SearchBrowseAboutContactDonate
Page Preview
Page 882
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય અમિતા સમય જતાં તેઓ ભકિત સંગીતની મહાન વિદ્યાપીઠ બની અને માધુર્યને વિરલ સંગ હતો. એ ઉપાસના અને ભકિત થયાં ગયા. અનેક શિને એમની સંગીત પ્રસાદીને લાભ મળતો ગયો હતાં મુખ્યત્વે સંગીત દ્વારા. તેમાં બૈજુ બાવરે, મદનરાય, રામદાસ, દિવાકર પંડિત, સોમનાથ સંગીતક્ષેત્રે સ્વામીજીનાં બે સ્વરૂપે પ્રકાશિત છે. એક રસસિદ્ધ પંડિત, તાનસેન, રાજા સૌરા , વગેરેને સમાવેશ થાય છે. ધ્રુપદગાયક તરીકેનું અને બીજું છે સિદ્ધ વીણાવાદક તરીકેનું. * ભગવદ્ ભક્તિને માર્ગે જીવન ધન્ય કરનાર શિષ્યમાં વિઠ્ઠલ ન ભક્તનાભાઈએ એમને ગાનકલા ગંધર્વ તરીકે ઓળખાવ્યા છે. વિપુલ, દયાળદાસ, મનહરદાસ, ગોવિંદદાસ, મધુકરદાસ, બલદાઉ- નૃત્ય પણ એમને પ્રિય વિષય હતો ને એ દિશાનું એમનું દાસ, કેશવદાસ, મોહનદાસ, પ્રકાશદાસ, વગેરેનાં નામો ગણાવી અર્પણ સંસારને રાસના સ્વરૂપમાં મળ્યું છે. કાય. નિધિવનની પાવનકારી ભૂમિમાં સ્વામીજીએ ૯૫ વર્ષની વયે તે સમયે તેમના શિષ્ય તાનસેનની ખ્યાતિ ભારત વ્યાપી થઈ ઈ. સ. ૧૫૭૬માં નિત્ય લીલામાં પ્રવેશ કર્યો હતો. ગઈ હતી. એક વખત અકબરે પૂછયું : તાનસેન ! તારાથી વિશેષ માધુર્ય ભર્યું સંગીત સંભળાવે એવું છે કેઈ !” હઝરત ઈનાયતખાં તાનસેને કહ્યું? જહાંપનાહ એવી એક પરમ વિભૂતિ છે સ્વામી ઈનાયતખાંને જન્મ વડોદરામાં તા. ૫-૨-૧૮૮૨ ના રોજ હરિદાસજી. મારા ગુરુદેવ.” થયો હતો. વડોદરાના તે વખતના વિખ્યાત સંગીતસ્વામી મોલા બક્ષના એ દોહિત્ર હતા. અકબરે એમનું સંગીત સાંભળવાની ઈચ્છા વ્યકત કરી ત્યારે તાનસેને કહ્યું : એતો પોતાના ઇષ્ટદેવની સેવામાં જ મગ્ન રહે છે. બાલ્યકાળથીજ એમને વડીલેને વિદ્વાનોને સમાગમ ખૂબ એટલે આપની ઇચ્છા પૂર્ણ થવી અશક્ય છે. ગમત. ને ઘરમાં પણ વિશેષ સમય પોતાના વડીલ ઉસ્તાદ મૌલા બક્ષ સાથે ગાળતા ને એમની જ છત્રછાયામાં ને લાલનપાલનમાં પણ અકબરે આગ્રહ કર્યો ત્યારે બંને જણ વૃંદાવન જવા એમનું પ્રાથમિક જીવન વીત્યું હતું. નીકળ્યા. એ વખતે વૃંદાવનની નજીક આવતા તાનસેનના અનુચરનો વેગ લીધો હતો. ને કુટિર પાસે આવી તાનસેને જાણી જોઈને એક વખત વડોદરાના તે વખતનાં મહારાજા શ્રીમંત સયાજીઅશુદ્ધ સ્વર વિસ્તાર કર્યો. ગુરૂજીને કાને એ અશુદ્ધ સંગીત પડતાં રાવ સમક્ષ તેમણે હંસ ધ્વનિ રાગમાં સંસ્કૃતમાં ગણેશસ્ત્રોત્રનું ગાન પિતે બહાર આવી બોલ્યા : કેણ તાનસેન ? તને સંગીત નિપૂણ ય” હતું. મહારાજા પ્રસન્ન થયા હતા ને એક મહામૂલે હાર બનાવો તો પણ તારા સંગીતમાં આવી અશુદ્ધિ ? એમ કહી તથા શિષ્યવૃત્તિ આપી એ બાલ કલાકારને બિરદાળ્યા હતા એમણે એ જ રાગને શુદ્ધ સ્વરૂપમાં રજૂ કર્યો. બાદશાહના આશ્ચયંની સીમા ન રહી. એ બોલી ઉડ: “સુભાન અલા! આવું સંગીત મૌલાબક્ષના સંગીત વિદ્યાલયમાં ઇનાયતખાંએ સંગીત શિક્ષણ તે મેં જિંગીભર સાંભળ્યું નથી” લીધું હતું. ને પાંચ વર્ષને અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હતો ને પ્રત્યક્ષ પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવી પારિતોષિકે પણ મેળવ્યાં હતાં સ્વામીજી બાદશાહને ઓળખી ગયા ને પછી બંને પાછા ફર્યા મૌખિક સંગીત તેમજ વીણા જેવાં વાઘો વગાડવામાં એમણે સ્વામીજીને વંદના કરી છે. માર્ગમાં અકબરે તાનસેન ને પૂછયું : અસાધારણ કૌશલ પ્રાપ્ત કર્યું હતું. તમારા બંનેના સંગીતમાં આવો તફાવત કેમ !” ત્યારે તાનસેને કહ્યું : હું આપને રીઝવવા ગાવ છું. એ ભગવાનને રીઝવવા ગાય વળી તેમના મામા પ્રો અલાઉદ્દીનખાં દારા પાશ્ચિમાન્ય છે. એ ઇન્દ્ર છે. હું તારક છું.' સંગીત પ્રત્યે પણ તેમને અભિરુચિ ઉત્પન્ન થઈ હતી. કર્ણાટક સંગીતમાં પણ અજબ દિલચસ્પી હતી. એમની શ્રવણ શક્તિ અને સ્વામીજીએ પિતાનું સમગ્ર જીવન સંગીત દ્વારા ભગવસેવામાં ગ્રહણશક્તિ અતિશય તીવ્ર હતી સંગીતશાસ્ત્ર અને કલાના એ માન્યું હતું. એમની પદ રચનાઓ ભક્તિ સભર છે. એમની પરં. સારા મર્મજ્ઞ હતા. ઉપરાંત એમને અવાજ પણ મધુર હતો. પરામાં એમના ભક્તોમાં એ પદોનું અનેરું સ્થાન છે. એ ભક્તિ કવિની કવિતામાં રસમુર્તિ રાધિકાને સુંદર શ્યામના નિત્યવિહારનાં ગુજરાતી ઉપરાંત હિંદી, ઉર્દૂ, મરાઠી અને અંગ્રેજીમાં પણ રસદર્શન છે. એમણે ૧૨૮ ધ્રુપદ રચ્યા છે. એમાં ૧૮ સિદ્ધાંતનાં દ્રુપદો એમણે અનેક ગીતો રચ્યાં હતાં. અને ૧૧૦ “કેલિમાલ” ને નામે જાણીતાં છે. સિદ્ધાંતના ધ્રુપદો અનેક પશ્ચિમા ને એમની ભારતીય સંગીત કલાએ અજબ જ્ઞાન, વૈરાગ્ય અને ભકિત સભર છે. કેલિમાલના ધ્રુપદોમાં એમનાં કામણ કર્યા હતાં. આરામ શ્રી શ્યામાસ્વામી નિત્યની શૃંગાર લીલાનું વર્ણન છે. ઈ.સ. ૧૯૦૦ થી ૧૯૧૯ સુધી એમણે ભારતના ઘણા સ્વસ્વામીની ઉપાસના ગર્પોભાવની હતી. રસેશ્વરી રાધિકાની જોને તેમજ નેપાળને પ્રવાસ કર્યો હતો. ઉપરાંત કલંબ અને સખી લલિતા તરીકે એ પ્રસિદ્ધ છે. એમના ભક્તિભાવમાં વૈરાગ્ય કેન્ડી (સિલેન) તથા તે પછી બ્રહ્મદેશની મુલાકાત પણ લીધી હતી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy