SearchBrowseAboutContactDonate
Page Preview
Page 868
Loading...
Download File
Download File
Page Text
________________ co એમના શિષ્ય માંથી સ્વ. તારાબાઈ શિશડકર, સ્વ. બાપુરાવ કેતકર, મા કૃષ્ણરામ ફૂલેશ્રીકર, સ્વ. ગોવિંદરાવ ટેમ્બે, માલતીબાઈ જોશી સ્વ. પિત્રુ, બાલ ગંધવ વગેરેને સારી પ્રસિદ્ધિ મળી હતી. તા. ૮-૪–૧૯૨૨ના રાજ પૂના મુકામે એ નામી સંગીત સ્વામીએ આ સંસારમાંથી વિદાય લીધી હતી. એમણે પૂનામાં રચાયેલ સંગીત સંસ્થા ભારત ગાયન સમાજ ચ્યાજ પણ એ સંગીત સ્વામીનું સ્મરણ કરાવે છે. મુસ્તાક હુસેનખાં વતન સહસવાન. જન્મ ઈ. સ. ૧૮૮૦ માં શૈશવકાળથીજ સંગીતની અજબ લગન લાગી હતી. એમના પિતા કલનખાં એક સંગીત સાધક હતા. એમની પાસેથી એમને સગાનનો મહામ્યા વારસો મળ્યા હતા. બે મોતનું પ્રાથમિક શિક્ષણ્. પણ પિતામ્મેજ શાખ તુ તે પછી તેા બીજા ઉસ્તાદા પાસે પણ તાલીમ લેવા માંડી. ગ્વાલિયરના નામી ગવૈયા દુખાં અને હસુખાંના શિષ્ય ઉસ્તાદ ઇનાયતહુશેનખાં તેમજ અત્રશૈલીના એ ખ્યાતનામ સંગોતકારો મહ બમાં જે દરપિયાનાં નામથી સંગીતસદ્ધિમાં પ્રસિદ્ધ છે તે તમા પ્રસ્તુનખાં પાસેથી પણ ગીતાનું પાત્ર કર્યું હતું. તે પ રાંત ઈનાયતખાંના જ પ્રધ્ધિ બનવાદક મદહમેન પાસેથી શું એમન્ને નામ બીધી હતી. વિદ્યા તે। સાગર જેવી છે. એના કોઈ પારજ નથી. માનવી નાનુ બાબુ આયુષ્ય પણ એમાં હિતાવે તો શુ આ પરે મુસ્તાકહુસેને ક્યાંથી મેળવાય ત્યાંથી સંગીત ચિન્ મેવાના પ્રયત્ન કર્યાં હતા. તેમની માન્યતા હતી કે વિવિધ પ્રકારની ગાયકી સંપાદન કરવા માટે તેના નિષ્ણાત સ ંગીત વામીએ પાસે શિક્ષણ હોવુ જોઇએ. અને એવું વિવિધ પ્રકારનું શિક્ષણ્ પ્રાપ્ત કરવા સહુસવાનના એ વતનીને બાઉ, ત્રીસી અને ત્યારબાદ રામપુરના ખાય લેવા પડયા હતા. રામપુરના ઉસ્તાદનીતા પીક ક વખાં પાસે એક ધ્રુપદ-ધમારનું શિક્ષણ્ લીધું હતું. તે જમાનામાં ઊસ્તાદ ઈનાયત. હુસેનખાંને ચિંતા તેજ હતા. એમની ખ્યાતિ ભારતભરમાં પ્રસરેલી હતી. નેપાળના મહારાજા વીર શમશેર જંગ બહાદુરે પણ આ નામી સંગીતકારની સંગીત ક્લાનાં વખાણુ સાંખ્યાં. તેમને નિમત્રણ આપી ભોલાવ્યા. ઉતાદની સાથે મુસ્તાકહુસૈને પણ્ નેપાળની ધરતી કંપર પગ મૂકયા. તે સમયે એ કૈંગતા સુગીન સિતારનુ વય હતુ. ચૌદ વર્ષનું તે Jain Education International ભારતીય અસ્મિતા નેપાળમાં પણ નિયમિત રીતે ઇનાયતહુસેનખાં મુસ્તાકહુસેનને તાલીમ આપતા. એક દિવસ એચિ ંતા મુસ્તાકહુસેનના અવાજ ફાટી ગયા. ઉસ્તાદે એને છ મહિના સુધી ષડજ – સાધના કરાવી ધીમેધીમે મુસ્તાક હુસૈનના અવાજ કાબૂમાં આવવા લાગ્યું. નેપાળના ચારેક વર્ષના નિયામ બાદ લેવા નેપાળ 3. સાથે શિર્ષે તુ, જ્યાં ઉસ્તાદ ત્યાં ચિખ યાંથી ગુરૂ શિલ્પ હૈદ્રાબાદની ધરતી પર આવ્યા ને ત્યાં દશેક વર્ષ ગાળયાં. ઇનાયતહુસેનખાંને પેાતાના શિષ્ય ઉપર ભારે પ્રેમ. એ એને મન મૂકીને પોતાની સંગીતકલામાં ગત પ્રાન કર્યું. શિલ્પ પણે ગુરૂનો પાયો ખેલ ઉઠાવે - માથા દિવસથી યા કરે. ગુરૂની શિષ્ય ઉપર મહેરબાની વધતી ગઈ. એમણે પોતાની પુત્રી સાથે મુસ્તાકહુસેનનાં લગ્ન કર્યાં. હું દ્રાબાદ છેડા પછી ગુરૂરા રામપુરના દરબારના આશ્રિત અન્યા. જીવનના સંધ્યાકાળ સુધી એમની સંગીત સાધના ચાલુ જ રહી. ગાયકી પણ એવી દમામદાર-સાંભળનારને પ્રસન્ન કરે એવી. ધ્રુપદ-ધમારથી માંડીને ઠુમરી સુધીની વિવિધ પ્રકારની ગાયન કલામાં તેએ પારંગત હતા. ગાતા ત્યારે મન મૂકીને ગાતા. સંગીત સાથે એમને પ્રાણ આતપ્રોત થઈ જતા. અનેક ઉસ્તાદો પાસેથી પ્રાપ્ત કરેલી ચીજોના એમની પાસે મામલો બહાર હતા. વિવિધ રંગ-નાગણીના પણ છે. એક મજબ ખજાના રૂપ હતા, અનેક દીશા એમને યાદ હતી. સ્વભાવે તે વિનમ્ર, મિલનસારને પ્રેમાળ હતા. જીવનના સાડાચાર – પાંચ દાયકા એમણે રામપુર દરબારના દરબારી ગવૈયા તરીકે જ હતા. ભારતમાં ભરાતા સ’ગીત સમેલનામાં એ ભાગ લેતા અને ધ્રુપદ ધમાર, ખ્યાલ અને ઠુમરી એવી ચતુર ંગી ગાયકીથી સંગીત પ્રેમી ભાનાં માં કરી લેતાં પામાં તેમને સોં કહા હતી. તાના પીર અને ગુરુ પ્રત્યે તીખા ભક્તિભાવ હતા- વિશ્વાસ હતો. ત્રણ-ત્રણવાર એમના લગ્ન થયાં હતાં. એ લગ્ન જીવનથી તેમને ત્યાં વીમ સતાના થયાં હતાં. એમનાં શ્યમાન કાર્યો એમાંથી માત્ર સાતજ હયાત હતાં. એમના જીવનને પ્રાના કાળ પિંક દષ્ટિએ જ કપરી હતા. પશુપાંત્રીસ વર્ષની વય પછી રામપુર દરબારના આશ્રયમાં એક સારું બં ' પ્રાપ્ત કર્યું તું ક્ષેત્ર આવક પત્ર સારી અશ્વ હતી. અનેક સ્પર્ધાના પ્રવાસ પણ હેમશું કર્યાં હતા. ને એબનો સંગીતની રસલ્હાણું પણ અનેકે માણી હતી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy