SearchBrowseAboutContactDonate
Page Preview
Page 827
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિષશ હરિહર પટેલ જન્મ : સપ્ટેમ્બર, ૨૦,૧૯૨૪. અભ્યાસ : બી. એ., શ્રી. એલ. સુંદરગઢ અને કટક ખાતે. એરિસા પ્રધાનમંડળના સભ્ય. એરિયા ખીચગિક વિકાસ શિનના અધ્યક્ષ વિદ્યાકાળ દરમ્યાન “હિન્દ છેડા’ તથા “પ્રજામ’ડળ’' ચળવળમાં ઝ ંપલાવ્યું. પછીથી સ્વતંત્ર પક્ષ સાથે જોડાઇ ગયેલ ગણતંત્ર પરિષદના સ્થાપક સદસ્ય. ૧૯૫૫-પ૭ ગણતંત્ર પરિષદના મહામંત્રી. ૧૯૫૮ રાજ્યસભામાં ચૂંટાયા. ૧૯૬૧માં એરિસા વિધાનસભામાં ચૂંટાયા. ૧૯૬૪-૬૬ સ્વતંત્રપક્ષના એરિસા વિભાગના મહામંત્રી. ૧૯૬૧પ “ક્ષત્ર નિકના તંત્રી. હરેશુ મહેતા જન્મ : નવેમ્બર, ૧૮૯૯, અભ્યાસ : રેવનશે। કેલેજ, કટક સૌંસદીય કોંગ્રેસપક્ષના ભૂતપૂર્વ ઉપનેતા. ૧૯૨૪માં બિહાર એરિસાના ચૂંટાયેલા વિધાન સભ્ય. “પ્રજાતંત્ર” તથા “રચના” ના તંત્રી હતા. સ્વાતંત્ર્ય ચળવળમાં અનેકવાર કારાવાસ. ૧૯૭૦ અને ૧૯૩૭ ઉત્કલ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ. ૧૯૩૮-૬૨ કાંગ્રેસ કાર્ય કારિણી સમિતિના સદસ્ય. ૧૯૪૬-૫ તથા ૧૯૫૭ ૬૦ એરિસાના મુખ્ય પ્રધાન આન્ત્ર, ઉત્કલ તથા સાગર યુનિવર્સિટી દ્વારા એલ. એલ. ડી. ની માનદ ડીગ્રી એનાયત. ૧૯૫૦-પર કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના પ્રધાન. કોંગ્રેસ સંસદીય પક્ષના ૧૯૫૨-૫૪ દરમ્યાન મહામંત્રી. ૧૯૫૫-૫૬ મુબઇના રાજ્યપાલ. ૧૯૬૨-૬૭ લેાકસભાના સભ્ય. એરિસાના સાહિત્યિક મારો “કાર ઉના તરંગ. હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ જન્મ : એગસ્ટ, ૯, ૧૯૩૫, અભ્યાસ : બી. એ., એલએલ' બી., સુરત અને મુંબઇમાં. વકીલાતથી કારકીર્દિ પ્રારંભ. સ્વાતંત્ર્ય ચળવળ દરમ્યાન કારાવાસ. ૧૯૪૫-૪૯ લેા કમિટિના અધ્યક્ષ ૧૯૪૯થી સ્ટેન્ડિંગ કમિટિના અધ્યક્ષ તથા ૧૯૫૨ થી ઉપપ્રમુખ. ગુજરાત યુનિવર્સિટી સેનેટ તથા આકાશવાણીની ગ્રામ-સલાહકાર સમિતિના સદસ્ય. ૧૯૫૭ મુંબઈ વિધાનસભાના સભ્ય. ૧૯૫૭-૬૦ મુંબઈ રાજ્યના શિક્ષણ પ્રધાન ૧૯૬૦ થી ગુજરાત રાજ્ય પ્રધાન ૧૯૬૩માં ગુજરાત જોર્ડન ડાંસ પાર્ટીના ઉપનેતા ચુટાયા. ૧૯૬૪ ૬૫ ગુજરાતના ગૃહખાતાના પ્રધાન. ૧૯૬૫ થીñ ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન. તેમ રૂ જન્મ : એપ્રિલ, ૨૨, ૧૯૧૧. અભ્યાસ : એમ. એ, કલકત્તા ખાતે સંસદસદસ્ય. આસામી અને અ ગ્રજી લેખક. ૧૯૪૨ની હિંદ છેડા” ચળવળમાં કારાવાસ. ૧૯૫૭થી સ`સદ સદસ્ય. ૧૯૫૦માં તેય, ૧૯૪૩-૧૪માં યુ.એસ., યુ.કે., ફ્રાન્સ, સ્વીટ્ઝર્લેન્ડ Jain Education International • ૮૪૯ અને ઈટાલી, ૧૯૫૯માં રશિયા, ૧૯૬૫માં ચિકન, ચાલેન્ડ, ખાડિયા, લાખેસ, મત્રચક્રિયા અને સિંગાપોરના પ્રવાસો છે. અને પુસ્તકો લખ્યાં છે. હૃદયનાથનું અફ જન્મ : ૧૮૮૭. અભ્યાસ : બી. એ., ખીએલ. બી., એલ એલ. ડી.. હાબાદ યુનિવર્સિટી અને લડન સ્કૂલ ગામ કાનામિકસ ખાતે. ૧૯૩૬ ચીસન્ટ એક્ટ ઇન્ડિયા સેાસાયટીના પ્રમુખ. ૧૯૬માં સોસાયટીમાં જોડાયા. ૧૯૨૭-૩. કોલેટીય એશે - ખલીના સભ્ય. ૧૯૨૯ પૂર્વ આફ્રિકા રાષ્ટ્રિય મહાસભાના, ૧૯૭૪ નેશનલ જિબરફેડરેશનના પ્રમુખ. ૧૯૪૬-પર બંપર મા નથા અસીમ લોકભાના સભ્ય. ૧૯૪૬-ક સાબળની પુનઃરચનામિતિ, ૧૯૫૨-૬૨ ૨ જ્યસભાની રાજ્યપુનરચના સમિતિ, ૧૯૫૩-૫૬ યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન, ૧૯૬૮ સુધી દિલ્હી યુનિર્વસ’ટીના તથા ૧૯૬૦ સુધી બનારસ હિન્દુ યુનિવર્સિટીના યા તે પ્રમુખ, યા ના દસ ૧૦ બુિ આફ્રિકા ગયેલ ભારતીય પ્રતિનિધિ મળના નેતા. હ૪૮ થી ઇન્ડિયન કાઉન્સિલ એક વર્લ્ડ કોર્ડસના, ૯૫૫ ઈન્ડિયન સ્કૂલ આફ ઇન્ટરનેશનલ સ્ટડીઝ અને અંજુમાને તરક્કીએ ઊર્દૂના પ્રમુખ, હિંદ સેવા સમિતિના મહામ ત્રી ૧૯૫૦-૧૭ તથા ૧૯૬૧-૬૩માં ભારત કાઉટસ એન્ડ ગાઈડઝના નેશનલ કમિશ્નર યુનિવર્સિટી ફિલ્મ કાઉન્સિંગ અને ભારતીય આદિ જાતિ સેવક સંધના ઉપપ્રમુખ. રેલ્વે શાસન સુધાર સમિતિના ૧૯૬૭ દરમ્યાન અધ્યક્ષ જ્ઞાની ગુરૂમુખાઘ મુસાફિર જન્મ : જાન્યુઆરી, ૧૫,૧૮૯૯. અભ્યાસ ; રાવલપીંડી અને સાદારખાતે. પગના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન. અકાલી માળામાં અગ્ર ભાગ ભજવ્યા છે. શિરામણી ગુરુદ્વારા પ્રબંધક કમિટિ અને શિશમી કાર્લીદળના મહામંત્રી. ૧૯૨૨માં કીસમાં તૈયા સ્વાતંત્ર્ય ચળવળ દરમ્યાન જેલયાત્રા. ૧૯૩૦થી A. I C. C ના સભ્ય. ૧૯૪૭-૫૨ બંધારણ સભાના સદસ્ય. ૧૯૫૨-૫૭ A.I.C.C. કાર્યકારિણી સમિતિના સભ્ય જલિયાનવાલા બાગ સ્મારક વ્યવસ્થાપક સમિતિના પ્રારંભથી જ અધ્યક્ષ. ૧૯૬૫માં રશિયા ખાતે ભરાયેલ એશિયા-એફ્રો કેન્ફરન્સમાં લેખકેાના પ્રતિનિધિ, પંજાબી, હીદી અને અંગ્રેજીમાં પુસ્તકો લખ્યા છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy