SearchBrowseAboutContactDonate
Page Preview
Page 944
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય અમિતા નીલહરી સરકારે સારવાર આપી. દક્ષિણેશ્વર ગયા. ઈસ્વીસન ત્યારે સાલેમના શ્રેષ્ઠ વકીલ છે. વિજય રાઘવા ચારિયર યુવાન ૧૯૭૧ ફેબ્રુઆથીની છઠ્ઠી તારીખે ભારતના એ પનોતા પુત્ર રાજગોપાલાચારી બી.એ.બી એલ. થયા. સાલેમમાં વકીલાત શરુ આપણી વચ્ચેથી વિદાય લીધી. કરી છે. વિજયરાઘવાચારિયરે એમને પ્રથમ શીખ આપી વકીલે અસીલના અધિકાર જાળવવાના એટલું જ નહિં પણુ જનતાના ભારતના ચક્રવર્તી’ અધિકારો પણ જાળવવાનાં. આ શીખ રાજગોપાલાચારીને જીવન મંત્ર બની ગઈ ચક્રવર્તી એટલે મહારાજાધિરાજ: વિશ્વ સમ્રાટ. દક્ષિણ ભારતમાં સાલેમ જીલ્લામાં ‘ચક્રવતીના બિરુદથી ઓળખાતું વકીલાતના આરંભમાં કુટુંબને નિર્વાહ ૫ણું કરવાના હતા. એક કુટુંબ, હાસુર તાલુકામાં કટુર ગામ એમનું વતન. એ અસીલની સેવા કરવાની તમન્ના હતી. કુશળતા ને સહુદયતા પણ પ્રતિષ્ઠિત વંશવેલ “નલન ચક્રવતી' તરીકે ઓળખાતો ‘નલન' હતી. જીલ્લા ન્યાયાધીશ બનવાની હોંશ હતી મદ્રાસની વડી અદાએટલે “સારા” સપ્શન ભંડાર. ખૂબ જ ધર્માનિક. ચુસ્ત આચાર લતના ન્યાયમૂતિ તરીકે તો અંગ્રેજોને જ સ્થાન મળતું.. વિચાર. પોતાના વતુંલમાં જ લગ્ન સંબંધે બાંધે. પુરૂષ ભાલ પ્રદેશ પર જ્ઞાતિનું ચિહ્ન ધારણ કરે. વળાંક લેતી સફેદ આડી રાજાજીની વકીલાત પ્રોત્સાહક હતી. પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરતી લીટીને બરાબર વચ્ચેથી ભેદતી કુંકુમ રેખા એને ‘ચિમન’ કહે વકતૃત્વકલા દાખવવા પ્રતિ બહુ ધ્યાન નહોતું. પરંતુ ધંધાને એ એટલે ‘દિવ્યમાનવ” મસ્તકે જન્મથી આદર પૂર્વક સાચવેલી શિખા ગ ભીર ખ્યાલ ધરાવતા. એ કવાર એક કમનસિબ માણસ તેમની અને જ્ઞાતિ ચિહ્ન તિલક સિવાય કોઈ પુરૂષ ઘર બહાર ન નીકળે. પાસે આવ્યો. ‘હુ ગામડાની શાળાના શિક્ષક છું. કમની કઠણારોજ સ્નાન સંધ્યા નિયમિત કરે. ગાયત્રી મંત્ર જપે. કોટુરના આ ઇથી અકિંચન છું. ગામ પહોંચવા ગાડી ભાડાના પૈસા નથી.” ચક્રવતીએ જ્ઞાતિએ આયંગર, ‘યિર મન ને નમન' પણ કહે છે રાજાજી એ એને આવકાથી ઘેર લઈ આવ્યા, જમાડયે, બીજી બાજુ એની તમામ બાતમી મેળવી લીધી. એ બદમાસ હતો. એની આવા ધર્માનિક કુટુંબના એક વડવાએ ગામના એક અછૂતને વાતમાં લેશમાત્ર સત્ય નહોતું. રાજાએ એને પિલીસને સ્વાધીન સમાન ગણવાને ગંભીર અપરાધ કર્યો. ભયંકર પાપ થયું એમની કર્યો. અદાલતમાં એનો બચાવ કર્યો. એને થયેલા દંડની રકમ બ્રાહ્મણ જ્ઞાતિને રોપ ઉતર્યો. કુટુંબને બહિષ્કાર થયો. અવસાન પોતે ભરી. વધારે પૈસા આપી વતન ભેગો કર્યો. સમયે કોઈ સ્મશાન જવા ન આવ્યું. આ કટોકટીની પળે કહેવાય છે કે સ્વયંભૂ ભગવાન પડોશના બ્રાહ્માનાં સ્વરૂપ છેક ઈસવીસન ૧૯૦૬ની સાલમાં એમણે દલિત વર્ગોનો પક્ષ લઈ પધાર્યા. અંત્યેષ્ટિ ક્રિયા પતાવી. ત્યારથી એ કુટુંબ “નલન' લીધે. ત્યારે એ સાલેમ મ્યુનિસિપલ કાઉન્સિલના સભ્ય હતા. કહેવાયું. “ ગામને અકારું પણ પ્રભુને પ્યારું' “નલન ચક્રવતી’ | પછી એ અધ્યક્ષ બન્યા. સ્થાપિત હિતો વિરુદ્ધ જઈ એમણે મશહૂર થયા. જનતાના કલ્યાણ માટે અનેક જનાઓ પાર પાડી. ભારે વિરોધ છતાં એમણે દલિત વર્ગો માટે પાણીના નળની સગવડ આ કુટુંબને એક ખ્યાતનામ નબીરે ચક્રવતી આયંગર ગામના પૂરી પાડી. પછી તો સામાજીક કોયડા ઉકેલવામાં જ એમને પૂરી પાડી. પછી તા સામાજીક કાયડા ઉકેલ મુનસફ થયા. એ જમાનામાં મુનસફ એટલે ભારે પ્રતિષ્ઠાવાન પદવી સમય પસાર થવા લાગ્યો. દિવાની કે ફોજદારી વકીલ તરીકે ભલે ઈસ્વીસન ૧૮૭૮ ની સાલમાં આ મુનસકને એક પુત્ર રત્ન પ્રાપ્ત એ ઝળકયા. સર રસી, પી રામસ્વામી આયુર કે શ્રી દેસાઈ થયું. એનું નામ ચક્રવતી રાજગોપાલાચારી. આજે એ “રાના સ્વામી આયેર જેવા મરણ દૂર ન બન્યા. ન્યાયમૂર્તિ પવાનાં શમણું ના લાડકા નામે ઓળખાય છે. જ્ઞાતિ અમીધાન “ આયંગર” તો પણું સરી ગયાં પરનું એક સમાજ સુધારક તરીકે જનતાની એમના નામથી બાલપણુમાં જ છૂટું પડી ગયું છે. છતાં એ ‘શિખા' દષ્ટિમાં વસી ગયા. ઈનીસને ૧૯૧૪માં તિરુચિલા પહલીમાં મળેલી ને “તિલક' અદ્યાપી જાળવી રહ્યા છે. આજે માથે તો સફાચટ સમાજ સુધારા પરિષદના એ અધ્યક્ષ ચૂંટાયા. દક્ષિણ આફ્રિકાની દેખાય છે છતાં “ કદમી' ના એ ચાર વાળ. તે કરે છે જ ગાંધીજીની કામગીરીથી પ્રભાવિત થયા. શ્રીમતી એની બિસંટની ભાલ પ્રદેશ પર “ચૂર્ણમ' પણ શેભે છે જ. છતાં એ જીના ‘હામરૂલ ચળવળથી આકર્ષાયા. જમાનાના ને ધમધ પણું નથી. એમના જીવનમાં ભેજના હતી. જીવન જીવવાની એક એકકસ રાજગોપાલાચારીએ પ્રથમ હાસુર શાળામાં અભ્યાસ કર્યો પછી રીત હતી, ઈ વીસન ૧૯૧૮ સાલેમ મ્યુનિસિપાલિટીના અધ્યક્ષ બેંગલેરની સેન્ટ્રલ કોલેજમાં દાખલ થયા. અઢાર વર્ષ મદ્રાસ પદેથી રાજાજીએ રાજીનામું આપ્યું. વકીલાત કરવા મદ્રાસ આવ્યા પ્રેસીડન્સી કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા. એ જમાનામાં વકીલનાં ‘ હિના માલિક તંત્રી શ્રી કસ્તુરીરંગા આયંગરને. પ્રતાપ એ એમ ધંધાની ભારે પ્રતિષ્ઠા હતી. રાજકારણને કારકીદી તરીકે સ્વીકાર- ‘લેટ એકટને સખત રીતે વખોડી કાઢયે ને લોકમાન્યની નજરમાં વાનું તો શમણું ય નહોતું. રાજકીય વિચારણા પણ અગમ્ય હતી. વસી ગયા. ઈસ્વીસન ૧૯૧૯ સત્યાગ્રહને ઝડે ફરકાવી ગાંધીજી બ્રટીશના કાનૂની રાજમાં સુખ શાંતિ હતી ને એથી પ્રજાને મદ્રાસ આવ્યા. રાજાજી સાથે જ રહ્યા. શ્રી વરદરાજુલુના વિખ્યાત સંતોષ હતો. એમાં જ સો કેઈની મહત્વાકાંક્ષાએ પર્યાપ્ત થતી. રાજદારી મુકરદમામાં બચાવપક્ષે રહી રાજાજીએ દેશ ભક્તિની ઝલક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy