SearchBrowseAboutContactDonate
Page Preview
Page 985
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ્ર'ચ એપ એકદમ વધી ગયો. એક દિવસ સપને પકડી રમવા લાગ્યા. એકવાર એના સુવર્ણા કારાથી લાભા એક આર એને ઉપાડી ગયા. શોધાશેાધ ચાલી. પેલા ચારને હૃદયપટા થયા. વડીલેના આશ્રય વચ્ચે એ ના પાડો આવી ગયો. નિમાઈનું મુખારવિંદ સરસ મેવા તેજસ્વી હતું. એની હવેલીઓ તે પળનાં વિધેયા કુગ માં હતાં. એ દોડતા ભારે ચરામાંથી જાજે. રક્ત ટપકતુ પાકા બિમ્બ જેવા એના અધર ગુલાબી હતા. સૌનાં નયનમાાં હતાં. પદ્મની પાંખડીઓમાંથી જાવું અમૃત ઝરતું, તેને રમાડનાર રોમાંચ અનુભવતું સૌના લાડકવાયો માં હાથમાં ને હાથમાં જ રાખે. એ નિકાવા થતા ત્યારે તેના દેહમાંથી કૌમુદી નીતરતી. ખંડમાં તેજ વધવાનાં. એ ચાલતા ત્યારે ઝાંઝરના ઝમકદાર કણ પથે પડતા. એના પિતા જગમાય એને બાલગોપાલ' માનતા. ડાંગ મક્ત બની ઘૂમતા માતા આંસુ સારે ત્યારે પાછા વળે ને ગાજ વીંટળાઈ અને રીઝી લે. એનું નૃત્ય ગજખ હતું. એ નાચતા મિત્રને નચાવતો. મધ્યે કો ડી રાસ પશુ લેવરાવતા, નિમા) પાંચ વનો ધર્યો છતાં શાળામાં તે નહિં. ઍના પિતા ખૂબ અકળાતા. નિમાઇને પિતા ને મેાટાભાઇના ડર લગતા માતાને તો રાખ્યું માંડતા નહિ. માતા કમકાંડી હતી. શુદ્ આચારને આગ્રહ રાખતી. નિમાઈ એને ચીઢવતા. આહ્યાચાર એક ક્રમ છે. કોટી વયે તુ એ કહેતા. કોઈવાર ચમારને અડી એસતા. કુરકુરીયું ઘરમાં લાવતા. માતાના ધૈયનીકસેટી એ ચઢાવતા. નર્દેપમાં એક યુવાન વિજ્ઞાન હતા. એનુ નામ મુરારી ગુપ્ત એને ધોળવિરોનો કામ કર્યાં હતા. પોતે જ વિશ્વર સ્વરૂપ છે એવુ ગુમાન રાખતા. એકવાર નિમાઇ એની સમક્ષ ઉપસ્થિત ચયા. ‘મુરારિ ! મિથ્યાવાદ બંધ કર. શ્રીકૃષ્ણે ભકિતમાં લીન થા'. એમ કહી અલેપ થઈ ગયા. મુરારિને લાગ્યું કે સ્વય ખાલગાપાલ એને આદેશ દઈ ગયા. જગન્નાથ મિશ્રને ઘેર જઈ નિમાને ચરણે પડયા. ૧૦૦૭ પછી નિંગાઈ એ ભાલીડા ઢાડી દીધા. અભ્યાસમાં ધ્યાન પરાવ્યું. પણ એક દિવસે તેનું પત્તુ દેવતાની પાનબીડી ખાધીનેમુવ થઈ ગયા. ‘ એને જાણે વિશ્વરૂપ ઉપાડી ગયો. ' સ ંન્યસ્ત લેવા આવ કર્યો. નાની વર્ષનું બયાન કાર્ય એ રી આવ્યો. મને માતા પિતાની સેવા પણ કરવાની હતી ને ! એના માતાપિતા ચમકી ઉઠયાં, એને અભ્યાસ અેડાવી દીધા. · જ્ઞાન ચક્ષુ ખુલે તેા પંચાત થાયને ! પણ નિમાના તાકાન વધી ગયાં. ી પાડ અને અભ્યાસમાં ખેડવામાં આવ્યો ને એવું ખાશ્રય જનક પ્રતિ . Jain Education International નવવધુ થય.એટલે નિપ્રાને કોપવિત કરાર કરાવવામાં આ એના પિતા બત્રા બળતા હતા. ત્યાં એ કરી માઁવસ થઈ ગયો. એને ત એક તેજ વર્તુલ ચાઈ ગયું, કોઇ પાન ખાવા આપે તે એને મૂર્છા આવે એવુ થતું. એના વિકાકા એની બુદ્ધિ પ્રભાનાં વરૢ કરતાં, જગન્નાથ ખુશ થતાં. ત્યાં તેમને તાવ આવ્યા. નિમાઈને પ્રભુના હાથમાં મુકી એમન્ને વિદાય લીંધી. સચિન તે બાકનું કાણું જ વપુ એભર્યુ નિમને ચારિત્ર વિજ્ઞાન પતિ ગાદાસ પાસે મુકો. માં કમલકાન્ત, કૃષ્ણાનંદ ને મુરારિ ગુપ્ત જેવા પીઢ વિદ્યાર્થીએ વચ્ચે પણ એ આગળ તરી ભાગ્યે. આ બાષ્પવર્ષમાં નિમાઇએ સંસ્કૃત વ્યાકરણ પર એક ટીકાગ્રંથ લખ્યો. નવિદેપમાં પણ એને સારે। આવકાર મળ્યો. પછી નિમાઇએ ન્યાયના અભ્યાસમાં દિલ પરાણુ વાસુદેવ સાવભૌમ નિમાઈના ગુરૂ હતા. એક શિષ્ય રધુનાથે પણ પર ગ્રંથ લખ્યો હતેા. નિમાઇના ગ્રંથ અને ટર્પી જશે એવા રઘુને ય લાગ્યો. એકવાર સરિતા દિનારે બન્ને ફરવા ગયા હતા. રઘુએ પોતાની મઢવામા પ્રગટ કરી. બા ! જેમાં શુ !' કહી નિમાઇએ પોતાના ત્રૈધ સરીતા પ્રવાહમાં ફેંકી દીધા. મિત્રને સાન્ત્ર આપ્યુ. ન્યાય સાળ વર્ષની વયે નિમાઈએ પેાતાની સ્વતંત્ર પાઠશાળા શરૂ કરી. નદીઆમાં એ સૌથી નાના પ્રાધ્યાપક હતા. એની ખ્યાતિ ચાર પ્રસરી ગઈ. દૂર દૂરથી એની પાઠશાળામાં વિદ્યાથી એ લાગ્યા એવામાં નિમાએ કરી સાથે મ કર્યાં. વલ્લભ આચાયનીએ પુત્રી. પ્રસંશકા સાથે એના વિરધીએ પણ ઉભા થયા પરન્તુ નિમાઈકાઈની પરવા કરતેા નહિ. પોતાને ભાગે જ પ્રગતિ મે જતા નિંભારના કૈરાભાઈ વિષષ મેળ વયના આયકને દિભરાવા શાળી યુવાન. નદીઆના લેાકેાની આંખે ચઢેલા. એ સાન્તિપુરના આચાય અંતના સંપર્કમાં આવ્યા એમનું ગંભીર માનસ મુક્તિમાર્ગે જતુ નિશાને વિશ્વક્ષ વચ્ચે ધન જગન્નાથ વિશ્વરૂપને પરણાવવા વિચાર કરે પરન્તુ વિશ્વરૂપને સાંસારિક જીવન પ્રતિ ખીન્નકુલ ગ્યાલ નહિં. વિશ્વપને પિતરાઈ સાઈ કાનાપે છૂપી રીતે પણ કાઝયા નિધ લીધા. એક રાત્રે મહત્યાગ કર્યાં. એક હાથમાં ગીતા રાખી બીજેહાથે નદી પાર કરી. અનેક કઠિનાઈ એ પૈકી વિશ્વને પુરી પંચમાં સભ્યતન દીક્ષા લીધી. માતા પિતાએ એની પ્રતિજ્ઞા પાલન માટે પ્રાðના કરી. નિમાઈ ના નાતે માંભા મવા થઈ ગયા. ત્યારે એવા વર્ષના હતા. બે વ પછી વિશ્વરૂપ શિયળ વચ્ચેથી અગમ્ય રીતે અદૃશ્ય થઇ ગયા. એક વૈષ્ણવ પ્રાધ્યાપક મુદ એનાથી તડ રતા. નિમાઈ સામે ચાલીને તેની પાસે ગયા. એને પા. એના પિતાના મિત્ર શ્રિવાસ પાક્કા વૈષ્ણવ હતા. નિમાઈ એમની પાસે પહોંચ્યા, એમનું નિધને વૈષ્ણવ ધમ અંગીકાર કરા આમદ કર્યાં. પરંતુ નિમાઇ તા પોતાના માર્ગેજ મસ્ત રહ્યો. ત્યાં નિમા કશ્વિપુરીના સમાગમમાં આવ્યા શ્વસુરી પ્રય શાળા ક્ય હતા. તેને પરસ્પર આકાબુ થયુ. ઈશ્વરપુરી * રાધા કૃષ્ણ' ઉપર ગ્રંથ લખતા હતા. એમણે નિમાઈની સહાય માગી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy