SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ' વધ મળ્યું નથી જ્યારે પાંચમા તંગનીવાર્તાઓને દ્વિતાપદેશ કારે પોતાના પ્રથના પ્રપાનને અનુરૂપ ફેરફારો ગ્રંથના બીજા અને ચોથા ત્રિભામ વિકા' અને સધિ' વચ્ચે બધી નાખી છે બૃહકા અને થાસિાગર. પંચતંત્ર અને હિતોપદેશ મુખ્યત્વે એષ પ્રધાન વાર્તા સગા છે. અને બન્ને પ્રધાના મુખ્ય ઉદ્દેશ નીતિ શિક્ષણુ અપવાના છે. પરંતુ ભારતમાં પાતાં માત્ર ઉપદેશ ખાતર જ કહેવામાં આવતી એવું નથી. જેમાં થાતાં રસમાંથી મળતા આનંદ એ જ મુખ્ય ધ્યેય હેાય એવી વાર્તાએ પણ ભારતમાં ઘણા પ્રાચીન સમયથી પ્રચલિત હતી. આ પ્રકારની કયાએના પ્રાચીન ઢામાં મુકથા, કથા મજથી’, 'કથા નિ સાગર’ ‘શુકસપ્તતિ', ‘સિંહાસનબ્યાત્રિ’શતિ,’ કથાવ,’માં ‘પ્રબ’ધકોષ’, ‘પ્રખ’પચિંતામાજી,' ચૈતાલ પ'વિશિતકા, દેશ કુમાર ચરત,’‘હુ ચરિત,' ‘વાસવદત્તા,' ‘કાદંબરી' વગેરે ગણાવી શકાય. ‘બૃહત્કથા’ની રચના ઈ. સ.ની પહેલી અથવા ખીજી સીમાં ખેંચી પ્રાકૃતમાં કવિ ગુણાઢયે કરેલી. આ વાર્તા'થ ભારતીય સાહિત્યમાં સુપિરોઢ છે. તે ભારતની પ્રાચીન લોકકથાઓનો મહાસાગર હતા. પરંતુ આજે બૃહત્કથા કે ગ્રંથ જે ભાષામાં લખાયેલા છે તે પૌશાચી પ્રાકૃત એમાં એપના પત્તો નથી. તેમ છતાં અનેક સ્થળે આવતા આ ગ્રંથના ઉલ્લેખા પરથી તેના અસ્તિત્વને અસ્વીકાર થઈ શકે તેમ નથી. વળી આ જ ગ્રંથના સંસ્કૃત ભાષાંતર ‘બહુત્કથા મંજરી' અને કથા સિસાગર' આજે પણ પ્રાપ્ય છે. બહુ ક્યા વિષે શ્રી ઝવેરચંદ મેઘાણી કહે છે: વાર્તાએ રૂપી નદ-નદીઓનો એ વિપુલ વારિધિ આજે જગતસાહિત્યની અજા યત્રી બન્યા છે; એની વાતા હેળા પૃથ્વીને અનેક આરે તર છૂટકાઇ છે, ખડખડ અને દેશ દેશાવરની લેાક્રવાર્તાઓનાં મૂળ સંશોધકોને આ ભારત થઈના ચા સમાજ માંથી જડી આવ્યાં છે. જગત—સહિયારી એ સાહિત્યસ`પત્તિનું પ્રાપ્તિ સ્થાન શુાયની જનની પંચાચી બાષા ડરે છે. આયુ નિક યુગની લાકથાઓની અદ્યજનનીનુ દાદીમાનું બિરુદ પામનાર એ ચા સવિસામાર એટલે ગુણથ- સરજી પૈશાચી બાલીની એ ચાર્તાઓના વિદ્યુમ્ન રત્નાગારના શતાશ હશે કેસમાં કોણ જાણે ! * ? (લેક સાહિત્યનું સમાલેાગ્યન, પૃ ૬ ૭) બહુકયા મજી” એ મૂળ વૃકથાના સક્ષિપ્ત અનુયા છે. તેની રચના કાશ્મીરમાં .મેન્દ્ર ઇ. સ. ૧૦૩૭ આસપાસ કરી હશે એમ મનાય છે. બહુત્કથાનું બીજુ વિસ્તૃત “સ્કૃત રૂપાંતર ‘કથાસારત્સાગર’ નામે સામદેવ નામના પંડિત સ. ૧૬૩ અને ૧૦૮૧ વચ્ચે યુ" દાવાની માન્યતા સમયની રીડી રસપ્રદ અને કાઢ્યમય છે. પરંતુ કથા ૧૬૫ એની ગૂંથણી ગૂંચવણુભરી છે. આ દેષ કદાચ મૂળ ગૃહકથા'ને લઈને આવ્યો હોવાનો પણ સબવ છે. ઘણી જંખત કોઇપણ જાતના સંદર્ભ વિના કે પસંગ વિના માત્ર વાર્તા ખાતમ વાર્તા કહેવાની વૃત્તિ પણ જોવા મળે છે. વળી મુખ્ય કથા કરતાં ઉપકથાએ એટલા મેટા પ્રમાણમાં આવે છે. કે મુખ્ય કથાને રસ માર્યાં જાય છે. જો કે પંચતંત્રની બધી જ થાઓના કથાસરિત્સાગર'માં સમાવેશ કરવામાં આવ્યો છે. છતાં પણ પંચતત્રમાં વર્તાત્માની જે કલાત્મક ગૂથણી કરવામાં આવી છે તેના કથાસરિત્સાગર ’” માં સ્પષ્ટ અભાવ વર્તાય છે. Jain Education International સમગ્ર કથાસસાગરને અઢાર લખધી મથવાવિભાગો વહેંચી નાખવામાં આવેલુ છે. પ્રથમ લબકમાં કથાએની વિસ્તૃત ભૂમિકા નાપવામાં આવીછે. દ્વિતીય બેંકમાં કથાનાં આમુખ થી મુખ થી ગૃહકથાના પ્રારંભ થાયછે. અહીં વત્સરાજ વાસવત્તા વચ્ચેને પ્રેમ અને ખનેનાં લગ્ન-ગામવત્તાનું યોગધાચત્રની યુક્તિથી વિખૂટા પડવુ બસરાજના પમાયતી સાથે બીજા લગ્ન અને આખરે વરાજ વાસવદત્તાના પુનર્મિલનની શ્રગાર કથા આવેછે. આ કથા ચાથા લખકસુધી ચાલુ રહે છે અહી” વસરાને ત્યાં નરબાહુનદત્તના જન્મધાય છે; નવાહનદત્ત કામદેવના અવતાર છે, પાંચમાં લકમ શક્તિવેગ નામના વિદ્યાધર પેાતાની કથા વત્સરાજને કહેછે. છઠ્ઠા લકમાં વસરાજ અને લિગોના નામની વિદ્યાધરીના એકબીજા પ્રત્યેના આકČણુની કથાછે. અહી મદ્યનવેગ નામને વિદ્યાધર પાછળથી વત્સરાજ ના છૂપાવેશમાં કલિ’ગસેના સાથે સગાગમ કરેછે અને લિંગસેના રાગ બનતાં મદનમઝુકાના જન્મ થાયછે. મદનમનુકા રિતના જન્મ થાયછે. મનમા તિનો અવતાર અને ભાવિ વિદ્યાધરના ચવતી' ની પટરાણી થશે ' મળી આકાશવાણી સાંભળી વત્સરાજ મદનમન્દ્વાને નરવાહન દત્તા સાથે પરણાવે છે, બાકીના સાતથી અઢાર લબકેમાં નરવાહુનદત્ત ના પ્રેમ, શૌય, પરોપકાર અને શગારની મુખ્ય કથા સાથે અનેક ઉપકથાએ આવેછે . આમ નરવાહનન્દા નાયકની શંગારપ્રધાન કથા એ આ ભડકવાનુ શરીછે.' 'સાગર'ના છેલ્લા લ’બેંકમાં વિક્રમાદિત્ય ની કથા પણ આવેછે. ‘કથાસરિત્સાગર’માં ધ ઇતિહુાસ, પુરાણ અને લેાક સાહિત્યનો સુભગ સમન્વય એવા માં વધે. શ્રી એ.એ. મેકડૅાન લે જણાવ્યુ છે. "The kathasarit sagar throws much light on the contemparary social and religious conditionsrpevailing in india it is also impor tant in its relation to worldliteratute for leveral of i's stories reappear in the (india's past પૃ. ૧૩૦) ભારતીય સાહિત્યના અનેક ગ્રંથા, નું કથા વસ્તુ ‘કથાસરિત્સાગર'માં રહેલું છે. મુળ રાક્ષસ west.' For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy