________________
અતિ સંદભ પ્રય ચિંતાની મૂર્તિ એવા મહાત્મા કેયુશ્યસે આ ઉપદેશ નત મહાત્મા કોન્ફયુશ્યસનું મન જ્ઞાનપિપાસુ હતું. એમણે મસ્તકે ગ્રહણ કર્યો. લેહ રાધાનીમાં આ બન્ને મહતમાઓનું આ જ્ઞાન સાધના છેક નાનપણથી જ શરૂ કરી હતી. આ સુંદર મિલન થયું હતું.
ઉપરાત જ્યારે તે સરકારી નોકરીમાં હતા ત્યારે પિતાની અજોડ
ધગશથી ક્ષાન પ્રાપ્તિ કરતા હતા. તેમણે ફલત ઈતિહાસ - ઈ. સ. પૂર્વે ૫૧૭માં લૂ રાજ્યમાં એટલી બધી અંધા
રાજ્યશાસ્ત્ર, સાહિત્ય, વકતૃત્વ, ધર્મ અને તત્વજ્ઞાન વિ. અનેક [ધી હતી કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા તેમજ શાંતિ
વિષયમાં અગાધ જ્ઞાન મેળવ્યું હતું. તેમણે સરકારી નોકરી અદશ્ય થઈ ગયાં. ડયૂક ચાઉને આ સ્થિતિમાં હું રાજ્ય છેડી
છેડ્યા પછી અકાદમીની (પાઠશાળાની સ્થાપના કરી. એમણે પડોશી રાજ્યમાં આશ્રય લેવો પડશે. ત્યાં થોડા સમય માટે
પાઠશાળા દ્વારા જ્ઞાનનો પ્રચાર આરંભે હવે તેમણે ગરીબ મહાત્મા કેન્ફયુશ્યસ પણ ડયૂક ચાઉ સાથે રહ્યા. પડોશી રાજ્યમાં
અને લાયક વિદ્યાર્થીઓ પાસેથી અ૯૫ ફી અને પૈસાદાર Fથી હવે પાછા આવીને તે લૂ રાજ્યમાં ૧૬ વર્ષ સુધી રહ્યા.
વિદ્યાર્થીઓ પાસેથી વધુ ફી લઈ અધ્યાપનનું કાર્ય શરૂ કર્યું. હવે રાજ્યમાં છેડી શાંતિ પ્રવર્તતી હતી. ડ્યુક ચાઉ ઈ. સ.
ધીમે ધીમે આ અકાદમીમાં ૩૦૦૦ જેટલા વિદ્યાથીએ જ્ઞાન પૂર્વે ૫૧૦માં દેશ નિકાલની પરિસ્થિતિમાં જ મૃત્યુ પામ્યા.
પ્રાપ્ત કરવા લાગ્યા. આ અકાદમીમાં તેમણે સદાચાર, માનવ પછી તુરત આ રાજાને વારસ અને તેને નાનો ભાઈ ડયૂક
તથા સમાજસેવા, રાજ્યસેવા તથા માતા પિતા પ્રત્યે આદર તીગ ગાદીએ આવ્યે. અને તેણે કન્ફયુશ્યસને ઈ. સ. પૂર્વ વિ. વિષય ઉપર શિક્ષણ આપ્યું. આ ઉપરાંત તેમણે પોતાની ૫૦૧માં ગૂંગ- તૂ નગરના ગવર્નર તરીકે નિખ્યા. પુરા જઉં વિદ્યાથી સમાજમાં કર્તવ્ય પરાયણતા, સદાચાર, અધ્યયન મત ઉઠાવીને આ સમય દરમ્યાન કોન્ફયુશ્યસે પ્રજામાં સમાજ પરાયણતા. અને સાદગી વિગેરે ઉપર ભાર મૂક, સમાજમાં સધારવાનું કાર્ય કર્યું. બીજે જ વર્ષે તેમને રાજ્યના એજી- તે પ્રત્યેક વ્યક્તિ અરસપરસની કર વ્યક્ત કરે તેને દઢ નીયરીંગ ખાતાના સુપ્રિન્ટેન્ડેન્ટ બનાવવામાં આવ્યા. આ પછી
ડા સમયમાં જ ફેજદારી ન્યાયધીશ તરીકે તેમની નિમણુંક કરવામાં આવી. આ બધું કાર્ય તેમણે ત્રણ વર્ષ સુધી સુંદર
એટલું જ નહિ પથ તે ભારપૂર્વક કહેતા કે :કુનેહથી બજાવ્યું. આ સમય દરમ્યાન પ્રજામાં સમૃદ્ધિ અને શાંતિને સૂર્ય ઉગ્યો. આ માટે વિદ્વાન ચેમ્બર તેન ( ગ્રંથ
"What you do not Want done to yourself, નં. ૩) એન્સાયકલ પીડિયામાં ૫. ૪૪૧ ઉપર જણાવે
A do not do other's.” સુંદર અને તંદુરસ્ત રાજય માકે
અરસ્પરસના સમાજના લોકેના સંબંધે મહત્વના છે જેમકે :
“These were robe regarded as the "He Ssrengthened, we are, tord, The
Special Characteristics of rulers; but the five ruling house, and weakened the ministers and
Cardinal relatians, Upon which the whole Chiefs. Atransforming Government went
Socal Structara is based, were revuired of all abroad Dishoesty and dissoluteness were
classes, and were defined as those existing ashamed, and hid rheir heads Loyaltp and
between Soverign ond Subject, father and Son, good faith became the Characteristics of the
Flder brother and younger; husband and wite, men, and Chastity and docility those of the
friend and friend Filial Conduct and its women Strangers flocked to Lu from Other
correlate of fraternal Subordination may be States Confucius was the idol of the People.'
descsibed as the Corner Stones of the System, જ્યારે આમ કન્ફયુશ્યસના અમલ દરમ્યાન રાજ્યમાં
for Upon tnem depend not Only Self, Cultuse, સુદ સુવ્યવસ્થા અને શાંતિનું સામ્રાજ્ય હતું ત્યારે એમની
but also the regulation of the family and the આ વ્યવસ્થાશક્તિની તેમના વિરોધીઓને ઇર્ષ્યા આવી. આ
Isovernment of the State.” છે માટે શી રાજ્યના અમીરએ ડયૂક તીંગના ઉપર સુંદર વેશ્યાઓ [ જેમ્સ હેસ્ટીંગ્સ કૃત એ-સાયકલોપીડિયા ઓફ
મોકલી. અને આ મેજવિલાસના સાધનેએ ડયૂતીગ અને રીલીજીઅન એન્ડ એથીકસ ચંન નં. ૪ 'પૃ ૧૭. ૧૮ ઉપર કન્ફયુશ્યસ વચ્ચે વિરોધ અને શંકાનું વાતાવરણ સર્યું.
પરિણામે કન્ફયુશ્યસે લૂ રાજ્ય છોડવા વિચાર્યું. ઈ. સ. પૂ. આ ઉપરાંત પિતે સમાજમાં કહેતા કે “હું નવું નથી ૪૭માં જ્યારે કેયુશ્યસ ૫૫ વર્ષની ઉંમરના થયા ત્યારે કહે, પર પરાગત ચાલ્યા આંવતા નિયમોને વ્યવસ્થિત કરી તેમણે લૂ રાજ્ય છેડ્યું અને તે ઈ. સ. પૂ. ૪૮૪ અગર ઈ. સરળતા પૂર્વક પ્રજા સમક્ષ રજુ કરૂં છુપિતે નમ્રતાની Eસ. ૫. ૪૮૫ સુધી લૂ રાજ્યમાં પાછા ફર્યા નહિ.
પુરૂષે તેમના આ કર્તવ્યપથમાં પીછે હઠ ન કરી. પ્રારંભમાં
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org