SearchBrowseAboutContactDonate
Page Preview
Page 921
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ્રંથ ૯૪૩ તંબુ કંબુ શંબુ કર કુંભ રૂ૫ છત્રપતિ કવિ હરિદાસ (બીજા) કવિ “હનુમાન” કહે શિખર સરોજ કે બીજ ભરેમોજ ભારે રોજ સુખદાય શ્યામ આ કવિ મૂળ કાઠિવાડના વતની પણ પછીથી તેઓએ યે તો ઉ૫માં અધિન સુંદરી સરેજ કે ગોકુલમાં રહી વૈષ્ણવ ધર્મ સ્વીકારેલ તેઓના રચેલ ઘેલ-પદ ઘણા મશહુર છે. આ કવિ કે છે કે તારે દુન્યવી શત્રુને મારવા તો તીર કવિ હમીર બચ્છી, તલવાર વિગેરે હથિર ઉપયોગી થશે પણ જમની ફોજ સામે જીત મેળવવા તે હચિઆર નકામાં નીવડશે પણ ત્યારે તારે આ કવિને જન્મ ચારણ જ્ઞાતિમાં થયો હતો. એટલું જાણવા કેવા હઆિર પકડવા પડશે તે આ છપ્પયમાંથી જાણી લેવું. મળ્યું છે. આ છે તેનું સરદાર લક્ષણ વર્ણન. છપય :- રામ નામ તલવાર કમર કિરતાર કટારી કવિત : શિવ સમરથ કો ટોપ જુરે જગદિશ વિહારી ગુની ગુન ગૈધે દેશ દેશકો ફિ એ હમે હઠ હિલે હરનામ બદન પર જુલ્મ જુટારી અછરકો તૈયો સ્વચ્છ કરતા બિચારી છે ધનુષ બાંધી સમ કમંકી ફેજ વિડારી. તીરકે ચો તરવે નીર હુકે તીવ્ર “હરિદાસ” નામ કે ચેતનર કૃષ્ણનામ બંદુક ભર વાજ ફિર વો શર શસ્ત્રન કો ધારી હે માર ડાર જમ ફેજિકુ હર હર યહ હચિઆર ઘર કહત “હમીર” સત્ય બાની પરમાની ઉર તાલ સ્વર ખ્યાલ તાકી શરતો અમારી છે કવિ હરદાન કેઉ સરદાર ધાર કરહી ઉદાર મોયે તાકે તકાલ મે રિઝાવે છે ત્યારી છે આ કવિને જન્મ ચારણ જ્ઞાતિમાં ય હતો ભાવનગર મહા રાજા કૃષ્ણકુમાર સિંહજી ના કવિ ચારણી ભાષાના જ્ઞાતા “શ્રેયસ” કવિ હરજીવન ના કર્તા આ કવિ કોને કેમાં આનંદ મળે છે તે આ નીચેના કવિતમાં ગાય છે. આ કવિ વિષે એટલી માહીતી મળી છે કે તેઓ પોરબંદરના વતની અને બ્રાહ્મણ હતાં આ છે તેનું ભાવિ પ્રબળતાનું વર્ણન. કવિતઃ- વનક ઘટાસે અતિ મયૂર કો આનંદ લેત કુંડલિઓ : કોકિલ અનંદ હોત અંબફલ આપતે અપની ભાવિ ભગવી સગર કૃષ્ણ રાવન મધુપ અનંદ હેત કુંજરસ મિલબેને દાતા કે અનંદ હોત ગુની દરસાયત ગાંધારી ગલી ભઈ સંત સુત કે કારના શકો અનંદ હોત અતિ રંગ અંગનમે સત સુત કે કારન ભૂખે મરી ભઈ દિવાની વિપ્રકો અનંદ હીત મોદક ખિલાય તે કહા ન માન્યા કાહુ અંબફલ ખાયા છાની કહે હરદાન સત્ય સુનિયો સુજાન કવિ એતે સુતસે કોન તોય કોઈ કહાં આવી જ્ઞાનિકો અંનદ હોત રામ ગુન ગાયતે સગર કૃષ્ણ રાવણ ભોગવી અપની ભાવિ કવિ હરિદાસ (પહેલાં) કાવ હરકેશ આ કવિને જન્મ બ્રહ્મભટ (બારોટ) જ્ઞાતિ માં જે હતું ખદડપુર – કાઠિઆવાડના વતની આ કવિ રામાનુજ સાધુ તેઓ મૂળ જહાંગીરબાદના વતની પણું પછી છત્રસાલ બુંદેલા પાસે હતાં આ કવિએ “હરિ વિલાસ” ગ્રંથ લખ્યો છે. તેનો સ્વર્ગવાસ પન્નામાં રહેતાં હતાં તેના કાવ્યો ઘણાં લલિત છે તેઓ સં. સં. ૧૮૫ામાં થયાનું મનાય છે. આ છે તેને ભક્તિ રસ સભર ૧૭૬૦ માં થયાનું મનાય છે આ છે મોહિની સ્વરૂપ વર્ણનસ . કવિત :સ. હરિ આપ સબે અવતાર ધર્યો જગ ભૂમિકા ભાર લટકી લરક પર ભોમકી ફરક પર ઉતારન કુ નેનકી ૮રક પર ભરી ભરી ડારીએ ગુરરૂપ બની સબ બોધત હો જગ જીવકુ અત હરિકેશ' અમલ કપિલ બિહસન પર ઉધારન કુ છાતી ઉકસન પર નિકસ પસારીએ યહ નામ નારાયણ નાવસરી ભવ સાગર પાર ગહરહી ગતિ પર ગહરૉહી નાભિ પર લગાવન કુ હૌન હરકતી પ્યારે નિસુક નિહારીએ હરિદાસ” ગુરુ હરિ મહેર કરો નિજ આનંદ સાગર એક પ્રાણ પ્યારી જુકી કટિ લચકીલીપર ધાવનકે ઢીલી ઢીલી નજર સંભારે લાલ ડારીએ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy