SearchBrowseAboutContactDonate
Page Preview
Page 967
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ્રંથ ૯૮૯ એમને અધર દય પર હતું. એમણે તરીને શ્રી કનીયાલાલને જીવન ઈસ્વીસન ૧૯૪૦ બીજા પુત્ર ગિરીશને યજ્ઞોપવિત આપી. દાન દીધું. ઈસ્વીસન ૧૯૨૨માં શ્રી લીલાવતી મુને સંસમાં યજ્ઞોપવીત એટલે સત્યને વિદ્યાના ચરણે જીવન સમર્પવાની દીક્ષા. આવ્યાં ભવભવના સાથી તરીકે એક બીજાને પીછાન્યાં. અવિભક્ત ઈસ્વીસન ૧૯૪૧. શ્રી કનૈયાલાલ માંહ્યલો જાગે. ભારતીય રાષ્ટ્રીય આભા બની રહ્યાં. વસિષ્ઠ અધતી જેમ. મહાસભામાંથી રાજીનામું આપ્યું. સ્વમાનભંગની ભીતિ લાગી. મનમાં ચોરી રાખી ગાંધીજીને અનુસરવાને દંભ કરે ઈસવીસન ૧૯૨૪ શ્રી કનૈયાલાલ મુન્શીએ સમાજસેવામાં ઝંપ એમાં એમને પ્રભુભક્તિના અધિકારનો વાસ થતો દેખાય. “અખંડ લાવ્યું. શ્રી હરકિશનદાસ નરોત્તમદાસ હરિપટલ સમિતિના અધ્યક્ષ હિન્દુસ્તાન” આંદોલનને આરંભ ય. ત્યાગી કરતાં ગી ઉચ્ચત્તર ચુંટાયા. પંચગની હિન્દુ કેળવણી મંડળના પ્રમુખ બન્યા હોમરૂમ કક્ષાએ વિરાજે છે” અમૃતસરના સુવર્ણ મંદિરમાં એમણે “અખંડ લીગમાં પણ જોડાયા. ભારત” ને નાર જગાવ્યું. ઈસ્વીસન ૧૯૨૫માં મુંબઈમાં સાહિત્ય સંસદ ” સ્થાપી. ઇસ્વીસન ૧૯૪૬. શ્રી ગોરધનદાસ સેનાવાલા. ને ચરદાસ ગુજરાતીનું અનોખું માસિક ‘ગુજરાત ” શરુ કર્યું. સાહિત્યજગત માં નવા સિતારાનો ઉદય થયો. મેઘજીએ ભવન્સ મેઘજી મથુરદાસ વિનયન વિદ્યાલય ને શ્રી નારણ દાસ મનોરદાસ વિજ્ઞાન વિદ્યાલયની વાતુવિધિ કરી. ઈસ્વીસન ઈસ્વીસન ૧૯૨૬ની સાલમાં શ્રી કનૈયાલાલ મુનશી પહેલીજવાર ૧૯૪૬ ના જૂનની વીસમી તારીખે સરદાર વલ્લભભાઇ પટેલે અંધેરી મુંબઈ યુનિવર્સિટી સેનેટમાં ચૂંટાઈ આવ્યા. મુંબઈ યુનિવર્સિટીના વિધાલયોને આરંભ કર્યો. આણંદ કૃષિ વિદ્યાલય ની પણું શ્રી સ્નાતકોના પ્રતિનિધિ તરીકે એ પસંદગી પામ્યા હતા. ઇવીસન મુનીએ મુલાકાત લીધી. ભોતિક કલ્યાણ પ્રતિ દષ્ટિ રાખવામાં ૧૯૨૬-૨૭ના યુનિવર્સિટી એકટના ઘડતરમાં લેકશાહી તત્વ દાખલ અધ્યામિકતા નથી. એમાં ભૌતિક કલ્યાણ કરતાં કાંઈક વધુ છે ? કયું. કેમવાદી પ્રતિનિધિત્વ નિમૂળ કય પતી નનિતાલ માં ડીસેમ્બર નવમીએ બંધારણું સભા રચાઈ. હસ્યાં-રમ્યાં દોડધાં. પડયાં. ફુલબાઈ ઉભાં થયાં. દર પ્રભાતે નવો ઉલાસ માણ્યો. ઈસ્વીસન ૧૯૪૭. સ્વાતંત્ર્ય પ્રાપ્તિનું વ. પાટી પરના ભારતીય વિદ્યાભવનના મધ્યસ્થ કેન્દ્રનું ખાત મુક્ત કર્યું. અખલિ ઈસ્વીસન ૧૯૨૮. ખેડૂતના પ્રશ્નોમાં શ્રી કનૈયાલાલ પ્રબળ ભારત હિન્દી સાહિત્ય પરિષદ ઉદયપુરમાં મળી. તેના શ્રી કનૈયાલાલ સમંથક નીવડયા. બારડોલી સત્યાગ્રહમાં સરદાર પટેલની પડખે રહી મુનશી અધ્યક્ષ ચૂંટાયા. મહાત્મા ગાંધીજીને જુના સાગર કિનારે મળ્યા. મુન્શી દંપતીએ મહા વનો ફાળો આપો. ઈસ્વીસન ૧૯૩૦ ના ‘ હૈદ્રાબાદમાં ભારત સરકારના એજન્ટ જનરલ' નીમાયા. “આ નોકરી સ્વાતંત્ર્યસંગ્રામમાં શ્રીમતી લીલાવતી શ્રી કને યાલાલ મુનશીના નથી, ધમ છે.’ ગાંધીજીએ કહ્યું, ‘તમે નિષ્ફળ નહિ જાઓ” શ્રી મુન્શીએ સહધમ ચારિણી બની રહ્યાં. જેલવાસ સ્વીકાર્યું. નાસિક જેલમાં ભારતના એ પોલીસ એકશન’ માં વિશ્વાસ પ્રેરવામાં મહતવને ફાળે શ્રી કનૈયાલાલે જીવનની જરૂરીઆતે ઓછી કરવા માંડી. આ. હૈદ્રાબાદની ૨ યતમાં સલામતીની ભાવના પ્રગટાવી. હેદ્રાબાદ વસ્તુ વિના ચલા તાં શીખ્યા. પૈસા હોય કે ન હોય. મીશન સફલ થયું. ઈસ્વીસન ૧૯૪૯ના ઓગસ્ટની આડમી તારીખે આધ્યાત્મિક પંથે પળતાં શ્રી મુનશીને આનંદજ આવ્યો છે. શ્રી શ્રી ચક્રવતિ રાજગોપાલાચારીએ મુંબઈના ભારતીય વિદ્યા ભવનનું કનૈયાલાલે અસહકારનું રાજકારણ પણ ચકાસ્યું. મુંબઈના જૂહુ ઉદ્દઘાટન કર્યું. કિનારે ગાંધીજી બિરલાને અન્યતા સંસર્ગમાં આવ્યા. - ઈસ્વીસન ૧૯૫૦માં શ્રી મુનશી કેન્દ્રિય પ્રધાન મંડળમાં ખોરાક ઈસ્વીસન ૧૯૩૪ રાષ્ટ્રીય સેવામાં પ્રવેશ કર્યો. શ્રી કનૈયાલાલ ને ખેતીવાડી ખાતાના પ્રધાન નીમાયા. મુંબઈ ધારાસભાના પણ રાષ્ટ્રીય મહાસભાના પાલં પેન્ટરી બોર્ડના મંત્રી બન્યા રા ટ્રના સંત્રી ચુંટાયા. મહત્વના પ્રશ્નોમાં વિગતોની ગજબ પકડ ને ચમતકારી કલ્યાણ માટે ખેતીવાડીનું મહત્વને અજોડ અગત્ય પારખી. ઇસ્વીસન વહીવટી દક્ષતા દાખવી. ૧૯૩૭માં આણંદમાં શ્રી બંસીલાલ કૃષિ વિદ્યાલયની સ્થાપનામાં અગ્રભાગ ભજવ્યો. અર્વાચીન ખેતી, દુધ પેદાશોનું ઉત્પાદનને પશુ ઈવીસન ૧૯૫૫ શ્રી મુન્શીએ પરદેશગમન કર્યું. રાષ્ટ્રોના ઉછેર માટે નવા જ દાર ખેલ્યાં. વિધુસમૂહની રોમમાં મળેલી “ફ” પરિષદમાં ભારતીય પ્રતિનિધિ મંડળના શ્રી મુન્શી અગ્રણી હતા. વેટીકનની મુલાકાત લીધી. ઈસ્વીન ૧૯૩૭માં રા ીય મહાસભાના આ દેશી પ્રજાકીય નિષ્કલ, નિરાશા ને નિઃસવતા સામે સતત ઝઝૂ છું. છતાં પ્રધાન મંડળ રચાયાં. વડાપ્રધાન શ્રી ખેરના મુંબઈ પ્રધાનમંડળમાં જીવનને ઉલ્લાસ ખોયો નથી. સંસદની સરકારી કતારમાં શ્રી મુન્શીએ શ્રી કનૈયાલાલ મુન્શી ગૃહપ્રધાન થયા, મુંબઈમાં કોમી હુલ્લડને ગજબનાક ‘પાલમેન્ટરી અન” તરીકે સિદ્ધિ મેળવી. પ્રભાસ પાટચપળતાથી દાબી દીધું. ભારતીય વિદ્યાભવનની સ્થાપના થઈ. પ્રભુ ણના શ્રી સોમનાથ મંદિરને રાષ્ટ્રપતિ બાબુ રાજેન્દ્ર પ્રસાદના પ્રીત્યર્થે. ભવનની સેવા કરનાર પ્રભુના સેવક છે. અખંડ ભારત વરદ હસ્તે શિલારોપણ વિધિ કરી. “ગઝનીએ તોડયું; મુનશીએ ભવનને આદર્શ છે. શ્રી મુન્શીની શ્રીમતાને હાથમાં રાખવાની ઉભું કર્યું.' રાજેન્દ્રપ્રસાદે કહ્યું. એ પ્રાચીન મંદિરના સાતમા જીર્ણોદ્ધાર કલાની પ્રતીતિ થઈ નું કાર્ય હાથ ધર્યું. શમણું સાકાર થયું ભંગારમાંથી અમર Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy