SearchBrowseAboutContactDonate
Page Preview
Page 968
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯o ભારતીય અસ્મિતા દેવાલય ઉભું થયું. સોમનાથ : “ અમરમંદિર ' એક અઠવાડિયામાં ભવનના મદ્રાસ કેન્દ્રનું ઉદ્દઘાટન કર્યું. શ્રી મુન્શી દંપતીએ પશ્ચિમ જર્મન જ તે યાર કરી સંસ્કૃત વિશ્વ પરિષદની સ્થાપના કરી. આણંદ નીમાં જર્મન નિરાત્રિત છાવણીની મુલાકાત લઈ પ્રેમ સંદેશ પાઠવ્યા. કૃષિવિદ્યાલયના પ્રમુખ ચૂંટાયા. અમદાવાદમાં શ્રી ગુર્જર ગ્રંથરન લિંકનની ભૂમિ ન્યુયોર્ક માં આધ્યાત્મિક વારસો આવકારા યુગમાં કાર્યાલયે મુ-શી પછી પૂર્તિ મહોત્સવ ઉજવ્યો' “વાહ રે મેં વાહ' ઉતારવા હાકલ કરી. છનીયાની વિવબંધુ પરિષદમાં અમેરિકાના પ્રગટ થયું. ભારતીય એલચી શ્રી ગગનવિહારી મહેતા સાથે મનુષ્યના બંધુ ભાવને બિરદાવ્યો ઈસ્વીસન ૧૯૫૨. શ્રી મુન્શી ઉત્તરપ્રદેશના રાજ્યપાલ નીમાયા રાજ્યપાલની એરણમાંથી તણખા ઝરવા માંડયા. ઉત્તરપ્રદેશનાં પાંચ ઈસ્વીસન ૧૯૬૧ જુલાઈની બાવીસમીએ ડાકોરમાં ‘ભવન્સ વિશ્વ વિદ્યાલયોના એ કુલપતિ લેખા. કેળવણી વિષયક અનેક વિનયન વિજ્ઞાન વિદ્યાલયો' ને પા થૈ મુનશીએ નાખે. સુધારક યોજનાઓમાં શ્રી મુનશીએ દીર્ધદષ્ટિ ને અનુભવી નિર્ણય પ્રત્યેક દિવસે સલામતી જાળવી રાખવી જોઈએ ' સપ્ટેમ્બરની શક્તિ દાખવી, આગ્રા, અલ્હાબાદ, લખનઉ, ગોરખપુર, રૂરકી ને સત્તરમીએ અંધેરી મુંબઈમાં ‘ભવન્સ સરદાર પટેલ કોલેજ ઓફ બનારસ સંસ્કૃત વિશ્વ વિદ્યાલયના કુલપતિ પદેથી શ્રી મુનશીએ એ જીનિયરીંગ ” ને મુંબઈના વડાપ્રધાન શ્રી યશવંતરાવ ચૌહાણના ઉત્તરપ્રદેશના વિશ્વ વિદ્યાલના શ્રેષ્ઠ વિદ્યાર્થી ઓની એક ઉપ- હરતે પાયો નંખાય. ડીસેમ્બરની દશમી તારીખે પૂના યુનિવર્સિટીના કુલપતિ શિબિર છે. ભારતીય બંધારણ ઘડવામાં ને ભારતના દેશી ઉપકુલપતિ શ્રી. ડી. વી. પિતદારે ભવનના પંદરમાં પદવીદાન રાજાઓના વિલીનીકરણમાં શ્રી મુન્શીએ અજબ દાતા દર્શાવી બંધા- સમારંભ પ્રસંગે દીક્ષાન્ત પ્રવચન કર્યું. એજ મહિનામાં સરદાર રણ ઘડવામાં એમની અદિતીય કુશળતા ચમકી ઉઠી. તારીખ ૩૧ પાની કરે ‘ ભારતીય ઇતિહાસ ' પર વ્યાખ્યાન આપ્યાં. માર્ચ ૧રના રોજ રાષ્ટ્રપતિ બાબુ શ્રી રાજેન્દ્રપ્રસાદે ભવનના ઈસ્વીસન ૧૯૬૨. વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ઓગસ્ટની ‘દિલ્હીગૃહને પાયો નાખે. આણંદમાં કૃષિ વિદ્યાલયમાં શ્રી ઓગણીસમી તારીખે મુંબઈ આવ્યા. “ આદર્શના તણખા ઝરતી સી. ડી. દેશમુખના અતિયિ વિશેષ પદે અધ્યક્ષ સ્થાનેથી પ્રવચન દષ્ટિએ ' એમણે અંધેરીની સરદાર વલ્લભભાઈ પટેલ કોલેજ ઓફ કરતાં શ્રી મુનશીએ કહ્યું, ખેતી છાપેલા ગ્રંથે દારા નહિ શીખાય એન્જિનિયરીંગનું ઉદ્ઘાટન કર્યું. ડીસેમ્બરની વીસમી તારીખે ભારતના ધરણીમાં આલેખાયેલી નૈસર્ગિક ભાષા ઉકેલવી પડશે ત્યારે જ તવત્તાની રાષ્ટ્રપતિ ડોકટર રાધાકૃષ્ણને ભવન્સના રીપ્ય મહોત્સવનું ખેતીવાડી રિશફાણ છવંત કલા બનશે.” ઉદ્દઘાટન કર્યું. ડીસેમ્બર ની ત્રેવીસમી તારીખે કેન્દ્રીય નાણાં મંત્રી ઈસવીસન ૧૯૫૪માં તિરુપતિમાં શ્રી મુન્શીએ સંસ્કૃત વિશ્વ શ્રી મોરારજી દેસાઈએ ભવન્સના સોળમાં પદવીદાન સમારંભમાં પરિષદનું અધિવેશન મેળવ્યું. નડિયાદમાં ગુજરાતી સાહિત્ય દીક્ષાનું દીક્ષાન્ત પ્રવચન કર્યું. ડીસેમ્બરની વીસમીએ ડોકટર રાધાકૃષ્ણને પરિષદના અધ્યક્ષસ્થાને વિરાજ્યા. વડોદરામાં ‘ભવન્સ શ્રી વલ્લભ રામ મક્તા પબ્લીક સ્કૂલ ' નું શિલા રોપણ કર્યું. ડીસેમ્બરની ઓગણીસમી તારીખે ભવન્સ ગોઠવેલા ઈસ્વીસન ૧૯૫૫માં ભારત ભરમાં, ‘વનમહેસવ’ ઉજવાય પરિસંવાદમાં વેલેરિયન કાડનલ ગ્રેશિયસે ભાગ લિધે એજ મહિને એવો પ્રસ્તાવ મૂક્યો. ‘આ નાનકડો અંકુર એક દિવસ વિરાટ નામ શ્રી ચક્રવર્તી રાજગા લાલાચારીએ ભારતીય સંસ્કૃતિ પર વટવૃક્ષ બનશે. ૧૫૦ ફુટ પહોળુને ત્રણ ફુટ ઊંચું ચાર હજાર વ્યાખ્યાન આપ્યાં. સ્વામી શ્રી રંગનાયાનંદે “ભગવતગીતા” ઉપર વર્ષ જીવશે. એની ભવ્યતા માણવા રાજાબાઈ ટાવર કે કુતુબ પ્રવચન કર્યું. ઈસ્વીસન ૧૯૬૩ ના નવેમ્બરની આઠમી તારીખે મિનાર પર ચઢવું પડશે. માનવી માટીમાં મળી જશે. યોજનાઓના ઉપરાષ્ટ્રપતિ ડોકટર 'ઝાકીર હુસેને ભવન્સની મુલાકાત લીધી, ને પરપોટા ઉડી જશે છતાં આ વૃક્ષ ટકશે હિમાલય, ત્રિશૂલને તેનાં પ્રકાશનું નિરીક્ષણ કર્યું. ‘એક રૂપિયા માળા શ્રેણી' ને નંદાદેવીના સમીર વહાવશે.” આરંભ કર્યો. ત્યારે વિદાન વિદ્વાનનું અને.ખું મધુર મિલન યોજાયું હવે શ્રી મુન્શીને સુખી પૃહ નિર્માણ થયું હોય એમ લાગ્યું. મહારાષ્ટ્રના રાજયપાલ શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિતે મુનશીદંપતી હવે દુનિયામાં વધુ મેહક લાગે છે. રકત દામાંચ માટે સંદરીઓની સાથે એ ગીતની રસેલહાણું માણી. શ્રી મુનશી હાર્મોનિયમ હવે જરૂર નથી. કોઈ અનોખું જ સૌદય પ્રાપ્ત થયું છે. હવે વગાડી જાણતા. તબલાં પર પણું હાય અજમાવતા. જગતની ચંચળ વિનમ્ર રોમાંચક ભાવનાઓને બદલે મીઠું મૃદુલ ઈસવીસન ૯૬ ૩ ના ડીસેમ્બરની વીસમી તારીખે ડોકટર ગજેન્દ્ર સંગીત રેલાઈ રહ્યું છે.' ગડકરે ભવન્સનું વસમુ દીક્ષાનું પ્રવચન આપ્યું. ઈસ્વીસન ૧૯૬૩ માં કેન્દ્રીય ખોરાકને ખેતીવાડી મંત્રી શ્રી પાટીલે ચોપાટીવિદ્યાભગ્નના જોડિયા ઈસ્વીસન ૧૯૫૭ના ફેબ્રુઆરીની દસમી તારીખે પાટીભવન મકાનને રિલારોપણ વિધિ કર્યો. શ્રીમતી લીલાવતીએ એજીનિયરીંગ વિદ્યાલયનું શ્રી ગિરધારીલાલ મહેતાએ ઉઘાટન પૂજા કરી. એની સોળમી કોલેજ હેરિટેલ્સને પાયે નાખે. ઇસ્વીસન ૧૯૬૪ના ડીસેમ્બરમાં તારીખે ન્યુ દિલ્હીમાં શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારીના “નારાયણનું ડોકટર કરણસિંહે “આજની પેઢી’ પર વ્યાખ્યાન આપ્યું. ઇસ્વીસન પંડિત જવાહરલાલ નહેરૂએ પ્રકાશન કર્યું. ઈસ્વીસન ૧૯૫૮ના ૧૯૬૫ના જાન્યુઆરીની ત્રેવીસમી તારીખે પ્રધાનમંત્રી શ્રી નવેમ્બરની નવમી તારીખે મદ્રાસના રાજ્યપાલ શ્રી વિષ્ણુરામ મેઢીએ લાલબહાદુર શાસ્ત્રીએ ભવસના ભાઇસાર કેન્દ્રનું શિલારોપણ વિધિ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy