પોતાની અપેક્ષા રમાણેના પુરુષ ન મળે ત્યાં સુધી લગ્ન ન કરવાની વૃત્તિ જન્મી, પણ કુદરતી કામવૃત્તિને નિયમનમાં ન રાખી શકાઈ. રિવ્યુાગે છૂટછાટના કાર્ડ કે બ્રૉડ માઈન્ડેડનેસના બહાને, શ્રીપુરુષના અથાંછનીય સસબ અને વ્યવહાર વધવા લાગ્યા. એક ખાજી કામમાં કુંવારાપણું વધતું જ રહ્યુ` છે. (પારસી સ્તીના દસ ટકા ભાગ ના ૩૧ થી પ૦ વર્ષ વચ્ચેની કુવારી ત્રીઓના છે.) અને સુકાન વગે સહજ જ જાગેલી જાતીય કૃત્તિની ભૂખ, અસામાજિક અને અનૈતિક સંબધા જન્માવે છે, ‘હાલનું” વાતાવરણુ ઘણું જ ખરાખ થઈ ગયું છે. ખાસ રીને જુવાન પારસી કરીએ પારકા છોકરા કે પુરુષોને ઘેરીને કડી રાખે છે. ત્યારે બીજાનાં માથાંન કે. સીના વિચાર કરતી નથી....આ બધુ એઈને કામના આભાર બને ને ખૂબ શરમ લાગે છે. ' આવું' તે કામ માટે એક દસ્તુરજીને ખવુ પડયુ છે કે જે કામ માટે એક યુરાપિયન મુસાફ ખ્યુ હતુ કે ગમે તેટલી રકમ આપવા છતાં, ક્યુબિચાર માટે પારસી ઢોકરી મળી શકી નથી." આ પારસી કામનાં બાપૂ પણ એટલાં કાંકલાં-નમાં બન્યાં છે કે, તેઓ બીકે * ચાકરી કે છોકરા આપઘાત કરો ના ? પારસી કામે માતાના લગ્નના કાયદા જ્યારથી ઢીલા બનાવ્યા છે ત્યારથી રામને માટે ઘાવ એવુ છૂટા છેડાનુ દૂષણ પણ સાતથી સગણું વધ્યું છે. લગ્નમાં રીતની ભીખ ( પણું )નુ ખૂત્ર નર છે. (છેકરા તરફથી છેકરીને લગ્ન નિમિતે અપાતી રોટને રીત (દાવરી) કહે છે. હવે જોકે આ બધુ ઘટી ચું છે. આ મળેળ્યા પછી પણ, મેાજશેાખ અને વિલા સતાના જોરે, કે નાની નાની મુશ્કેલીથી અનુભવાતા અસઋષને કારણે આવા છૂટા છેડા વધી રહ્યા છે. જીવનની કાબૂ પ્રવૃત્તિઓ થવાથી, પેાતાના સાથી પ્રત્યેની વફાદારીના પ્રજ્ઞાવે, અને એવાં જ અન્ય કારાથી છૂટાછેડાની જેમ છુટા છેડા અગેની વિગતની માગળ ઉપર ચર્ચા છે. ) સ. ૧૯૫૦ની આસપાસમાં તે આપઘાતનો પવન પણ મમાં ખૂબ જોરથી ફુકાયા હતા. આ બધુ જ કામ માટે, મની કારિતા માટે અને અસ્તિત્વ માટે પણ જોખમ છે. કામની સંખ્યા ઘટતી જ જાય છે, એ વાસ્તવિકતા દર દસ વર્ષે થતી વસ્તી ગણતરીના આધારે આ વાત કે થતી રહી છે. ઈ.સ. ૧૯૬૧માં પારસી પંચાયત બૃહક વરના સેન્સસ ડીપાર્ટમેન્ટને મળી. અને પંચાયતની પ્રયથી જ્યાં ભારતની પારસી વસ્તીના માટા ભાગ રહે Jain Education International ૧૮૭ છે, તે બૃહદ્ મુ`બઈમાં વિગતે પારસી વસ્તી ગણતરીનું કાર્યાં થયું. અને તેના આધારે, સમગ્ર પારસી કોમના અનુમાને ખ્યાલ મેળવાયે1. આમ તાચીસ, રામ, ચીન તથા ખાસ કરીને તહેરાનમાં પારસી જવાની દીન વ્યાપ્યા હતા. ડન, અમેરિકા, કેનેડા, જમની વગેરેમાં પણ પારસી વસ્તી છે. પણ તે નહિવત્ છે. વિશ્વની પારસી વસ્તીના મેાટા ભાગ મુખ્યત્વે ભારતમાં જ છે. આ સખ્યા ૧૯૬૧ ની વસ્તી ગતરી મુજબ ૧૦૦૭૭૨ હતી. અને તે ભારતની કુલ વસ્તીના, ૦૨ (બે સત્તાંશ) ભાગ જેટલી જ છે. છતાં ખાસ કરીને વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે તેમની અસરકારકતા વસ્તીના પ્રમાણમાં ઘણીજ માટી છે.) મા વસ્તીના ૧૭૭૭૪ (૧૭, પ૮ ટકા) ગુજરાતમાં અને ૭૭૫૪૨ (૭૬.૯૫ ટકા) ના મહારાષ્ટ્રમાં છે. આમ પારસીઓ મુખ્યત્વે મહારાષ્ટ્રમાં, અને તેમાંય ખાસ કરીને બૃહદ્ મુંબઈ (Greater Bombay) માં લગભગ ૬૯.૫૩ ટકા) રહે છે. મહારાષ્ટ્રની પારસી વસ્તીના સહમાં વિચારીએ ા તેમાંથી ૭૦૦૬૫ (૯૦, ૪૫ ટકા) બૃહદ્ મુખઇમાં ૧૧૧૩ (૧.૪૩ ટકા) થાણામાં ૭૫૪ (૨૭ ટકા) નાસિકમાં કાટ (૪.૧૧ ટકા) પૂનામાં અને ૮૪૦ (૧,૮ ટકા) નાગપુરમાં રહે છે. બાકીના સ્થળે છૂટક છૂટક વસ્તી વસે છે, જેના આંકડા બહુ માટે નથી. મુખ્યત્વે શહેરી માનસ ધરાવતા ભારતીય પારસીઓની કુલ વસ્તીના લગભગ ૯૪.૨૬ ટકા ભાગ શહેરામાં રહે છે. મહારાષ્ટ્રમાં ના આ ટકાવારી ૯૯.૧૨ ટકા જેવી ઊ'ચી છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પારસીએ મુખ્યત્વે ગુજરાત રાજ્યમાં છે, અને તે કુલ વસ્તીના લગભગ ૨૭. ૧૭ ટકા જેટલી સખ્યામાં છે. અત્યારની પારસી વસ્તીમાં Feminine Sex Ratio છે. દર હજાર પુરુષે ૧૦૩૯ ના પ્રમાણમાં શ્રી ભારતની વસ્તીમાં છે, ગુજરાતમાં ૧૧૩૬ના પ્રમાણમાં અને મહારાષ્ટ્રમાં ૧૦૧૭ના પ્રમાણમાં છે. શહેરી વિસ્તારાની દષ્ટિએ પણ ાજ રીતે પ્રમાણુ સ્ત્રીઓનું ઉંચું છે. શહેરી વસ્તીની દૃષ્ટિએ દર હજાર પુરુષે ભારતમાં ૧૦૪૭, ગુજયાતમાં ૧૧૯, અને મહારાષ્ટ્રમાં ૧૦૨૧નું પ્રમાણુ સ્ત્રીઓનુ છે. ગુજરાત સિવાય અન્યત્ર ગામ્ય વિસ્તાર માં આથી વિરુદ્ધની સ્થિતિ છે. સમગ્ર ભારતમાં ૫૨, ગુજરાતમાં ૧૦૭૬, અને મહારાષ્ટ્રમાં ૬૨૯ સ્રીનું પ્રમાણુ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy