SearchBrowseAboutContactDonate
Page Preview
Page 852
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય અસ્મિતા ભાવનગર નરેશ ભાવસિંહજી એમના સંગીતથી પ્રભાવિત થયા વર્ષની વયે પરલોકગમન કર્યું હતું. ઈ.સ. ૧૯૪પના એકટાબરની હતા ને એમના આગ્રહથી ૧૮૯૮માં રંગમંચને રામ રામ કરી પંદરમી તારીખે. એમણે ભાવનગર દરબારનું રાજગાયકપદ સંભાળયું હતું. ને છવનના અંત સુધી તેઓ ભાવનગરમાં જ રહ્યા હતા. યારામ . સ. ૧૯૨૨-૨૩નાં અરસામાં કવિવર ટાગોર સૌરાષ્ટ્રની ઇ.સ ૧૭૭૬માં કવિને જન્મ નર્મદા કિનારે ચાંદોદમાં; યાત્રાએ પધાર્યા હતા ત્યારે લીંમડીમાં એમનું સંગીત સાંભળી પિતાનું નામ પ્રભુરામ ને માતાનું નામ રાજકેર પ્રસન્નતા વ્યકત કરી હતી. ને શાંતિ નિકેતન પધારવા નિમંત્રણ રવા નિમ ત્રણ બાળપણ ચાંદોદમાં વીત્યું હતું. દશ વર્ષની વયે પિતાને ને આપ્યું હતું ત્યાં સંગીત ગુરુનું સ્થાન સંભાળવા પણ દલસુખ- બારવર્ષની વયે માતાને સ્વર્ગવાસ થશે. રામે આભાર માની સૌરાષ્ટ્ર છેડીને અન્ય સ્થળે જવા ઈચ્છા નથી એમ જણાવ્યુ હતું. નાનપણથી જ કાવ્ય રચનાની કુદરતી બક્ષિસ. નરસિહ તથા મીરાંની માફક તેમણે ફક્ત કૃષ્ણની જ કવિતા રચી છે. એમાં તેઓ ચામુખી ગાયક હતા. ધ્રુપદ, ધમાર, ખ્યાલ, ટપ્પા, પ્રેમરસ છાછલ ભરેલો છે. એમની ક૯૫ના થનગનતી માર્દવભરી હોરી, કુમારી તેમજ ભજને અને ગરબીએ-એ સર્વ પ્રકારોમાં ગરબીઓ મેહક લાગે છે. એમાં ગોપીભાવથી કરેલું પ્રેમલક્ષણાએ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. ભકિતનું ગાન છે. ૧૯૨૪માં અમદાવાદમાં સંગીત પરિષદ યોજાઈ હતી ત્યારે એમના ગુરૂ હતા ઇચછારામજી ભદ. એમણે આશીર્વાદ દીધો તેમાં સંગીતનવેશ અલ્લાબદેખાંએ તેમનું સંગીત સાંભળી ઉદ્ગાર હતાઃ બેટા તું તે ગુજરાતનો સમર્થ કવિ થવાને છે.” કાયા હતા.: દલસુખ રામજી કે મુકાબલે કા યહાં કોઈ ગાયક હય નહિ.. કવિએ પરિવ્રાજક બની ઉત્તરમાં કાશીવૃંદાવનથી માંડીને દક્ષિણમાં બાલાજી, રામેશ્વર આદિ સ્થળોએ – લગભગ અખિલ હિંદમાં ત્રણયુરોપની વિખ્યાત ગાયિકા ડેઈમ કલેરા બે સાયમન કમિશન ત્રણવાર પગપાળા પ્રવાસ કર્યો હતો એ પ્રવાસે એમના જ્ઞાનમાં સાથે ૧૯૨૮માં ભારત આવી હતી. તે દરમ્યાન કમિશનના સો, વૃદ્ધિ કરી હતી. સૌરાષ્ટ્રના રાજકર્તાઓ તથા કાઉન્સિલના પ્રમુખ જામસાહેબ રણજિતસિંહને ત્યાં એકત્ર થયા હતા. ત્યારે ડેઈમ કલેરા બહે કહ્યું એમની સંગીત સાધના અનોખી હતી. એ રસ કવિએ શાસ્ત્રીય હતું. ભારતના ગાયકોમાં કંઠની તાલીમ-વોઈસ કલ્ચર જેવું કંઈ સંગીતને અયાસ કર્યો હતે. તબૂરાને રઝણુતા તાર છેડી નથી. તેઓ ગાય છે. ને કંઈ અસર કરી શકતા નથી. ગુજરાતને ઘેલું કરનાર એ કવિ જાતજાતના વાધો-મૃદંગ, મરઘાં, જલતરંગ, બીન, અને સિતાર વગાડવામાં કુશળ હતા. એ વાદન એ ચર્ચા પ્રસંગે પોરબંદરના મહારાણું નટવરસિંહજી ત્યાં કળામાં પ્રભુપ્રેમની ભરતી હતી. હાજર હતા તેમણે કહ્યું : આ૫ પોરબંદર પધારે ત્યાં આપની શંકાઓનું સમાધાન થઈ જશે’. વડોદરામાં એક વખતે નગરશેઠ હરિભકિતને ત્યાં એમના શિષ્ય રણછોડભાઈ તંબૂર છેડતા હતા ને ગિરજાશંકર નરહ્યાં ને નક્કી કરેલા દિવસે એ વિદેશી સન્નારી પોરબંદર આવી બજાવતા હતા. દયારામનાં માધુર્યભર્યા ગીત ની (હાણુ લેવાઈ રહી પહોંચી. ત્યારે દલસુખરામનું સંગીત સાંભળી એ અતિ પ્રસન્ન થઈ ન હતી. કથા ચાલતાં ગિરજાશંકરની નરા બનાવવામાં સહેજ ભૂલ દલસુખરામે ભારતીય સંગીતની વિશિષ્ટતાં સમજાવતાં એની શંકા થઈ ત્યાં એક બાવાજી હાજર હતા. એમણે ભૂલનું સૂચન કર્યું. નિમ્ળ થઈ હતી ને ભારતીય સંગીત માટે ઉતાવળિયે અભિપ્રાય દયારામે કહ્યું : “એવી સહજ ભૂલતો થઈ જાય.” બાવાજીએ જવાબ બાંધવા માટે દિલગીરી વ્યક્ત કરી હતી. આપ્યો: ‘ઉસ્તાદી મેળવનાર એવી ભૂલ કદી ન કરે.' કવિએ કહ્યું: તમે ઉસ્તાદી મેળવી છે તો બજા નરધાં.” એમ કહી પિતે એક વખત વિખ્યાત નૃત્યાંગના શ્રીમતી કિમણીદેવીએ ટુંડેલ તંબૂ લીધો ને ગાવા માંડયું. પ્રભાત થયું પણ બાવાજીની ભૂલ દલસુખના પુત્રો વાસુદેવ અને ગજાનને દોઢ કલાક વિવિધ પ્રકારનું ન નીકળી. કવિએ છેવટે અટપટ રાગ ગાઈ બાવાજીને ગૂંચવી સંગીત સંભળાવ્યા બાદ વાદ્ધ દલસુખરામે પણ પોતાની નેમ નાખ્યા. ને બાવાજીની ભૂલ થઈ. લોકો રાજી થયા. કવિએ કહ્યું : તેમ આલાપયારી સહિત ખ્યાલ ગાયકીથી વિવિધ રાગિણિઓ બાવાજી તમારા જેવો બજવે મેં કયાંય જોયો નથી.' એમ જવા મેધગંભીર કંઠથી સંભળાવી. તાલ, ગત, નૃત્યના લેલ કહી પિતાના ગળામાંથી ત્રણસો રૂપિયાની સેનાની કંઠી તેમને અને તેડા વગેરેની ચર્ચા કરી. તબલાવાદનની પોતાની કલા દર્શાવી ભેટ આપીઆવો હતો કલાપારખુ' કવિની ઉદારતાને રંગ. સૌને મુગ્ધ કર્યા હતા કવિની ગરબીઓના ઊર્મિનો ઉપાડભર્યા ઢાળ, કલચણી એ સંગીત સ્વામીએ આઠ દાયકાનું આયુષ્ય ભેગવી એકાશી સમી શબ્દગુંથણી, સ્ત્રીહદયનીઋજુતા ને એ બધાંયમાંથી અંતરનાં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy