________________
૧૪૦
रूपस्य हन्त्री व्यसनं बलस्य शेोकस्य येोनिनिधनं रतिनाम् । नाशः स्मृतीनां रिपुरिन्द्रियाणामेषा जरानाम यपेष भग्मः ॥ पीतं हवनेनापि शिशु कालेनभूयः परिसृप्रमुज्यन् ।। कने भूत्वा च युवा वस्मान् कमेण तेनेत्र जरामुपेतः ॥ अभ्यधोष कुल जु. व. २ / ३० ता
१
અર્થાત: રૂપનો નાશ કરનારી, બળ માટે વિપત્તિ રૂપ, ચોકની માતા ગાન માટે કાળરૂપ, સ્મૃતિની વિનાશક તથા ઇન્દ્રિયાના શત્રુ એવી આ વૃધ્ધાવસ્ ા છે કે જેણે આને ભાંગી નાંખ્યા છે.
આણે પણ બાલ્યાવસ્થામાં દૂધ પીધુ છે. યેગ્ય સમયે પૃથ્વી ઉપર સૂતા છે. ક્રમશઃ સુંદર યુવાન બનીને તે એજ ક્રમથી વૃધ્ધત્વને પ્રાપ્ત થયા છે.
આમ સાથીના આ જવાબથી બુધ્ધ ખૂબ ઉલીન બન્યા અને તેમણે સાથીને પોતાના ઘર તરફ થ લઈ જવા કહ્યું. થોડા સમય પછી જ્યારે તે ફરી નગર ચર્ચા કરવા નીકળ્યા ત્યારે તેમણે એક રાગી માણસને જોયો તેનુ વિશાળ પેટ, સારાસથી કાંપતું શરીર, ઢીલા હાય અને ખભા તેમજ ફીકકા દેહ જોઇ સારથીને આ મનુષ્ય વિશે પૂછ્યું. સારીએ કહ્યું કે -
ततो बभाषे स रथ प्रणेता कुमार साधारण एषः दोषः ॥ एवं हर्ष ॥ દાન નીિજીયમાના અનસુરા મુસિ ા
અધેાગ વધુ એ. સ. ર/ દસ સાધારણ છે કે પિડાયા છતા પશુ કષ્ટથી
અર્થાત હું કુમાર ! આ મધાને થનાર છે. આ રીતે રોગથી દુઃખી લેકે આનદ મેળવે છે.
સાથીના આવા જવાબથી તે બુધ્ધનુ ચિત્ત વધુ ઝુબ્ધ બન્યું અને તેમને લોકોના અજ્ઞાન તરફ આ થયું. ±મણે હવે જલદીથી રથને ઘર તરફ સારથીને આજ્ઞા આપી સાથી ભગવાન બુધ્ધને લઇને મહેલે આવ્યા. બુધ્ધને મહેલમાં પણ રૂચ્યું નહિ. તેમજ શાંતિ પણ મળી નિહ. અધી સ્થિતિ પુત્રની પામી જઇને રાજા શુધ્ધાદને સારથી અને અને પછી કુમારને બહાર ફરવા મોહ્યા. આ વખતે રસ્તામાં એમણે એક મડદાને જોયુ. મડદાને જોઇને જ બુધ્ધે આ શુ છે એમ સારથીને પ્રશ્ન કર્યાં સારથી મેં કહ્યું કે
बुध्धिन्द्रिय प्राण गुणौं वियुक्त सुप्ता विसज्ञ स्तृण काष्ठ भूतः । संध्यं संरक्ष्य च यत्न प्रिय प्रिये यज्यत हम कोउपि
[! ૪૬, અશ્વષાવત ૨૦૬૭ આમ સારથી પાસેથી આવા જવાબ સાંભળી કુમાર બુધ્ધના ચિત્તમાં તુરત જ વિષાદ થયા. અને ઘર તરફ
Jain Education International
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
પ્રયાણ કરવાનું સારથીને કહ્યું. સંસાર હવે તેમને અસાર લાગવા માંડયા. તેમણે હવે સંસાર-ત્યાગ કરવાનું અને શ્રમજુ” બનવાનું નકકી કર્યુ. આખરે રાહુલના જન્મ પછી તુરત જ ભગવાન બુધ્ધ રૂપવાન અને યુવાન પત્ની વૃધ્ધ માતાપિતા અને બાળક રાહુલને મૂકીને ગૃહત્યાગ કર્યો. ઇતિહાસમાં આ પ્રસગને મહુ નિષ્ક્રમણ કહે છે. આ માટે મજિઝમ નિકાયના ચિનિયેસનવ્રુતમ, પૂત્ત શુધ્ધ જ
લખ્યુ છે કે -
-
..
से से अमियखदे अपरेन समयेन बहरो वा समानाकाको मन यो धनेन समन्नागता पठमेन વસ્ત્રજ્ઞા માત્ર વાન માતાવિનુન બધ્યુમુલન હવસાન યમનું ત્રિા માનિ ચચા િશકારે अनगारिय' पश्यति "
સમયે જે કે હુ તરૂણ હતા, મારા એક પલુ વાળ ધોળે અર્થાત “ ભિક્ષુના ! એવા વિચાર કરતાં એક થયા ન હતા, હું ભાતુવાનીમાં તે; મારું મોતિષતા મને પરવાનગી આપતાં ન હતાં. આંખમાંથી નીકળતાં આંસુથી તેમનાં મુખ ભીખઈ ગયાં હતાં, તેમે સત્તત રડતાં હતાં, તા પણ હું (તે સઘળાની પરવા ન કરતાં) શિરા મુંડન કરી, કાપાઘ પરસ્તેથી શરીરને ઢાંકો, ઘરમાંથી બહાર નીકળ્યા (ક સન્યાસી થયા ”
(અધ્યાપક ધર્માનંદ કાશાસ્ત્રી કૃત બુધ્ધરિત પાન ૧૧૪માંથી) કેટલાક વૈમાં ભગવાન બુધ્ધ રાત્રે પત્ની અને રાહુલ તથા તેમના માતાપિતાને છાનામાના કહ્યા વગર ગૃહત્યાગ કર્યો. એમ જણાવ્યું છે. પરંતુ આ હકીકત બરાબર નથી, પરંતુ ઉપરના મન્જિંગમ નિકાયના ચિવૈિાન શુત્તમાંના સ્વય' બુધેનાં જ શબ્દા ઉપરથી આપણને ખાત્રી થાય છે કે યુધ્ધે ઘરના લેાકેાની રા ન હેાવા છતાં સૌની હાજરીમાં ગૃહત્યાગ કર્યાં હતા. તેમળે છાના માના ગૃહત્યાગ કર્યો નથી.
ગુત્તર નિકાયના તિકનિપાત સુત્ત ૧૨૪ મુજબ આધિસર્વ (બુધ) મહાભિનિષ્ક્રમણુ કર્યા પછી સૌ પ્રથમ તે બાર
કાષામ પાસે કેશલમાં સત્યની શેાધમાં ગયા આબાર કાષામે ભગવાન બુદ્ધને પ્રથમ ચાર ધ્યાન અને સમાધિની સાત પાયરીઓ જેવી કે; -
2,411,4-1, વિશાળવાપાત, બાર ન્યાયતન થિંગર શીખવાડી. માયાથી ભગવાનનું મન સનુડ ન ચૈત્તાં તે ઉકરામપુત્ર પાસે આવ્યા આડી તેમનું યોગ વિદ્યાની આઠમી ભૂમિકા તેની પાસેથી શીખી. પરંતુ આ નહિ. તેમને દુઃખના નિવારણના સાચા અને યાગ્ય માગ બધાના અધ્યયન પછી પણ બુદ્ધના મનનું સમાધાન થયું લાધ્યો નહિ. પરિણામે પરમસત્યને મેળવ્યા રાજા બિબિસારના રાજગૃહમાં ભાખ્યા. રાજાએ પોતાના ચાકને શૈલી
For Private & Personal Use Only
www.jainelibrary.org