________________
૧૮૪
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
આવા આ પારસી-ર સ્તીઓ માટે આદર્શ “કેમ ના મઝદા’માં જે કહ્યું છે, તેના પ્રતીકનું પણ સૂચન દર્શાવતાં શ્રી ડોસાભાઈ દેસાઈની “વૈષ્ણવ જન તો તેને છે. જયાં આતશ– આદરાન હોય “યજને બાજ' વગેરે કહીએ” એ નરસીંહ મહેતાના ગીતના લય અને ભાવના- પવિત્ર ક્રિયાઓ થાય. અને જેના ઉવીસ ગાહમાં એક વાળા કાવ્યની કેટલીક પંક્તિઓ અત્રે ટાંકવાનું મન થાય છે. આ ક્વાન્યામાં યજનેને આતશ હોય તેવા મકાનને
અગ્યારી કહે છે. આ શબ્દમાં “કારિ + વાત છે. અર્થાત જરથોસ્તી તે તેને કહીએ, ઉચ્ચ જીવન જે ગાળે રે
આતશને ઢગ કે આતશનું પાત્ર. આ આતશ-કદેહુને પારપિગંબરને પગલે ચ લી, નિયમ અશેઈન પાળે રે
સીઓ “દરે–મહેર' કહે છે. તેનો ખરો અર્થ તે “મહેર ન્યાય જ જેને નિયમ સાચો, પરદુઃખે એ દાઝે રે
(મિશ્રસૂર્ય) યઝદની દરબાર' એવો છે. ઈરાનમાં મહેરનિન્દા, નાલેશી, જઠાણું, દગા થકી એ લાજે રે
Mithraની પૂજા પ્રચલિત હતી. તેને મહાન યઝદ ગણીને પ્રામાણિકતા છે મુદ્રાલેખ, વતન પ્રેમી એ વીર રે
તેના મંદિર બનાવાયાં. આ પૂજાની ખૂબ વ્યાપક અસર નિખાલસ છે હદય જેનું, વીર, ધીર, ગંભીર રે.... હતી. કહેવાય છે કે અનેક લડાઈએ જીતનાર ઈરાનીએ ધનને જ જીવનનું કેન્દ્ર માનતા પારસીઓએ ભારતીય જે મેરેથોનની લડાઈમાં જીત્યા હતા તે આખા યુરોપમાં રાષ્ટ્રીયતા પણ તેના આધારે જ અપનાવી; એ તેમની વિશેષતા મહેર યઝદની બંદગી ફેલાઈ હોત. છે. વધર્મ માટેનો અત્યાગ્રહ છતાં, પારસીઓ હંમેશાં
મહેર યમદ’નું એક નામ “દાવર” છે. “દાવર” પરધમ સહિબગુ રહ્યા છે. તલવારના જોરે કે લાલચમાં લપટાવીને પિતાના ધર્મનો અન્ય દ્વારા સ્વીકાર કરાવવાની
એટલે દાદબર-ન્યાય તોળનાર કે ફરિયાદ સાંભળનાર. આ તેમણે ક્યારેય વૃત્તિ સેવી નથી. સર્વ ધર્મ પિતતાની રીત
દાવરની દરબારે મીનઈ જેહાનમાં વ્યક્તિના મૃત્યુ પછી, શ્રેષ્ઠ છે, જે તેની શ્રેષ્ઠતાને પામી શકાય તો જો કે, અતિશય
તેની કરણનો હિસાબ લેવાતો. મહેર યઝદની પૂજા કરનાર ધાર્મિક રૂઢિચુસ્તતાને કારણે અગ્યાર સુદ્ધામાં અન્ય કેમ
પણ દાવર કહેવાતા. રાજાને ચૂકાદ પણ પૂજારીના દરબારમાં નાનો પ્રવેશ નિષિદ્ધ રખાય છે, તે પણ અહી વિચારવા
(વડા ધર્મ ગુરૂ પાસે) અપીલમાં જ રાજાને સોગંદ જેવું છે. સામાન્યતઃ આતશ–પરસ્ત (અગ્નિની પૂજક).
વિધિ પણ અહીં જ થતો. (સોગંદ' એ શબ્દ પણ “સલોક+ મનાતી આ કોમ વસ્તુતઃ તો કુદરતનાં બધાં જ રેશન
અન્ત” અર્થાત ઝળકતો (આતશ પરથી આવ્યો છે. કદાચ પાક સ્વરૂપની પૂજક છે. આતશ, ખુદાના પુત્ર તરીકે
અંદરના અગ્નિ-આત્મતિની અહી સોગંદમાં શીખ ઓળખાય છે. સ્પેન્ટા૨મદ (ધરતીમાતા) પરવરનાં દીકરી
લેવાનું સૂચન હશે.) છે. અને એ રીતે, નિયત મનાયેલા સંબંધે દ્વારા પારસીનું સમગ્ર સર્જનનું મૂળ (અભિન્ન નિમિત્તપાદાન કારણ) નમન કિરતાર ને જ છે. કિરતારની કરામત આ ખલક અહુરમઝદ છે. કુશ્તી બાંધ્યા પછી એકરાર કરવામાં આવે (world)માં જ્યાં જયાં હોય ત્યાં તેને પિછાણવાની છે કે-“અહુરાઈ મઝદાઈ વિસ્થા વહુ ચિનહમી” (સઘળી પારસી ના તયારી છે. From nature to nature's God ભલી બક્ષીસે તે એક પરવરદેગાર પાસેથી જ મળે છે, એમ એ તેમને રાહ છે. જગતમાં બધે જ ઈશ્વરની હાજરી હું કબૂલું છુ) તે ઈશ્વર “ અપાઈરીમ” One without અને કામગીરી છે. “નીત હસ્તી બે જુક યઝદાં” (કુદ- Second , gવા દ્વિતીયમ્ છે. સર્વવ્યાપક છે. આ રતતી હસ્તી વિના બીજા કોઈની હયાતી નથી–બધું જ ઈશ્વર કે ખુરાનું એક નામ ‘દાદર’ (creator) છે. તે - ઈશ્વર છે,) આમ છતાં જયાં તેની હાજરીની સૌથી વધુ પિતાની અંદરથી પોતેજ બધું બહાર લાવે છે. (નિમિત્ત પ્રતીતિ થઈ શકે, તેવા મૂર્યની ઉપાસનામાં ઈશ્વરનું ઝળકતું અને ઉપાદાન કારણ બંને તે ઈશ્વર જ છે.) તેથી દરેક શરીર વ્યક્ત છે. રાત્રે તે નજીક ન હોવાથી, તેની પરેશ્ન ચીજ, તે અસલનો ભાગ છે. Universe is one Stupનિરંતર શકય નથી. તેથી તેના જેવા બીજા મંદ ખુરે- endous whole, whose body nature is and God હમંદ તત્વ આતશ ( અગ્નિ) આદર યઝદને કેબલા તરીકે the soul આમ સમગ્ર વિશ્વમાં તેની જ હસ્તી છે. સ્વીકારાય છે. આતરાની પૂના સ્વીકારમાં, અંદરનો અમશાસ્પદ અર્થાત્ અમેશા (અમર) અને સ્પેન્તા (જગતની આતશ (આમ પ્રકાશ) પ્રગટે તે વેરી નાશ પામે એવું વૃદ્ધિ કરનાર) એવા સાત વડા યઝદ (Archangles
Jain Education Intemational
Education International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org