SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ ગ્રંથ ૧૮૯ છે. કાંગા, જસાવાલાભાઈઓ, ખરદેશછ, જ, વાડીઆ, ખંભાતા; તથા તેજ યુદ્ધમાં અતિ વિરિષ્ઠ સેવા ચંદ્રક મોતીબાઈ બાતલીવાલા, કાબ્રાજી કુટુંબ, મોબેદજી, પાંડે મેળવનારા મેજર જનરલ અદી, એમ. શેઠ જેવા શુરવીરો; તારાપોરવાલા, દેસાઈ આદિ અગ્રણી રહ્યા છે. દસ્તુરજી જૂના ખંડેરે અને સિક્કા પારખવામાં પાવરધા જમશેદ મહેરજી રાણાએ તે અકબરના દરબારમાં ચમત્કારથી એક ઊનવાલા; ટેબલ ટેનિસમાં ભારત શ્રેષ્ઠ એવા ફરોઝ ખેડાચાળને ઊંચે ચઢાવીને તેને સૂર્ય તરીકે પ્રતીતિ કરાવતી ઈજી; ક્રિકેટમાં મોખરે રહેલા પોલી ઉમરીગર, નરી કોન્ટ્રાકટર કરામતને તબાહ કરી હતી. અકબર આથી મુગ્ધ થયો હતો, રૂસી સુરતી; ફારૂક એનજીનીયર, વગેરે પોતપોતાના ક્ષેત્રે આતશને ઉપાસક બન્યો હતો, અને “દીને લાહી” ધર્મ, અને ભારતના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત રહેશે તેમાં દસ્તુર મહેરજી રાણાના પ્રતિભાવથી સ્થપાય. (“તવારીખે શંકા નથી. અકબર માં આની નોંધ હોય તે શકય છે.) કોમના સાહિત્ય ક્ષેત્રે પણ અને શિક્ષણક્ષેત્રે પણ પારસી આદર્શ દસ્તુરો તરીકેનું બહુમાન દતુરજી નિસંઘ સાહેબ, ન સંઘહ કે મહેરજી, અશેનર દસ્તુરછ પેશાતન (ગ નબીરાઓ પ્રજજવલ રહ્યા છે. “જય જય ગરવી ગુજરાત જેવું ચિરંતન કાવ્ય આપનાર કવિ અરદેશર ફરામજી ખબરઅર તરફથી અમગી–અમરત્વનું ઈનામ મેળવનાર) ધર્મ દા૨; કવિ મીનુ દેસાઈ; કવિ-ડોસાભાઈ દેસાઈ; સ્ત્રી કેળવટિકાવવા મથનાર ફિરોજ મસાની, વગેરેને મળે છે. શેઠ ( ણીના પ્રથમ પંકિતના હિમાયતી અને કવિ બહેરામજી મલબારી નવરેજી માણેકજી વાડીઆ (C,F,E), શેઠ કાવસજી, એ. વગેરે અહી સવિશેષ ઉલ્લેખનીય છે. નાણાવટી, શેઠ ફિરોજશાહ ફ. તારાપોરવાલા, શેઠ લવજી ક શરાફ, શેઠ કે ખુશરૂ પી. દેક્તર વગેરે પણ આ દષ્ટિએ ધર્મની દષ્ટિએ અને તેના આદર્શ શિક્ષણની દૃષ્ટિએ અગ્રણી છે. મોટી, ભરૂચ અંકલેસર્યા, નાદીરશાહ; અત્યા, કટેલી; ગુરુના ગ્રહ ઉપર આધારિત પારસી ધર્મ હાઈને કાંગા; પુનેગર વગેરે પણ ઉલ્લેખવા જેવા છે. ઉદાત્ત શરુની શુભ અસરને લીધે, પારસીઓ જે તે ક્ષેત્રમાં અગ્રણી શિક્ષક તરીકે અને વિદ્યા પુરુષ તરીકે જેમનું બહુમાન સંભવે તેમાં મી. તેડમુલજી કાંગા; દસ્તુર ખુરશેઃ એસ. ડાબુ; રહ્યા છે. તેમની સૂક્ષ્મ વ્યવસ્થાશક્તિ અને વિવેક તથા કાર્યનિષ્ઠા અને કુનેહને લીધે, ભારતીય રાષ્ટ્રને પણ તેમની જામાપ આસાના (દસ્તુર કેખુશરૂ નીચેટર); એડ રતનશા રૂસ્તમજી મેટા ફરામ; ડો. પશેતન કાર ખાનેવાલા; મહતી દેન છે. સ્ટીલ ઉદ્યોગના પ્રાણભૂત જમશેદજી તાતા; ડો. પશેતન અંકલેસરી બા; અંગ્રેજી અને ફ્રેંચ બંનેમાં વરાજયની ઝુંબેશને સૂર જગવનાર દાદાભાઈ નવરોજજી; પાવરધા પ્રા. ઈચ્છાપરીઆ નીતિ સંસ્કારિતા અને માનવ નવરાજ્યની ઝુંબેશના અગ્રણી અને મુંબઈ મ્યુનિ. કોર્પો. ધર્મને શ્વાસ લેતા પ્રા. ફિરોજ સી. દાવર આદિ પણ ના કોર્પોરેટર સર ફિરોજશા મહેતા; ભીલ સામે અંગ્રેજોને પારસી કેમની અને સમાજની પણ પ્રતિષ્ઠા રૂપ છે. જીતાડયા હોવાથી અંગ્રેજ સરકારે જેમને મુંબઈ બેટના સવ પ્રથમ પારસી-પટેલ બનાવ્યા તે દોરાબજી નાનાભાઈ ભારતમાં સૌ પ્રથમ નેત્ર બેંક ખોલનાર ડો. જમશેદજી ત્રિાણીઓ માટે દવાખાના આદિની ઉદાર સખાવત કરાર દગન; ગાયને કેલો છતરીકે ખ્યાતનામ ડો. મી. અંકસિર માણેકજી પીટીટ; દરેક કામ માટે ઉદાર સખાવત ક૨- લેસરીખા અને ડો. મીસીસ અંકલેસરી આ આદિની પણ તાર સખાવતના શહેનશાહ સર જમશેદજી જીજીભાઈ; સેવાઓ નોંધ પાત્ર છે. - મુંબઈ સમાચાર'ના સ્થાપક ફરદુન મરજબાન અનેક મિલના માલિક અને ભારે સખાવતી નવરોજી નસરવાનજી, ભારતની શભા સ્વરૂપ બનેલ મુંબઈ નગરીનો વિસ્તાર Eવાડીઆ, એટમિક એનજીનો નિર્દેશ માત્ર જેમનું મરણ અને વિકાસ પણ આ પારસી એના પ્રયત્નનું પ રણામ છે કરાવે તે સર હોમી ભાભા ભારતના સૌ પ્રથમ ફીડ એમ કહેવામાં આતશકિત નથી. મુબઈ તો પારસીમાર્શલ જનરલ એસ. એચ. એફ. જે. માણેકશા ૧૯૭૧ ની વસ્તીનું કેન્દ્ર જ રહ્યું છે. અને દેરાબ છે નાનાભાઇથી માંડીને ડો-પાક યુદ્ધમાં શ્રેષ્ઠ કાર્ય બદલ ઉચ્ચ પદવી (પરમ સૌ પારસીઓએ તેના વિકાસને રાષ્ટ્રના વિકાસની સાથે એશિષ્ટ સેવા ચંદ્રક મેળવનાર મેજર જનરલ રૂસ્તમ એફ- સાથ ઝંખે છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy