SearchBrowseAboutContactDonate
Page Preview
Page 841
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિમય સંગીતની અજબ છાપ પાડી છે. અમેરિકામાં – ટેલિવિઝન પર એક વખત જામનગરના મહારાજા રણમલજીના દરબારમાં સરોદને કાયૅક્રમ રજૂ કરનાર તેઓ પ્રથમ ભારતીય સંગીતકાર છે. મનીષા નામની નર્તકનું નૃત્ય હતું. નર્તકીની ૨ ગંદી કલાથી વાતાવરણ મુગ્ધ થયું. એમના શિષ્ય મંડળમાં દાદરલાલ કાંબરા; શરણ રાણી, શિશિર ચૌધરી, નિખિલ બેનરજી, બિરેન બેનરજી વગેરેનો સમાવેશ જામસાહેબ પ્રસન્ન થયાને હીરાના અમુલખ હારથી નર્તકીને થાય છે નવાછ દરબાર બરખાસ્ત થયે. મનીષા ઉતારે જવા નીકળી. રસ્તામાં કેઈએ એના રથમાં ગુલાબના ફૂલની કલગી ફેંકી. એ કલગીની એમના છ પુત્રોમાંથી આશિષે સરેદવાદનમાં સારી પ્રગતિ દાંડી ઉપર કાગળની એક ચબરખી વીંટાળેલી હતી. એમાં લખ્યું કરી છે. હતું. “ અશુદ્ધ સ્વર વિસ્તાર, તાલભંગ,” નર્તકીને આશ્ચર્ય થયું તા. ૧૪ ૪-૬૮ ના રોજ એમના જન્મ દિને કલકત્તામાં એને લાગ્યું કે જે કલ એ જામસાહેબ જેવાને મુગ્ધ કર્યા તેનું એમનું અનોખું સિતાર વાદન સાંભળવાને સુગ મળ્યો હતો. અપમાન કરનાર આ કોણ હશે ! કની હિંમત ચાલી ? અંતરમાં ત્યારે કલકત્તાની અલી અકબર સંગીત કોલેજના વિદ્યાથી મંડળે રોષે ભરાયો એમનું અપૂર્વ સન્માન કર્યું હતું. થોડા દિવસ પછી જામસાહેબને જન્મદિન આવતો હતો. તે આદિત્યરામ દિવસે દરબાર ભરાયે. રૂપરંભા મનીષાનું નૃત્ય થયું. વાતાવરણ મુગ્ધ થયું. તે પછી ત્રેવીસ વર્ષને એક યુવાન ઉભું થયે ને નામ તો હતું આદિયરામ પણ ગુજરાતના એ સંગીતાદિત્ય બે મહ રાજનું ફરમાન થાય તે હું પણ કંઈક ગાઈ હતા. જન્મ જુનાગઢમાં ઈ. સ. ૧૮૧૯માં પ્રશ્નોરા નાગર કુટુંબમાં સંભળવું ” પિતાનું નામ શૈકુંઠરામ સંસ્કૃતના એ સારા જ્ઞાતા હતા. કવિતાઓ રચતા- સંગીતને પણ શોખ. જામસાહેબ ગુસ્સે થયાને કહ્યું: “આ અડબંગને નાખે કેદમાં.” યુવાને હિંમતથી કહ્યું: બાપુ ! જરા જુઓ તો ખરા કે આ પણ પિતાએ આદિત્યરામમાં- નૈસર્ગિક શક્તિઓ જોઈ. એમણે પાણીદાર મોતી કે ફટકિયું ? એને ઉત્તેજન આપ્યું. સંગીતનું પ્રારંભિક શિક્ષણ આપીને. આઠ વર્ષની ઉંમરે એ બાળકના ઉજજવળ ભાવિની જાણે આગાહી જામસાહેબ વિચારમાં પડી ગયા. એમણે ગાયકની માંગણી મળી ગઈ. મંજુર કરી. ગાયક અનોખી અદાથી ગાયું. પ્રેમવિજોગણ રાધાની અંતરધ્યયા આ સિદ્ધ ગાયકે સંગીતમાં અનુપમ રીતે ઉતારી એક વખત જુનાગઢના નવાબ બહાદુરખાનજીએ એમને હતી, મનીષાના નયનામાંથી અશ્રુપ્રવાહ વહેતો હતો. મહાગાયકની ગાવાને લાવ્યા. આદિત્યરામે દિલના તલસાટથી ગાયું. બહાદુરખાન સંગીત સિદ્ધિ પર એ ઓવારી ગઈ. એને ખાતરી થઈ કે તે પ્રસન્ન થયાને ઈનામ આપી કદર કરી. દિવસે રથમાં કાગળની ચબરખી નાખતાર એ જ હોવો જોઈએ. પ્રતિદિન સંગીત સાધના પ્રબળ થતી ગઈ. એક વખત પં ગાયકની દષ્ટિ એના ભણી ગઈ ને એને લાગ્યું કે આજ એના જીવનને જમ થયો છે. જામસાહેબ પ્રસન્ન થયા ને પૂછયું, “કલા ગટુલાલજીના પંડિત પિતા ઘનશ્યામજી ભટ્ટને એમને પરિચય થયો. એમની પાસે એમણે સંસ્કૃત પંચકાવ્યાદિને અભ્યાસ કર્યો. સ્વામી’ તારી પાસે અણુલ સંગીત સંપત્તિ છે તું કયાં છે ? શુ નામ ? તેઓ પ્રતિભા સંપન્ન ગાયક હતા, અજબ મૃદંગબાજ હતા. બાપુ ! હું જુનાગઢનો છું મારું નામ આદિયરામ. શ્રી ગિરના કોઈ સિધ યોગીએ એમને મૃદંગવાદન શીખવ્યું હતુ. વ્રજનાથજી મહારાજના સમાગમથી હું આપના નગરમાં આવ્યું છું ને આપના અમાત્ય રાઘવજી માઈના આમંત્રણથી દરબારમાં શ્રી હતી, સરસ્વતી હતી, બંનેની એમના ઉપર કૃપા હતી. આવવાને આ બીજો પ્રસંગ છે.” ચારે બાજુ કીર્તિની સુવાસ પ્રસરતી ગઇ. જામસામેએ પિતાની મહામૂલી પોતીની માળા આદિત્યરામને પિતાના સ્વર્ગવાસ થશે. એથી હૈયે વેદના થઈ ત્યારબાદ અર્પણ કરી. એમણે કહ્યું : “ મહારાજ' પુરસ્કાર માટે આભાર ૧૮૪૦માં બહાદૂરખાનજી પણું મેહસ્ત નશીન થયા. એટલે વેદનાને એ પુરસ્કાર હું આ નૃત્ય સાધિકા નર્તકીને ભેટ આપું છું. એની બીજો પ્રસંગ આ પછી બહાદુરખાનજીના પુત્ર ગાદીએ આવતા સાધના પણ અસાધારણ છે. એમ કહી પિતાને મળેલી ભેટ નકી એમની માન મરતબે જાળવી રાખે ને ગુરૂપદે સ્થાપી સંગીત મનીષાને અપર્ણ કરી દીધી. દરબાર આ કદરદાની પર વારી ગયા. શિક્ષણ લેવા માંડયું જામ સાહેબ પણ ઘડી બે ઘડી જોઈ રહ્યા. ૧૮૪૧માં જામનગરના ગોસ્વામી શ્રી વ્રજનાથજીનો એમને સમાં. ગમ થયો. ને તે પછી એ જામનગરવાસી બન્યા. ત્યારથી આદિત્યરામ જામદરબારના ગાયક તરીકે નિયુક્ત થયા ને તેમને યુવરાજ વિભાજને સંગીત શીખવવાનું સોંપવામાં આવ્યું. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy