SearchBrowseAboutContactDonate
Page Preview
Page 997
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિમ ૧ ૧૦૧૦ એવી રચના ને લઇ શાકને પોતાના રાજા સ્વામી વિવેકાનંદના બોલ ને ભાવનાથી માગરેટ મોહ પામી સહૃદયતાથી ઉપાડી લીધું. કેળવણી અંગે એના પિતાના આગવા ચૂકેલી, એમનાં દર્શન કરવાનું ને એમનાં વચનામૃત સાંભળવાનું વિચારે હતા. ઈસ્વીસન ૧૮૯૮માં કુમારી નિવેદિતાને પહેલી જ એને ભારે આકર્ષણ. સ્વામીશ્રી વિવેકાનંદ છેડા સમય લંડનના વાર કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરને મળવાને પ્રસંગ સાંપડયા. વૈભવશાળી વેસ્ટ એન્ડ” “લામાં શ્રીમતી ઇઝાબેલ મગસનને એમણે પિતાની પુત્રીનું શિક્ષણ કાર્ય શ્રી નિવેદિતાને સાપ્યું ત્યાં ઉતરેલા. માગરેટ નેબેલે સ્વામી વિવેકાનંદનાં ત્યાં પ્રથમ અંગ્રેજ કન્યા પેઠે એને શિક્ષણ આપવું એવી સૂચના કરી. પરંતુ દર્શન કર્યા. દર્શન થતાં જ એવી આંતર શ્રેરણા થઈ કે એમની શિષ્ય ને બાળકોને પિતાના રાષ્ટ્રના જ આદર્શો પ્રમાણે મહત્વાકાંક્ષા ધરાવતા ભકત બની ગઈ. શીખવવું જોઈએ એવું નિવેદિતાનું દઢ મન્તવ્ય હતું. એમણે કવિવરની સૂચના વધાવવા ઈન્કાર કર્યો. કવિવરે એમના દૃષ્ટિ ઈસ્વીસન ૧૮૯૨ની સાલ જાન્યુઆરીની અઠ્ઠાવીસમી તારીખે બિન્દુને આદર કર્યો. કુમારી નિવેદિતાથી એ એટલા તો પ્રભાવિત માર્ગરેટ નોબલ ભારત આવ્યાં. કલકત્તા ઉતર્યા. બે મહિનાના પ્રયા કે પોતાના વિચાર પ્રમાણે સામાન્ય ભારતમાં વસવાટ પછી પચ્ચીસમી તારીખે એમણે દીક્ષા લીધી, પિતાનું આખું ઘર ફાજલ પાડયું. પરંતુ કુમારી નિવેદિતા એ શ્રી રામકૃષ્ણ પરમહંસ ને સ્વામીશ્રી વિવેકાનંદને ચરણે એણે તો કયારનું ય એક કાર્ય સ્વીકારી લીધું હતું એટલે કવિવરની જીવન સમર્પિત કરી દીધુ' એટલે એનું નામ નિવેદિતા રાખવામાં દરખાસ્તને એ સ્વીકાર કરી શક્યાં નહિ. આવ્યું. ભારતની મહિલાઓની પરિસ્થિતિ સુધરે નહિ. ભારતની ઇસ્વીસન ૧૮૯૮ના નવેમ્બરની બારમી તારીખ દીપોત્સવીને મહિલાઓ પુરૂષ સમોવડી : સહ કમિણી : સહધર્મચારિણી બને એ દિવસ હતો. નિવેદિતાએ પિતાની કન્યાશાળાને પ્રારંભ કર્યો. નહિ, ત્યાં સુધી ભારતની પ્રગતિ અશક્ય છે, ભારત કદી મહારાજ થોડીક માંદલી છોકરીઓ મળી. મકાન ભાડે રાખ્યું ઉત્તર કલકત્તામાં પ્રાપ્ત કરી શકે એમ નથી, એમ સ્વામી શ્રી વિવેકાનંદ અચૂક બાગ બઝાર લામાં બોઝપારો ગલીમાં એક મકાન મળી ગયું. માનતા. ભારતના પુનરૂત્થાન માટે મહિલાછંદની જાગૃતિ ને પ્રગતિ શરૂઆત સાદી ને નાની હતી. અંતરાયે ઘણું ને મોટા હતા. વિવેકાનંદને મન ભારતના નવચેતનની પૂર્વ શરત હતી. બંગાળી નાણાંની મોટી જરૂર હતી. કુમારી નિવેદિતા પાસે ફકત આઠ કવિવરે પણ આજ સત્ય ઉપર ભાર મૂકે છે ભારતની રૂપિયા હતા. એ પણ કાશ્મીરના મહારાજાએ દાન આપેલા. મહિલાઓ જાગશે નહિ ત્યાં સુધી ભારત જાગવાનું નથી. સ્વામી વિદ્યાર્થીનીઓ મેળવવી એ કપરું કામ હતુ. હિન્દુ રૂઢિચુસ્તતા શ્રી વિવેકાનંદ એમની લાક્ષણિક રીતે કહેતા “પંખી કદાપિ આ પ્રયાસ પર રોષના અંગારા વરસાવી રહી હતી. વાલીઓને એક પાંખે ઉડી શકે નહિ.' તેથી જ એમણે મહિલાઓને સહકાર બીલકુલ મળ નહિ. બાળલગ્નની પ્રયાથી નાની વયમાં નવજીવન અર્પવા અથાગ પ્રયત્નો કર્યા. ભારતની જ કન્યા શાળામાંથી અભ્યાસ છોડી દેતી. પરંતુ કુમારી મહિલાઓને કેળવણી આપવી એ વાતને એમણે પોતાના જીવન કાર્ય નિવેદિતા મકકમતાથી પોતાના ધ્યેયને વળગી રહ્યાં. માર્ગમાં જેટલું મહત્વ આપ્યું. આવતા સઘળા અંતરા દૂર કર્યા. આજે નિવેદિતા કન્યાશાળા ભારતની શ્રેષ્ઠ સંસ્થા બની રહી છે. ખાસ કરીને તો આ જવાબદારી ઉઠાવી લેવાન સ્વામી શ્રી વિવેકાનંદે કુમારી નેબલને ભારત આવવા આગ્રહ કર્યો ભારતમાં આ કાર્ય ઉપાડી લે એવી ત્યારે કે સન્નારી એમની નજરે પડી નિવેદિતાની કન્યાશાળા પ્રથમથીજ એક અનોખી સંસ્થા નહાતી. ગહન પ્રેરણાથી એમની પસંદગી કુમારી માર્ગરેટ ઉપર હતી. પિતે ભારતીય છે. ભારતવર્ષની પુત્રીઓ છે એ વાત ઉતરી. ભારતના કાર્યમાં તમારું મહાન ભાવિ પડેલું છે એ વાતની શ્રી નિવેદિતા પિતાની વિદ્યાર્થીનીઓને સચોટ રીતે ઠસાવતાં. હવે મને ખાતરી થઈ ગઈ છે. સ્વામી વિવેકાનંદે કુમારી માગરેટને ઇસવીસન ૧૯૦૫માં બંગાળાના ભાગલા પડ્યા. સ્વદેશી આંદોલન લખ્યું ” ભારતવાસીઓ માટે સેવાકાર્ય માટે કોઈ ની પણ જરૂર ઉપાડવામાં આવ્યું ત્યારે કલકત્તામાં આચાર્ય પ્રફુલ્લચંદ્ર માર્ગ પર હોય તો તે એક મહિલાની-સિંહણની હતી-પુરુષની જરૂર નહોતી’. આવેલી બ્રહ્મો કન્યાશાળામાં કુમારી નિવેદિતા હમેશાં પિતાની વિદ્યાર્થીનીઓને લઈ જતાં. એ શાળાની બાજુના બગીચામાં રાષ્ટ્ર ભારતમાં સ્ત્રી કેળવણી માટે સ્વામી : વિવેકાનંદ મહિલાઓનું એક છંદ ઉભું કરવા માગતા હતા એ સાફ વાત હતી. એ વેદ જ ભકતનાં પ્રવચન થતાં. એ બધામાં હાજર રહેતાં ઇસ્વીસન ૧૯૦૬ મહિલાઓના પ્રશ્નોની કાર્યવાહી સંભાળે એ મહિલાદે આ સેવા કાર્યમાં માં કલકત્તામાં રાય મહાસભાનું અધિવેશન મળ્યું. ત્યારે એક જીવન છાવર કરી દેવાનું. નિશ્ચત કામ સિવાય એમનું કોઈ ઘર રવદેશી પ્રદર્શન યોજવામાં આવ્યું. શ્રી નિવેદિતાએ પિતાની વિદ્યાનહિ. ધમ સિવાય એમને કોઈ બંધન નહિ. ગુરુ, જનતાને માતૃ થીનીઓએ બનાવેલા હાથ કારીગરીના નમૂનાઓ એમાં મોકલી ભૂમિ સિવાય કોઈ પણ પ્રેમ નહિ.” આપ્યા. સરકારે જ્યારે ‘વંદેમાતરમ્' ગાવા ઉપર પ્રતિબંધ મૂક્યો ત્યારે નિવેદિતા એ એને પિતાની શાળાના નિત્ય કાર્યક્રમમાં દાખલ ભારતીય મહિલાઓના પુનર્ધડતર માટે કેળવણી પહેલી કર્યું. એમણે શાળામાં કાંતવમાં શરૂ કર્યો. મહાત્મા ગાંધીજીના આવશ્યક વસ્તુ હતી. ગુરુએ સેપેલું એ કાર્ય નિવેદિતાએ પૂરી ચરખાની વાત તે વર્ષો પછી આવી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy