SearchBrowseAboutContactDonate
Page Preview
Page 875
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિવ્ર ચ અપ્રતિમ ગાયક હોવા ઉપરાંત તેએ વાયોલિન અને સિતારવાનમાં પર્યં ઘણા પ્રર્વિષ્ઠ હતા. તેમની પાસે વળ્યા શિષ્યેએ સંગીત શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેમાં તેમના પુત્ર શિવરામનુવા મા. દીનાનાથ મંગેશકર, કેશવરાવ ભાસલે, બાપુસાહેબ પેંઢારકર, કાગળકર, ચાકર, હરિભાઇ પરિકર, શીબાઈ તાળીબાઈ વર્ગરેને સમાવેશ ચાય છે: આવા પરિશ્રમશીલ સંગીત સ્વામીએ તા. ૫-૫-૧૯૪૫ના રાજ પૂનામાં પોત.ના જીવનના છેલ્લા શ્વાસ લીધા હતા. વાડીલાય નાયક રંગભૂમિનાં રસિયાંથી ઉસ્તાદ વાડીલાલ નાયકનું નામ અજાણ્યુ નથી. એમના જન્મ સિદ્ધપુરમાં થયા હતા. ઈ.સ. ૧૮૮૨માં પિતાનું નામ વિક્રમ ને માતાનું નામ કાશીબાઈ. વાડીલાલને માતાના ભર કઠ દ્વારા લોકઢાળાના માાં મળે. વારસા મા હતા. તે વખતે મુંબઇ ગુજરાતી નાટક મંડળીની ખેાલબાલા શિવરાત્રે વાડીલાલને કઈક અભિનય અને ગીત શીખે વૈતન પ્રાપ્ત કરે એ ઉદ્દેશથી એ સંસ્થામાં પ્રવેશ કરાવ્યો હતા. ૧૮૯૨માં – તે વખતે એમની ઉંમર દસેક વર્ષોંની હતી. હતી. અને વાડીલાલની કાિ શાસ્ત્રીય સંગીતમાં પારંગત થવાની હતી. આથી. એમણે તે વખતના મુંબઈના ઉસ્તાદ નજીરખાં પાસે સંગીતની દીક્ષા લીધી હતી. ને તાલીમ મેળવી હતી. ઇ.સ. ૧૮૯૮માં વાડીલાલ નાટક મંડળીમાંથી રજા આવ્યા હતા તે વખતે તેમના પિતા તેમને જટારા કર (સુંદરી)ના દાદા ત્રિવનદાસ પાસે સંગીતની પરીક્ષા અપાવવા લઈ આવ્યા હતા. તે એમનુ સંગીત સાંમળી તેમણે એમના પિતાને કહ્યું હતું: મારા પછી આપણી જ્ઞાતિમાં ગવૈયા તરીકે નામના મેળવશે તમારા આ વાડીલાલ.' તેમ ૧૯૦૪માં શાનું મન શરૂ કર્યું. શાસ્ત્ર નાનજીની સંસ્કૃત પાઠશાળામાં. વિરામે તા સ’સારમાંથી વિદાય લીધી હતી. પતુ તેમની ખેટ પૂરે એવા પિતા મળયા હતા. ભાતખંડેજી ગુરૂના સ્વરૂપમાં એમની છત્રછાયામાં ત્રીસવષ ગાળી વાડીલાલે અજબ પ્રગતિ સાધી હતી. ૧૯૩૬માં ભાતખંડેજીના સ્વગવાસ લગી. ૫. ભાતખંડેજીના સ્વર્ગવાસ પછી એમÌ ધણાં વર્ષોં સુધી વાસદાાજ્ય સગીતવિદ્યાલયના મુખ્ય આચાર્ય તરીકેની સેવા બજાવી હતી. ત્યાંના તે વખતના મહારાજા તમ રાજયર્ડ ભાં તેમનુ સારૂ માન હતું. Jain Education International ૮૯૭ ૧૯૪૭માં આ નામી સંગીતકારે સાડા છ દાયકાનું આયુષ્ય ભેગવી પોતાનાં મધુર સંગીત સ્પરાની સુવાસ મૂકી પરલોક પંથે પ્રયાણ કર્યુ” હતું. શ્રીમતી ગીતાબહેન સત્યદેવે પણ ઘણા સમય સુધી એમની પાસે તાલીમ લીધી હતી. તેમણે એમને અત્રિ શાખાં કમ હતુ નિયમ અને સાહજિકતા, શાસ્ત્ર અને કલા, એ વાડીલાલભાઇની જિંદગીમાં અવિભાજ્ય હતાં. સ’ગીતકાર માટે ગાયન જેટલું મહત્વનુ છે તેટલું જ શાસ્ત્ર છે એમ તે માનતા. * * * હિંદુસ્તાનના મોઢા પર ગવૈયાનો વા કુ તાનસેનનાં વંશજ રામપુરના ખાંસાહેબ વઝીરખાં તથા મનર`ગ ધરાવા જયપુરના ખાંસાદા મહમદઅલીખાં ડીવાવ પાસેથી પ્રસિંહઅપ્રસિદ્ધ દઢસા રાગેાના પદ, ધમાર અને ખ્યાલની તેમને તાલીમ મા હતી. ગાયક કે અંત મૂર્તિના વિષય છે. નાં વાડીબાલભાઈને સર્જનશકિતનો પા અવિધિ કાયમ ચમત્કાર અને ઉલ્લાસનું કારણ બનતા. એમણે મૂળાકર બ્રાણીના કામળતા, બકુભારી, માહિતી, સૌભાગ્યસુંદરી, સંગીતનાં ફળ, કન્યા-પ્રતાપલી, રંગ, તથા બેરિસ્ટર વિસાકરનાં સ્નેસરિતા, મધુબકરી, મૈષમાલિની વગેરે પચાસ નાટકાનુ સ ંગીત સયાજન કર્યું હતું. ઈસ. ૧૮૯૮ થી ૧૯૩૨ દરમિયાન વિલાયતખાં આ પ્રસિદ્ધ કલા સ્વામીના જન્મ થયા હતા પૂવ બંગાળના ગૌરીપુત્રમાં જન્માષ્ટમીને દિવસે ઈ. સ. ૧૯૨૮ની સાલમાં.. એમના પિતા ઉસ્તાદ ઈનાયતખાં મહાન સિતારવાદક હતા. વિલાયતખાંની ઊ’મર બેવાની થતાં તેઓ ગોરીથી પિતાની સાથે કલકત્તા આવ્યા હતા અને પિતાના દેહ વિલય સુધી તેમની જ પાસે રહી પરિત્રમપૂર્વ સિતાર વાદનની તાલીમ લીધી હતી. પિતાના એહસ્તનશીન થયા બાદ બાળકોને ઉછેરવાની જવાબઈ. શ. ૧૯૧૧માં એમણે પોતે ગુજરાતીમાં અનુવાદ કરેલો દારી તેમની માતા નસીન બેગમ ને માથે આવી પડી. તે પર્યં ગ્રંથ સંગીત પ્રભાકર ' પ્રસિદ્ધ કર્યા હતા. કુશળ ગાયિકા હતી. તેથી તેમણે પુત્રને નિત્ય દશ-બાર કલાક રિયાજ કરાવવા માંડયા. ઇ.સ. ૧૯૩૮માં અલ્હાબાદમાં સગૌત સંમેલન પ્રસ ંગે ઉસ્તાદ ઇનાયતખાં જ્યારે તાવની બિમારીમાં પટકાઈ ગયા ત્યારેં એમને બદલે એ બાળકલાકારે પોતાનાં સિતાર વાદનથી લેકને પ્રભાવિત કર્યા હત . નસીરન બેગમે પિતા ખદેડસન પાસેથી આજ કલામાં નૈપૂણ્ય મેળવ્યા ઉપરાંત પતિ ઈનાયતખાં પાસેથી પણ એમને ઘણું જાણવાનુ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy