________________
૧૪
પડી અને આ સમયે મહાત્મા કન્ફયુશીયસે પેાતાના સમય અને શક્તિના ભાગ એ પી પ્રજા ને સુધારવા બગીરથ પ્રયાનો આદર્યાં.
હવે ચીનની શંકીય અને સામાજિક સ્થિતિ તેનાં તે
સમયે આ બન્ને પરિસ્થિતિઓ સતોષકારક ન હતી. ચીની પ્રજામાં અંદરો અંદર ઇર્ષ્યા, કુસંપ, દ્વેષ, ઝઘડા, ખૂન અને શકીય વિચડા પ્રવેશ્યા હતા. રમખાણા અને ઝઘડાતા હરરાના પ્રજામાં થઇ પડયા હતા. પ્રજા સ્વેચ્છાચારી બે વા ખદાર તથા સ્વચ્છંદી બની હતી અને સમાજના તથા જાતિના
અંધના કે મર્યાદાઓના લેાકાએ પેાતાની મેળે જ ધ્વશ કર્યા હતા. આમ ચીનમાં રાજકીય અને સામાજિક સ્થિતિ ખેદજનક, દયા ઉપજાવે તેવી કરૂણ હતી, ચાઉ રાજવ’શનું પતન હાથવેતમાંજ હતું. આ સમયનું ચિત્ર આલેખતાં ચીનના કીલેસા સરમેસીયસેજ જણાવ્યું છે કે
1ક “સાનું પતન થઈ ગયુ હતુ અને સર્ચ મરી પરવાયું' હતું. દુ:સિધ્ધાંત અને હિંસાત્મક વાતાવરણ સ વ્યાપક બની ચૂક્યું હતું. રાજ્યનુ ખુન, પિતુ હત્યા જેવાં દુષ્કૃત્યો છડે ચોક બનતા હતા. શ્રી કન્ફયુશિયસ આવી પરિસ્થિતિથી ભયભીત હતા. ” જેમ્સ હેસ્ટીગ્સ તેના ગ્રંથ એન્સાયકીપીડિયા ઓફ રીલીજીઅન એન્ડ એથીકસ (વોલ્યુમ નં.૪) ના પૃ. ૧૬ ઉપર આ સ્થિતિના પ્રજાના નીચે પ્રમાણે આલેખે છે —
પા
ચ્યા. આ સમય દરમ્યાન સામાજિક પરિસ્થિતિ નિરાશા ઉપનયે તેથી હિન અને અધમ નીચી કોટીની હતી. ઉદાહરણ તરીકે: ચીની પ્રશ્નમાં એવા ખ્ટ રિવાજ હતો કે ભારત એઔર ચીન ડા. રાધાકૃષ્ણન નુ, ગંગા રત્ન
પાય પૃષ્ઠ ૮૬
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
છ ની કારી થાય પછી તેના પગ બાંધી દેવા. આ રી જુવાન થાય ત્યારે પિરણામે તેને વાળેલા પગે ચાલવુ પડતુ. યુવાન છે।કરીઓની આ ચાલ એવામાં લેકીને ત્યારે, જાતીય અનદ મળતા અને લાકે ખૂબ આનંદથી આ મઝા માણતા આ ઉપરાંત સમાજમાં જે શ્રી ક્ષેત્ર હોય તે કુટુંબની કલકિણી ગણાતી. પુત્ર પ્રાપ્તિ માટે લોકો ભારે પ્રયત્નો કરતા, શ્રી ગુલામ અને હિંન કક્ષાએ સમાજમાં હતી અને તે માતાપિતા, પુત્ર તેમજ પતિની પરાધીનતા સ્વીકારી. પુત્રીનો જન્મ થવા તે આર્થિક દૃષ્ટિએ અમગળ અને ગેરલાભ પ્રેરે એવુ મનાતુ આવા ઘાર અજ્ઞાનાન્ધકારમાં પચગબર કન્ફ્યુશિ
યસ જન્મ્યા.
મહાત્મા કાત્રુશ્યસે પિતાની છત્ર છાયા ગુમાવી
king wn (1123 B, C ), was In Q deelining Condition at the time when Confucius was
“ The Chow dynasty, Estalli Shed by હતી એટલે નાનપણથી જ એમને સખ્ત પરિશ્રમ કરવેા પડયા જીવનના પ્રાર્બના દિવસમાં તે નિરક્ષર રહ્યા હતા. પરન્તુ પાછળથી ખૂબ ખત અને ભારે શ્રમ તથા અત્યંત ધગશથી એમણે ઇતિહાસ, રાજ્યશાસ્ત્ર અને તત્વજ્ઞાન વગેરે વિવિધ શાસ્ત્રાના અભ્યાસ કર્યાં. આમ તે ૧૭ વર્ષની ઉંમરે શાસ્ત્રનિપુણ બન્યા. હવે તેમણે ૧૯ વષઁની ઉંમરે શીનકવાન કુટુ
born, Qnd the central authority, whicl gawe its name to the Central State, or Middld– Kingdom', as the Chinese Call their Empire even today, was Powerless to enforce its dictaખની upon the turbulent States which were its nominal Vassals, Constant war, with its dreadful Concomitants, was the Sign of the time'. The Soldier was in the ascendant', the School master unemployed, Agriculure languished for lack of manual labour, and plague, Pestlerce and famine wrouglt untold horrors upon the feudal Kingdoms."
સ્ત્રી સાથે લગ્ન કર્યું. અને બરાબર એક વર્ષ પછી તેમણે લી નામના પુત્રને જન્મ આપ્યા. આ ઉપરાંત તેમને બે પુત્રીએ હતી.
Jain Education International
સત કન્ફયુશિયસના જન્મ ઈ. સ. પૂ. ૫૫૧માં શાન્તુંગ પ્રાંતમાં લૂ રાજ્યમાં શૂહ [Chueh] નામના ગામડામાં થયા હતાં. તેમનાં પિતાનું નામ શુ - લીઆંગ - હેહુ {Shu Liangheh હતું અને તે સુરાજ્યના કિલ્લેદાર અને સૈનિક હતા. પિતા શ—શ્રીમાંગ છે તેમની પાતાની વૃદ્ધાવસ્થામાં ચેન નામના કુંટુબની યુવાન સ્ત્રી સાથે બીજું લગ્ન કર્યું. અને તેનાંથી મહાત્મા કન્ફ્યુશિયસ જન્મ્યા. કમલાગ્યે મહાત્મા કોન્ફયુશિયસને જન્મ્યા ત્રણ વર્ષ પૂરાં થયાં ત્યાં તેમના પિતા કેયુશ્ર્વસને અને તેમની માતાને ઘેર ગરીખીમાં મૂકી મૃત્યુ પામ્યા. એવું જણાય છે કે ગમે તે કારણે કુગ કુટુ એ લૂ રાજ્યમાં સ્થળાંતર કર્યું હતું
મહાત્મા કયુશ્યસ તેમના લગ્ન થયા તે સમય દરમ્યાન સૌ પ્રથમ તે અનાજના ભંડારોની દેખરેખ રાખવાની નોકરી કરતા હતા. પછી તે જ્યારે ૨૨ વર્ષના થયા ત્યારે ઈ. સ. પૂ. ૫૩૧મા શિક્ષક તરીકે શૂહ—લી નામના રાજ્યમાં પેાતાની કારકીર્દિ શરૂ કી. ઇ. સ. પૂ. ૫૧૭ સુધી તેમણે પેાતાની આ કારકીર્દિ ચાલુ રાખી. આ સમય દરમ્યાન તેમણે વૃધ્ધ અને જીવનના આરે હોલા મહાત્મા લાગેછે. પાસે સમાજ અને રાજ્ય સુધારા માટે સુંદર ઇલાજ પૂછ્યા. લાઓત્ઝએ આ માટે શ્યુસને ઠપકા આપ્યા. લાઓત્ઝે એ તેમને જણાવ્યું કે “સમાજ સુધારણા કરતાં પહેલાં તમારી પેાતાની જાતને જ સુધારી અને આંતરિક શુદ્ધિ ઉપર ભાર મૂકો. '
""
For Private & Personal Use Only
www.jainelibrary.org