SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ જૈનધર્મ : ન્વયના પ્રયત્ન રૂપે પ્રગટ ધર્મ છે ગ્રંથ સાહેબ-તેને પ્રધાન ધર્મગ્રંથ છે. તેનું મૂળ નામ “જપજી” છે. આ ધર્મ પણ એકેશ્વરવાદી ધર્મ છે. તેમાં ઈશ્વર નિર્ગુણ, નિરાકાર, ધારક, પિષક અને પ્રેરક સર્વ શક્તિમાન છે. તે અનંત દિવ્ય અને કલ્યાણમય ગુણ ધરાવે છે તેની ઉપાસનામાં સૌથી વિશેષ નામ સ્મરણ અર્થાત જપ અને કીર્તન છે. ઈશ્વર તત્વ તેમાં સર્વોપરી છે અને તેમાં પૂર્ણ શ્રદ્ધા, પૂર્ણભકિત આ ધર્મનાં મહત્ત્વનાં સિદ્ધાંતે છે. ઈસ્લામ ધર્મ : જૈન ધર્મમાં ઈશ્વર વિષે એક ખાસ પદ્ધત્તિથી વિચારણા કરવામાં આવી છે. આ ધર્મમાં જીવ અને અજીવ એવા બે અનાદિ અને અનંત તને સ્વીકાર કરે છે અને આ બે તો સ્વયમ્ સિદ્ધ માને છે વિશ્વ અને તેના પદાર્થો આ બેનાં સંજનનું પરિણામ છે તેથી ઈશ્વર તત્ત્વ જેવું કઈ સર્જક, પાલક કે સંહારક તત્ત્વ જૈન દર્શનને અભિપ્રેત નથી. જૈન દર્શનમાં સૌથી મહત્ત્વનો સિદ્ધાંત કમનો સિદ્ધાંત છે. સૃષ્ટિમાંના બધા જ જીવે પિતાના શુભાશુભ કર્મોનાં પરિણામે અવશ્ય ભેગવે જ છે. સુખદુઃખ આ બધાં કર્મોને પરિપાક છે તેથી ઈશ્વરના અનુગ્રહ કે નિગ્રહની જૈન દર્શનને કેઈ આવશ્યતા જણાઈ નથી છતાં આત્માની દિવ્યતા, પવિત્રતા, અનંતજ્ઞાન, અનંત શ્રદ્ધા અને અનંત પરાક્રમમાં તેને વિશ્વાસ છે. ચેતન જીવે જડનાં બંધનો તેડી ચરમ મુકતાવસ્થામાં પહોંચવાનું છે તેને અહંત પદ કહેવામાં આવે છે જૈન ધર્મ બહારથી નિરીકવરવાદી લાગે છે અહં તે તીર્થકરે નાં પૂજા-આરાધના કે પ્રતિકે ભક્તિ અને શ્રદ્ધાનાં પ્રયતમ પાત્રો બની રહ્યાં છે. હિંદુ ધર્મની જેમ જૈન ધર્મ પણ પરલેક અને પુનર્જન્મના સિદ્ધાંતમાં માને છે. બૌધ્ધ ધર્મ – કરીએ તેના જન્મભૂમિ સ્થાપક. ઈસ્લામ આ ધર્મના સ્થાપક ભગવાન બુદ્ધને પણ ઈશ્વર વિચારવા જે ગંભીર વિષય લાગ્યો નથી. ઇશ્વરના અસ્તિત્વની બૌદ્ધોને બહુ પડી નથી. ઈ૨ તત્ત્વનું ખંડન કરવામાં પણ તેમણે સમય કે શકિતને ઉપયોગ કર્યો નથી. બૌદ્ધ સિદ્ધાંત મુજબ વિશ્વની કઈ પણ ઘટના કે પદાર્થ અકારણ કે અકસ્માત થતી જ નથી. તેને કોઈ આધાર જરૂર હોય છે. વિશ્વમાં દેખાતી વિભિન્નતાનું કારણ કર્મવાદ છે. પ્રત્યેક જ–પતાના શુભાશુભ કર્મ પ્રમાણે જ બંધનાવસ્થા કે મુક્તાવસ્થા મેળવે છે. જગતમાં સર્વત્રદુઃખનું મૂળ વાસના છે, વાસનાઓને નિર્મૂળ કરી શકાય છે અને નિર્વાણ પદની પ્રાપ્તિ થઈ શકે છે. ભગવાન બુદ્ધ પણ મૂલત: મૂર્તિપૂજાના ઉગ્ર વિરોધી હતા પણ કેટલાક સૈકાઓ પછી બુધની જ મૂર્તિઓ પૂજાવા લાગી અને તેમને જ ઈશ્વર જેવું ગૌરવ મળી ગયું. બુધ્ધ દર્શનમાં પણ શૂન્યવાદી, માધ્યમિક, સૌત્રાન્તિક અને મેગાચારવાદી બૌધ્ધના સંપ્રદાયો છે. તેમનાં વિચારે અભ્યસ બધા દક્ષિણ એશિયાના ધર્મો વિષે જાણ્યા પછી પશ્ચિમ એશિયાના મહત્ત્વના ધ નું આપણે સંક્ષેપમાં અવકન કરીએ. પશ્ચિમ એશિયાનો એક મહત્વને ધર્મ ઈરલામ, અરબસ્તાન તેની જન્મભૂમિ. કુરાન તેને ધર્મગ્રંથ અને હઝરત મહમંદ પયગંબર સાહેબ તેના સ્થાપક. ઈસ્લામને અર્થ છે જગતના સર્વશ્રેષ્ઠ અને એક માત્ર પરમેશ્વર અલ્લાહના શરણે જવું. અલાહ અજેય, અદ્ભુત, પરમકૃપાવાન, દયાળુ અને ઉદાર એવા માલિક છે. આ પરમ દયાળુ અલાહ જગતને જ્યારે પિતાને સંદેશ પહોંચાડવા છે ત્યારે જગત પર પયગંબર રસુલ યા નબી પૃથ્વી પર પધારે ઇસ્લામનું એક ખાસ સૂત્ર છે. “અલ્લાહો અકબર” એનો અર્થ થાય છેઅલાહ જ માત્ર એક ઈશ્વર છે અને શરણે જવા ગ્ય માલિક છે અલ્લાહ કદી કોઇથી જન્મતા નથી. તેની સમાન કેઈ નથી. તે એક અને અદ્વિતીય છે, તેની જેવું આ જગતમાં અન્ય કશું ન હોવાથી અલ્લાહને કેની ઉપમા આપી શકાય ? અલ્લાહ નિર્ગુણ નિરંજન નિરાકાર હોવા છતાં સર્વસ્વ, સર્વદ્રષ્ટા, સર્વશ્રોતા, સર્વ સત્તાધીશ ક્ષમા આપનાર સજા કરનાર, રહમાવાન, ધારક, પિષક, પાલક, પ્રેરક અને સર્વ સમર્થ શ્રેષ્ઠ છે. ઈસ્લામમાં પાંચ વાર અલ્લાહની બંદગી કરવામાં આવે છે તેને નમાજ કહેવાય છે. ઈસ્લામ કટ્ટર રીતે મૂર્તિપૂજાની વિરુદ્ધ છે તેમાં પરમત્ત્વ અલ્લાહ કે પયગંબર સાહેબ સુદ્ધાં કેઈની મૂર્તિ છબી કે ચિત્ર પૂજવામાં આવતાં નથી આમ છતાં મક્કા શરીફમાં કાબા નામને પવિત્ર પથ્થર છે તેને પવિત્ર અને સન્માન આપવામાં આવે છે. ઇસ્લામના અનુયાયીઓની સંખ્યા ઘણી વિશાળ છે. ખ્રિસ્તી ધર્મ : નીય છે. શીખ ધર્મ ; પૂર્ણતયા ભારતીય આ ધર્મ ઈસ્લામના ભારતમાં થયેલા પ્રબળ પ્રચારના પ્રત્યાઘાતરૂપે હિંદુ ધર્મ અને ઇસ્લામના સમ- વિશ્વમાં ઘણાં વ્યાપક ધર્મોમાં ખ્રિસ્તી ધર્મ પણ ગણાવી શકાય. તેની સ્થાપના ઈસુ ખ્રિસ્તે કરેલી છે. યહદી કેમમાં પ્રવેશેલ કેટલાક વહે અંધશ્રદ્ધા અને કુરૂઢિઓને સુધારા રૂપે જન્મેલ ખ્રિસ્તી ધર્મનાં પ્રેમ, ત્યાગ, માનવસેવા અને ભાતૃભાવના ઉંચા આદર્શો છે. ખ્રિસ્તીધર્મ પણ ઈશ્વરને પરમ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy