SearchBrowseAboutContactDonate
Page Preview
Page 851
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ્ર ય એ ગામથી સાત માઈલ દૂર આવેલા તાંજોર શહેરમાં બાળક માંડીને “ક્ષીરસાગરશયન” અથવા “અઘશ્રી રઘુવીર ' જેવી અને ત્યાગરાજને જવાનું થતું. એ દરમિયાન ત્યાં અનેક કલાકાર, પંચરને કીતને સમી શિપીને ટાંકણાથી કંડારેલી મૂતિઓ વિદ્વાનો ને સંતોને સમાગમ થતો. સરખી ભવ્ય ને અપૂર્વ સંગીત રચનાઓ એમ સંસારને અર્પણ કરી છે. એમની શબ્દ રચના અદિતીય છે. એમાં શબ્દ અને આમ કરતાં યૌવનનું આગમન થયું. પિતા પાસેથી શાસ્ત્રનું સૂર અજબ મેળ મળે છે. એમનું સંગીત જે કે શબ્દના પુરાણાન, ધમનું જ્ઞાન સંપાદન કર્યું. રામાયણ ઘરમાં નિત્ય માળખા સાથે સંબંધ ધરાવે છે. છતાં તે સ્વતંત્ર હોઈ એના વંચાતું એટલે ત્યાગરાજને જીવનનું ભાતું મળી ગયું. સંગીત મૂલ્ય અમૂલ્ય છે. એમણે એમની ગીત રચનાઓમાં દાખલ કરેલું પ્રત્યે પણ શૈશવકાળથી જ અભિરુચિ. તાંજોરના પ્રતિભા સંપન્ન રાગ વૈવિધ્ય સૂચક છે અને ટોડી, શંકરાભરણુ અને કંબડી જેવા સંગીત સ્વામી ની વેંકટરામન પાસે એમણે સંગીતનું શિક્ષણ મોટા ભાગના રોગોનું વિવરણ એમની દ્વારા થયું છે. એમાં એમની મેળવ્યું. સંગીત સાધન માટે સર્જનનાં દ્વાર ખૂલી ગયાં. મધુરાં મૌલિકતા, કલ્પના ને સજનશક્તિને ત્રિવેણી સંગમ થયા છે. ભાકતપદા રચવા લાગ્યા. રામકૃષ્ણ થતા દારા તારક મહામ ત્રની એમણે એાછા જાણીતા ને અપ્રચલિત રાગમાં ઘણાં પદો રચ્યાં છે. દીક્ષા મળતાં તેમની ધાર્મિક મનોવૃત્તિ વિશેષ સતેજ થઈ. એમને મન સંગીત એ નાદબ્રહ્મનું સ્વરૂપ હતું. યોગ્ય કન્યા શોધી પિતાએ પુત્રને લગ્ન બંધનથી બાંધે. પ્રતિવર્ષ કાવેરીને કિનારે તિરુવેયાર ખાતે એ મહાન સંત ઘરસંસાર ચલાવવાનો પ્રશ્ન ઉપરિયત થયે. દરમિયાન વડીલ બધુ સંગીતકારના સમાધિ સ્થાને એમની સંવત્સરી ઉજવાય છે ને ત્યાં સાથે ઘર્ષણ થયું. પરિણામે ભાઇથી જુદા થવાને પ્રસંગ આવ્યો. અજબ મેળો જામે છે. દૂર દૂર સુધી એમના ધર્મની, કર્મની, ભક્તિની, પદ રચનાની, જ્ઞાનની વાતો પ્રસરવા માંડી પણ એ એમને ઘર પહસ્થીના ભાર દલસુખરામ ઠાકર માંથી છોડાવે કે એમના સંગીતના નવસર્જન ઝીલે એવું ત્યારે એમનો જન્મ થયો હતો મહેસાણા પ્રાંતના વિજાપુર તાલુકાના કેઈ ન હતું. પણ એમની સાધના અપૂર્વ હતી. સોખડા ગામમાં-ઇ. સ. ૧૮૬૪માં. પિતાનું નામ વસ્તારામ. તેઓ - રાગ અને લયના એ પરખંદા હતા એમની અગાઉની સંગીત તથા તેમના મોટા પુત્ર ચેલારામ બંને સંગીતના સારા ઉપાસક પદ્ધતિમાં શબ્દનું પ્રાધાન્ય રહેતું જે એનું બ્રાહ્મ અંગ છે. ત્યાગરાજે હતા તેમજ જુનાગઢ દરબારમાં ગાયક હતા. રાગ અને લવને પ્રાધાન્ય આપી સંગીત કલાને વિશેષ સહામણી બનાવી. દલસુખરામે પાંચ વર્ષની વયે પિતા તથા મોટાભાઈ પાસે સંગીત શિક્ષણ લેવા માંડયું હતું. નાનપણથી જ સંગીત પ્રત્યે અભિરુચિ તાંજોર નરેશે એ સંતને આમંત્રણ પાઠવ્યું પિતાના દરબારમાં ને ઘરમાં પણ સંગીતનું વાતાવરણ. પધારી પિતાના ગુણાનુવાદ ગાવાનું. પણ સંતે જવાબ આપ્યો: મારે મન એક ઇશ્વર જ મહાન છે.’ હું બીજા કેઈના ગુણનુવાદ છે. ' હું બીજા કોઈના ગુણાનુવાદ ત્રિભુવનદાસ ભોજક પાસેથી બંદેશની ચીજો તથા આદિત્યરામ ગાતો નથી. ને એવા કાર્ય દારા મળતા દ્રવ્યને હું ધિક્કારુ છુ. પાસે એ પખવાજવાથી શીખ્યા હતા. ત્યારે જૂનાગઢની ગાદીએ મારે મન કુંદન અને કયિર સરખાં છે. ઉત્તર મળતાં રાજન સંતને નવાબ બ મહેનતખાનજી વિરાજતા. તેઓ કુશળ સંગીતકાર મળવા અધિરે છે. ને એક રાતે સંતના નિવાસસ્થાન પાસે ગયો. હતા. દલસુખરામ તેમની પાસે ગ ઘ બંધાવી તેમના શિષ્ય થયા હતા, તે સંત સંગીતમાં મગ્ન હતાઃ “હે મને તુ ગલીઓમાં શું ભટકે ?” એમણે સંગીત ઉપરાંત પિતાની સાથે શિકારમાં લઈ જઈ તલવાર ગીત પૂરું થયા બાદ એ ઘરમાં જઈ વંદન કરી બોલ્યા : બંદક ને તમ વાપ તાં શીખવ્યું હતું. મહારાજ ક્ષમા કરજે. હું બહાર સંતાઈને આપનું સંગીત સાંભળતો હતો. એટલું કહી એણે સંતનો ચરણ સ્પર્શ કર્યો. તે - ઈ. સ. ૧૮૮૬ માં પ્રસિદ્ધ નાટય સંસ્થા મુંબઈ ગુજરાતી એની નમ્રતા જોઈ એને આવકાર્યો. નાટક મંડળી જુનાગઢ આવી હતી. તેમાં સંસ્થાના આગ્રહથી દિગ્દર્શક તરીકે જોડાયા હતા. તેમાં બે-ત્રણ વર્ષ કામ કર્યા પછી એક વખત ત્રાવણકોરના રાજાએ એમને પિતાના દરબારમાં તેઓ મોરબી આર્ય સુબોધ નાટક મંડળીનું નિમંત્રણ મળતાં તેમાં સંગીતાચાર્યનું પદ અર્પણ કરવા જણાવ્યું ત્યારે એમણે એને જોડાયા હતા. ને ઈ. સ. ૧૮૮૯ થી ૧૮૯૪ એ પાંચવર્ષ દરમિયાન અસ્વીકાર કર્યો. નાટકમાં કુશળ અભિનેતા તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ મહાન વિભૂતિએ અઠયાસી વર્ષનું ભક્તિમય આયુષ્ય ઉપરાંત એ નાટકનું સંગીત નિયોજન પણ સંભાળયું હતું. ભોગવી પ્રભુના ધામમાં પ્રયાણ કર્યું હતું ઈ. સ. ૧૮૫૬ માં. એકવાર નાટ્યસંસ્થા વડોદરામાં હતી ત્યારે ઉસ્તાદ મૌલાબક્ષ એ મહાન સંતની અસંખ્ય રચનાઓ દારા એમની સર્જન ન ટક નિહાળવા આવ્યા હતા. એમને દલસુખરામની સંગીતકલા પ્રતિભાનું દર્શન થઈ શકે છે. સરળ ‘દિવ્યનામ કીતને' થી સ્પર્શી ગઈ ને ઉચ્ચાયું : કયા કસબ 6'-લા જવાબ'. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy