SearchBrowseAboutContactDonate
Page Preview
Page 835
Loading...
Download File
Download File
Page Text
________________ મૃતિગ્રંથ ૮૫૭. ગુરૂ વગર જ્ઞાન ન મળે માટે તમે મિથિલાપુરીના મહારાજા જનક આળી ગામે વિઠ્ઠલપંતને ત્યાં થયો હતો. તેને બે ભાઈ અને પાસેથી અધ્યાત્મ વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કરે. અને પિતાની આજ્ઞા એક બહેન હતી. નિવૃત્તિનાથ સોપાનદેવ અને મુકતાબાઈ નાનપણ લઈ જનકપુર આવી મહારાજા જનકને અનાસકત થગ જોયે. માંજ માતા-પિતા મૃત્યુ પામ્યા. વિઠ્ઠલપતે સંન્યાસ લીધા પછી તેમને ગુરૂ માન્યા અને ભારત વર્ષમાં વિચરવા લાગ્યા. ફરતાં ફરતાં ગૃહસ્થાશ્રમ માંડેલ જેથી બ્રાહ્મણે તેની ખૂબજ ઈર્ષા કરતા અને ગંગાકિનારે સ્થિર થયાને ત્યાં પરિક્ષિત રાજાને સાત દિવસમાં અસ્પૃશ્ય ગણતા જેથી ચારે ભાઈ ઓંન દેશાટન કરવા લાગ્યા. સંત શ્રીમદ્દ ભાગવતને ઉપદેશ કર્યો. જ્ઞાનેશ્વરે પાડાના મુખથી વેદોચ્ચાર કરાવ્યો ત્યારથી લોકો તેને મહાન ગણવા લાગ્યા. સંત જ્ઞાનેશ્વરે ગીતા ઉપર ભાષ્ય કર્યું તે . શુક્રાચાર્ય જ્ઞાનેશ્વરી ટીકા કહેવાય છે. એ વખતના મહાનયોગી ચાંગદે પણ જ્ઞાનેશ્વરના શિષ્ય બન્યા. આનંદીમાં નિવાસ કર્યો. તેમના રચેલા મહર્ષિ ભૃગુના પુત્ર શુક્રાચાર્યે દત્યનું આચાર્યપદ સ્વીકાર્યું બીજા ગ્રંથો પણ છે અમૃતાનુભવ હરિપાઠ અભંગ અને ચાંગદેવ હતું. સાથે સાથે સંજીવની વિદ્યા પ્રાપ્ત કરી હતી. બલિરાજાને પૈસડી કકત એકવીસ વર્ષની ઉમરે સંત જ્ઞાનેશ્વરે જીવતા સમાધિ ત્યાં તેમ જ વૃષપર્વા રાજાને ત્યાં વધારે રહ્યાનું શાસ્ત્રોમાં છે. તેઓ લીધી. નિતિશાસ્ત્રના પ્રવર્તક હતા. તેમની રચેલ શુક્રનિતિ આજે પણ મહતવની ગણાય છે. ચંડ અને અમક તેના પુત્રો હતા. શંકરાચાર્ય કેરલ પ્રદેશમાં કાલડી ગામે શંકરાચાર્યને જન્મ થયો હતો. પિતા શિવ ગુરૂ અને માતા આયંબા નાનપણમાંથી શંકરે સન્યાસ લેવાની ઈચ્છા જાહેર કરી. માતા પાસે રજા માંગી એકના એક પુત્રને સન્યાસ લેવાની માતાએ ના પાડી. એક વખત મગર ગળી જતો હતો ત્યારે માતા પાસેથી સન્યાસી થવાની રજા લઈને નીકળી પડયા. નમ દા કિનારે ગેવિંદતીર્થ નામના સ્વામી પાસેથી દિક્ષા ---- લીધી. કાશી ગયા બેજ વાંમાં બધાં શાસ્ત્રોનું અધ્યયન કરી લીધું | શ્રી ઉના તાલુકા સહકારી ખાંડ મડન મિશ્ર સાથે વિવાદ જાણીતા છે. ઈશ્વર એક જ છે. અને બધી જગ્યાએ રહેલ છે. એવો પ્રચાર દેશભરમાં ઘુમીને કરવા ઉદ્યોગ મંડળી લી. ઉના લાગ્યા. શાંતિ, એકતા અને સાચા જ્ઞાનને પ્રકાશ ફેલાવવા ભારતની ચાર દિશાએ ચાર મઠો સ્થાપ્યા. માત્ર બત્રીસ વર્ષની નાની મંડળી સ્થાપનાઃ તારીખ ૧૬/૯/૬૩ વયમાં ભારતમાં અ ત વાદનો પ્રચાર કરીને સમાધિસ્થ થયા. નાણાકીય વિગત ઉત્પાદન અંગેની વિગત હિસાબી વર્ષ ૩૦૬૭ સ્વામી હેમચંદ્રાચાર્ય (૧) અધિકૃત શેર ભંડોળ શેરડી (ટનમાં) ૧. ૨૫ લાખ ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહ માળવા ઉપર વિજય ૮૦-૦૦ લાખ મેળવ્યું તેને મહાન ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો એ સભામાં (૨) સભાસદ તરફથી ભરપાઈ સ્વામી હેમચંદ્રાચાર્ય આવ્યા. આખી સભા જોઈ રહી. સ્વામીજી થયેલ શેરભંડળ ખાંડ ઉત્પાદન ૧૨-૪૨૪ બેલ્યા, રાજાજી જ્યાં સુધી ગુજરાતમાં માળવામાં થઈ ગયેલ ભોજ ૪૦૩૪૬૨૦ ગુણીમાં નું ભોજ વ્યાકરણ ચાલે છે. ત્યાં સુલી હું માળવાને સાચો વિજય (૩) સરકારશ્રી તરફથી રીકવરી : ૯.૭૯ ટકા માની શકતો નથી. અને સિદ્ધરાજના કહેવાથી સ્વામીજીએ બીડું | ફાળે રૂા. ૩૦-૦૦ લાખ ઝડપ્યું. થોડા જ સમયમાં ગુજરાતને સમૃદ્ધિશાળી વ્યાકરણ ગ્રંથ | (૪) રીઝર્વ ફંડ તથા મળે, એણે ગુજરાતનું સાંકારિક અસ્મિતા વહેણ શરૂ કર્યું. એનું અન્ય ફંડ ૮૩-૩૫ , નામ હેમ -વ્યાકરણું પડયુ. એના સર્જક હતા જૈન સાધુ હેમચંદ્રા- | (૫) મેળવેલ લેન રૂા. ૨૬૫-૯૪ , ચાય (૬) ફરજીયાત બચત થાપણું ૧૮.૨૬ લાખ પીલાણ સંત જ્ઞાનેશ્વર ઈશ્વરલાલ આર. શાસ્ત્રી રામભાઈ કાળાભાઈ ઝાલા મહારાષ્ટ્રમાં જ્ઞાનની ધારા વહાવનાર સંત જ્ઞાનેશ્વરને જન્મ | મેનેજીંગ ડીરેકટર પ્રમુખ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy