SearchBrowseAboutContactDonate
Page Preview
Page 881
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ્ર ય ઉo૩, સ્વામીજીએ તે જ ક્ષણે પિતાના મહાન ગુરુનો આદેશ મસ્તકે આ આશ્રમ અને એના અધિષ્ઠાતા સ્વામીજીએ આટલા ટૂંકા ચઢાવ્ય ને નજદીકના ભવિષ્યમાં એને અમલ કરવાનો દઢ સંકલ્પ ગાળામાં જે કંઈ પ્રગતિ કરી સાફલ્ય મેળવ્યું છે. તેને અધિકોશ કર્યો ને પ્રારંભિક કાર્ય માટે તૈયારી પણ કરવા લાગ્યા. શ્રેય એમના ધર્મગુરૂ સ્વામીનારાયણ સંપ્રદાયના સંગીત મર્મજ્ઞ આચાર્ય સ્વ શ્રી દેવેન્દ્ર પ્રસાદજી મહારાજને ફાળે જાય છે. સ્વામીજીને પણ પોતાને સંકલ્પ જલદીથી અમલમાં મૂકવાને સુયોગ સાંપડી ગયો. ઈ. સ. ૧૯૫૦ માં વિજયાદશમીના શુભ દિને સ્વામીજી આ આશ્રમને પ્રાણું છે એમ કર્ધવામાં મુંબઈમાં શિવ ખાતે શ્રી વલ્લભ સંગીતાશ્રમની સ્થાપના આપણું જરાય અતિશયોકિત નથી. એમના નિર્માણ પાછળ સ્વામીજીના સર્વ માન્ય સાક્ષર શ્રી કાકા સાહેબ કાલેલકરને હાથે થઈ હતી. આ નિસ્વાર્થ સેવાભાવને-પુરુષાર્થને જવલંત ઇતિહાસ છે. ' પ્રસંગે ઉસ્તાદ ફૈયાઝખાંનું સ્વાથ્ય સારું ન હતું. પરંતુ પિતાના પ્રિય શિષ્યની મનોકામના પૂર્ણ કરવાને કારણે શરીરમાં એક-દોઢ - ભારતના અનેક ભાગોના પ્રવાસો ઉપરાંત સ્વામીજીએ ભારતનાં ડિગ્રી જેટલો તાવ હોવા છતાં વડોદરાથી મુંબઈ આવ્યા હતા, અને તે સાંસ્કૃતિક દૂત તરીકે પાંચ-પાંચ વાર વિદેશયાત્રાઓ કરી છે. પિતે આપેલા આદેશને અપાયેલું મૂર્ત સ્વરૂપ નિહાળી તેમણે આ બધા દેશોના પ્રવાસ દરમિયાન સ્વામીજીએ ભારતીય અપાર પ્રસન્નતા અનુભવી હતી. તયા સ્વામીજીએ અંતરના આશી સાર: શાસ્ત્રીય સંગીત અને સત્સંગને પણ સારો એવો પ્રચાર કર્યો ર્વાદ આપ્યા હતા. એટલું જ નહિ પણ એ એવા ઉત્સાહમાં 2 ઇલેક રથને ટેલિવિઝન તથા રેડિયો દ્વારા સંગીતના આવી ગયા હતા કે અસ્વસ્થ તબિયતે પણું એક કલાક સુધી શ્રેતા કાર્યક્રમ રજૂ કરી ભારતીય સંગીતકલા અને સંસ્કૃતિને ધ્વજ ઓને સંગીતની રસ લહાણુ આપી પ્રસંગનું ગૌરવ વધાર્યું હતું. ફરકાવી સાંસ્કૃતિક દૂત' તરીકેનું કાર્ય અજબ રીતે બજાવ્યું હતું. સ્વામીજીને માટે એ ધન્ય અવસર હતો. એમના ગુરૂદેવની સંસ્થાને મળેલી એ છેલ્લીજ પ્રેમ પ્રસાદી હતી તે પછી ઉસ્તાદ વડેદરા સંગીત સંયમ ને સેવાને એમનામાં વિરલ સંયોગ જોઈ જતાં વિશેષ બીમાર પડયો અને તા. ૫-૧૧-૫૦ ના રોજ એમણે શકાય છે. અને એ ત્રિવેણી સંગમને લીધે દેશ-વિદેશમાં એમનું સંસારમાંથી વિદાય લીધી. અનેક સ્થળે ઉષ્માભર્યું સ્વાગત થયું છે ને થાય છે. ગુજરાતના એ સિદ્ધ સંગીત સુધાકર માટે ગુજરાત જરૂર ગૌરવ લઈ શકે સંગીતાશ્રમની પ્રારંભિક દશામાં સ્વામીને પારાવાર મુશ્કેલીઓનો એમ છે. સામનો કરવો પડયો હતો કેવળ સંગીતનો જ આશ્રમ સ્થાપી એનું સફળતા પૂર્વક સંચાલન કરવાનું કાર્ય એક સમસ્યા રૂપ થઈ પડયું. સ્વામી હરિદાસ આ આશ્રમના નિભાવ માટે–સંચાલન માટે સ્વામીજીને છેલ્લા એકાદ દાયકાથી ખૂબ વ્યગ્રતા અનુભવવી પડી છે અને તેને કારણે એમનો જન્મ થયો હતો 9 દાવનથી થોડેક દુર આવેલા એમને અગાઉની માફક સંગીતના કાર્યક્રમોમાં સક્રિય ભાગ લેવાનું રાજપુર ગામે. ઈ.સ. ૧૪૮૧ (સં. ૧૫૩૭ ભાદ્ર શુદ. ૮)માં ઓછું કરવું પડયું છે અને તેને બદલે એ આશ્રમના લાભાર્થે પિતાનું નામ ગંગાધર અને માતાનું નામ ચિત્રાદેવી તેઓ સમસ્ત ભારતમાં જ નહિ. પરંતુ પરદેશમાં પણ અનેક સ્થાને સસનાઢય બ્રાહ્મણ હતા. પ્રવાસ આદરવો પડયો છે. અને એમના એ અપૂર્વ પરિ મને પરિણામે આજે બંને સંસ્થાઓના છે સ્વતંત્ર ભવનનું નિર્માણ ગંગાધરના ગુરૂ આસુધીર દેવે બાળકને આશીવાદ આપતાં થયું હોઇ બંને સંસ્થાઓમાં એક હજાર ઉપરાંત આબાલ વૃદ્ધ ગંગાધરને કહ્યું: ‘તમારે ત્યાં આવનાર બાળક પ્રભુનો પરમ ભકત વિદ્યાર્થી શાળાનું શિક્ષણ તથા સંગીતનું શિક્ષણ પ્રાપ્ત કરે છે ન થશે ને સંસારમાં એ આજથી હરિદાસને નામે ઓળખાશે.” વિવિધલક્ષી વિદ્યાલયમાં બાલમંદિરથી એસ. એસ. સી. સુધીના દ્રાવન અને એની આસપાસનાં વન-ઉપવન બાળકની વિહાર વર્ગો ચાલે છે. સંગીતાલયમાં પણ આવા ડોકટરેટ) સધીને ભૂમિ બની ગયાં. પ્રકૃતિનાં પ્રાણતો દારા હરિદાસનું જીવન ધડતર અભ્યાસક્રમ રાખવામાં આવ્યો છે. તથા હિંદુસ્તાની અને કર્ણાટકી ચતું ગયું. ભારતીય સંગીતની એ બે પ્રણાલિકાઓને વર્ગો પણું ચાલે છે આ પચીસ વર્ષની વયે હરિદાસે ઘર છોડયું ને રાજપુરથી એક બંને સંસ્થાઓ મહારાષ્ટ્ર સરકાર દ્વારા માન્ય થયેલી છે. માઈલને અંતરે પિતાના ગુરુ પાન નિધિવનમાં નિવાસ કર્યો. એમના સંગીત વિદ્યાલયને પદ્મભૂષણ છે. એસ. એન. રાત'. અહીં એમને નિકુંજેશ્વરી રાવિકાનો રસ મેલનને રસાનુભ થવા જાનકર જેવા માના નિયામકની સેવાઓને પણ સારો લાભ લાગે. ભકિત સંગીતથી વાતાવરણ ધન્ય બનતું ગયું. મળયો હતો. શ્રી કે. જી. ગિડે જેવા કુશળ સંગીતકાર દ્વારા એ સંગીત સંસ્થાનું સંચાલન થાય છે. તેમજ શ્રી એમ. બી. કા. તેઓ પોતે હમેશા બાંકેબિહારીની સેવામાં મગ્ન રહેતા. પરમ કિયા જેવા કુશળ કેળવણીકાર દ્વારા વિવિધલક્ષી વિદ્યાલય પાંગરી પ્રેમની એ પરાકાષ્ટા હતી. આત્માનું પરમાત્મા સાથેનું મંગલ રહ્યું છે. મિલન હતું Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy