SearchBrowseAboutContactDonate
Page Preview
Page 842
Loading...
Download File
Download File
Page Text
________________ eir ભારતીય અસ્મિતા ઈ. સ. ૧૯૪૬માં એમના લગ્ન સમારંભ ધામધૂમથી ૐજવાયો સારો એવો સમય એમને ત્યાં નૈઇ શકાય છે. એમાં સિતાર, તે બધા ખર્ચે જામસાહેબે આપ્યો. સાદ, સર બાર, વિશાખા, ગાડવાઘમ, સરસ્વતીના, બીન, ૧૯પર માં ના વિસાજી ગાદીએ આવ્યા ત્યારે તેમનું પતિ-પીણા, તંબુરા, જાાનિયમ, પખવાજ, તબલા, વાયેલિન, જીને વાર્ષિક ચાર હજાર કારી આપવાની આજ્ઞા કરી. સ્વરમડળ, સુરસાગર તાલુસ, રાજ, વિચિત્રની સારી, એકતારા વગેરેના સમાવેશ થાય છે. તેમશે . જામનગરમાં એક સંગીત શાળા કાઢી હતી. ઘણા વિદ્યાર્થીઓ ત્યાં શીખવા આવતા. રાગજ્ઞાન અને સ્વરજ્ઞાન પણ એમને સરસ લાધ્યું છે. એમને ગીતાના ઉપરાંત ચિત્રકલામાં પણ વિટીય અનિી છે. પણ એમના આત્માનુ વિશેષ લક્ષ્ય છે સંગીત. એમણે વાઘ અને વાદનકલાના વિશેષ અભ્યાસ કર્યાં છે. અને સંગીતના શોખ એમને એમના મામા ય અાસાહેબ ચડ દ્વારા લાગ્યા હતા. એમણે ‘સ’ગીતાદિત્ય ’ નામના પ તૈયાર કરી, પ્રસિદ્ધ કર્યો. તેઓ સિતારવાદનના વિપુલ હતા. બાબાસાહેબને એમની પાસેથી હતા તે વિદ્વાનેાનુ ધ્યાન ખેંચ્યું હતું. પ્રેરણા મળી હતી. તે ઉપરાંત ગ્રંથ વાંચીને સિતારવાદન શીખ્યા હતા. એમણે શ્રી વ્રજનાથજી મહારાજ સાથે સારાયે ભારતને પ્રવાસ કર્યાં હતા. અને પોતાની મબતકલાનું રથન કરતી સંગીત શાસ્ત્રીનું બહુમાન મેળવ્યું હતું. ગુજરાતી ઉપરાંત સંસ્કૃત, હિંડી ને ફારસી ભાષાઓનું પણ કોષને સાફ નાન હતું. એકસઠ વર્ષની વયે ઈ. સ. ૧૮૮૦ માં એમને જીવન દીપક બુઝાઈ ગયા. એમને ી સાથી નનિાવ ડીટિયાએ લખ્યું હતું : આયરાબની પ્રભાત સ્થાપનારી મૂર્તિ ભુલાય એમ નથી. એમનું અભિમાન રહિત ગામ ગૌરવ પણ અવ હતું. ગાનકલામાં સાદાપણું”, પણ શાંત સમતેલ એ તેમનું મુખ્ય લક્ષણ્યુ હતુ. સાશાસ્ત્રમાં પૂરી નિમ્ના તેમની હતી, અને તેમની કીધી મતે તાલ સંબંધી એક નવીન જ્ઞાન અને સાવ નાન મળ્યું હતું. આબા સાહેબ મુઝુમદાર એમનું મૂળનામ તેા છે શ્રીમ'ત સરદાર ગંગાધર નારાયણરાવ મુજુમદાર, પણ વર્ષેથી એ પ્રસિદ્ધ થયા છે, આબા સાહેબ મુજુમદારને નામે. એમના જન્મ થયા હતા ભાવનગરમાં પ્રભુતુબમાં, તા, 1૨-૧૮૮૬ના રાજ. તે વખતે તેમના પિતા પાંડુરંગ નારાયણ પ્રભુો ભાવનગર રાજ્યના મુલ્કા ખાનામાં નાકરી કરતા હતા. બાલ્યકાળમાં મરાઠી સાથે ગુજરાતી ભાષાનું શિક્ષણ્ પણ એમણે મેળવ્યું હતું. ૧૯૭૨માં ગુજમાર કુટુંબમાં એમનું દત્તક વિધાન થયું હતું. ૧૯૦૫માં એ મેટ્રીકની પરીક્ષામાં ઉત્તીંગૢ થયા હતા. ૧૯૧ માં એનું ગાન વિકાસ સાધન ભણી ગયું. ત્યાર પછી એમણું ઊંડા રસ લઈ એક સશેાધનાત્મક લેખો લખી એ દિશામાં પોતાના અવ નોંધાવ્યો છે. એમાંના ઐતિહાસિક કાળ પા, ચિત્રાલેખો, સિક્કા, નામ પત્ર વાચન વગેરે બાબતાને સમાવેશ થાય છે. વાંચી પૂનાની નાની મેાટી ૧૮૭ સસ્થાઓ જોડે એમના સંબંધ આવે છે. ગીત એ તો એમને અતિ પ્રિય વિષય છે. તેની મો જીવનભર ઉપાસના કરી છે. વિવિધ પ્રકારનાં અનેક વાજીંત્રાના Jain Education International આધાર ધામા તેમો નાના મોટા એકાદ બાર સંગીતકારોનુ ગાયન વાદન સાંભળવાનો લાભ લીધો છે. સગીત શાસ્ત્રના અનેક ગ્રંથા એમશે એકત્ર કર્યાં છે. તે પ્રભા ના સની પણ સ કર્યો છે. સંગીતકલાના શાસ્ત્રીય અધ્યયન મરા, હ્રિ ગુજરાતી, બંગાળી, કથાનું પણ વગાહન કર્યું જીવન એની પાછળ ખસ્યુ છે. માટે તેમણે સંસ્કૃત ઉપરાંત કાનડી તેમજ ફારસી અને છે. એમણે ગાવાનું સમગ્ર એ સંગીત મહર્ષિની સંગીત અને કલાની જ્ઞાન યાત અખંડ છે. તે આજની નવી પેઢીને એમનાં જીવનમાંથી, કાર્ય માંથી સેવામાંથી પ્રેરણા મળી શકે એમ છે, ઈનાયતખાં- સદાદમાં ઈમામના જન્મ ઉત્તર પ્રદેશમાં વિશા શહેરમાં પા હતા. ઈ.સ. ૧૮૪૮માં તેમણે સિતારવાદનમાં સારી સિધ્ધિ મેળવી હતી. એ રિયાઝમાં એટલા બધા તલ્લીન થઈ જતા કે આજુબાજુ બનતા બનાવાની એમના પર જરાયે અસર ન થતી. એક વખત એ રિયાઝ કરતા હતા ત્યારે ઘરના સેાએ કહ્યુંઃ છેકરીની પરિસ્થિતિ ઘણી ખરાબ છે. જવાબ મળ્યા દાકતરને ખેલાવી મંગાવેશ.’ થાડા સમય પછી પુત્રી મેાતની મહેમાન બની ત્યારે એમને જાણ કરવામાં આવી ત્યારે ઉત્તર મળ્યોઃ ઘેાડાક પલટા બાકી છે.' ત્યાં સુધી તમે કફનની વ્યવસ્થા કરી ! બીજીવાર કવામાં આવ્યું. કફની વ્યવસ્થા થઈ ગઈ છે. હવે નાગા બી જવાના છે. ના પધારશ તે વખતે રિયાઝના નિયત સમય પૂરા થઈ ગયા હતા તેથી તે ઉઠીને ઉભા થયા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy