SearchBrowseAboutContactDonate
Page Preview
Page 772
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ ભારતીય અસ્મિતા અને અષ્ટગંધ નવા સ્થપાય છે, ત્યારે પૂરા શિવલિંગનાં દર્શન શ્રવણ બેલગોલઃચાય છે. પાતાળમાં તપ કરતા શિવજી ગાયનું રૂપ ધારણ કરેલી પૃથ્વીના કર્ણદ્વારેથી અહીં પ્રગટ થયા છે. માટે ગોકર્ણ નામથી દક્ષિણ રેલવેમાં બેંગલોર હરિહર પૂના લાઈનમાં આરસીકરે પ્રખ્યાત છે. સ્ટેશનથી અથવા મૈસૂરથી બસ દ્વારા જઈ શકાય છે. તેને ગમ્મટ તીર્થ કહે છે. આ સ્થળે અંતિમ શ્રુતકેવલી ભદ્રબાહુ સ્વામી સમાધિ બેલૂર પૂર્વક કાળધર્મ પામેલા તેથી એક પર્વત શિખર પર શ્રી ભદ્રબાહુ સ્વામી ( બાહુબલી ) ની ૫૦ ફૂટ ઉંચી પ્રતિમા છે. આ વિશ્વની પૈસુર રાજ્યમાં બેલૂરનું સ્થાન આગળ પડતું છે. અહીં, સૌથી ઊંચી મૂર્તિ છે. મૂતિ પર્વત શિખરને કાપીને સુંદર રીતે ચેન્નકેશવ મંદિર મુખ્ય મંદિર છે. મંદિર નક્ષત્રની આકૃતિનું છે. ભગવાનની મુર્તિ ચતુર્ભુજ છે ને સાત ફૂટ ઊંચી છે. બાજુમાં બનાવેલ છે. આ મૂર્તિ ચામુંડરાયજીએ બનાવી છે. શ્રીદેવી ભૂદેવીની મૂર્તિઓ છે બેલૂરમાં શ્રી રામકૃષ્ણ મિશન સાથે મલ્લિકાર્જુનસંકળાયેલ છે. સિકંદરાબાદથી કનેલટાઉન સ્ટેશન છે. ત્યાંથી શ્રી શીલપર્વત અંગેરી: છે. થડે સુધી મેટર જાય છે. પછી રસ્તો મુશ્કેલ છે. શ્રી રૌલ બેંગલોર પૂના લાઈન પર બિરૂર સ્ટેશનથી શૃંગેરી જઈ શકાય પર્વત પર ભયાનક જંગલ છે. અહીં ભયાનક પ્રાણીઓ છે અને છે. તુંગા નામની નદીના ઘાટ પર આદિ શંકરાચાર્યે સ્થાપેલ ભીલલકોનો ત્રાસ છે. તેથી શિવરાત્રિ પરના મેળા વખતે જઈ ગોવર્ધન પીઠ છે. આ મઠમાં શ્રી શારદા અને મહેશ્વરનાં સ્વરૂપે શકાય. દક્ષિણ ભારતીય શૈલીનું આ મંદિર છે. આ શિવલિંગ પૂજ્ય છે. ત્યાંથી નવ માઈલ પર શૃંગેરી પર્વત છે. તેનું નામ બાર જ્યોતિલિંગોમાં ગણાય છે. ભૃગી ઋષિ પરથી પડેલ છે. તેને વારાહ પર્વત કહે છે. સિહાચલમ મેલ ચિદંબરમુઃ સ્વયં પ્રહલાદજીએ બનાવેલ આ મંદિરમાં વરાહ મૂર્તિ જેવી કાયંબતુરપી લગભગ ચાર માઈલ દૂર પરૂરમાં મેલ ચિદમ્બરમન શ્રી નૃસિંહ લક્ષ્મીની મૂર્તિઓ છે. સિહાચલમમંદિર સમુદ્રતળથી મહત્વ ચિદંબરથી પણ ઘણું વધારે ગણે છે. ચિદંબરમ મંદિર ૮૦૦ ફુટ રીંચાઈ પર છે. વિશાખાપટ્ટમથી આ સ્થળ ૧૦ માઈલ વિશાળ છે. મુખ્ય પીઠ પર ભવ્ય શિવલિંગ છે. મ દિરની બહાર દૂર છે ભગવવિગ્રહ ચંદનથી ઢંકાયેલ રહે છે. અક્ષયતૃતીયાને ધ્વજસ્તંભ પાસે ગોસ્તન છે. તેમાં દૂધ રેડવાથી છેક મંદિરમાં દિવસે સંપૂર્ણ રવરૂપનાં દર્શન થાય છે. તે સમયે દર્શન કરવાથી શિવલિંગ પર પડે છે. એ અભુત જણાય છે. મુક્તિ પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે. ગુરુવાયૂર: ભદ્રાચલમ શ્રીકૃષણન્ના માતાપિતા વસુદેવ દેવકીજી જે સ્વરૂપની ઉપાસના રાજમહેદ્રીથી ભદ્રાચલમ ૮૦ માઈલ છે. ગોદાવરી કાંઠે શ્રીકરતા તે સમુદ્રમાં દ્વારિકા સાથે ડૂબી જતાં દેવગુરૂ બૃહસ્પતિ રામનું પ્રાચીન મંદિર છે. આ મંદિરની નિર્માણ કલા ભવ્ય છે. વાયુની સહાયી તેને બહાર લઈ આવ્યા અને તેને માટે સ્થાન આ સ્થળે રામનવમીએ મોટો મેળો ભરાય છે. શૈધતાં કમળ તળાવડીવાળા આ સ્થાનમાં મૂર્તિ પધરાવી તેથી તેને ગુરૂવાયુર કહે છે. આ સ્વરૂપ વસુદેવ દેવકીને પણ ઘમ્ય ઋષિએ તિશ્યલુર પધરાવી આપેલું. આ સ્થાન અત્યંત ચમકારી છે. મદ્રાસ અરકોણમ લાઈનમાં મદ્રાસથી ૨૬ માઈલ પર તિરુવલ્લર શ્રીરંગપટ્ટન: સ્ટેશન છે. અહીં મદ્રાસ રાજ્ય (હાલમાં તામિલનાડુ)નું સૌથી પ્રસિદ્ધ શ્રી વરદરાજ મંદિર છે. ભગવાનને શ્રી વીરરાધવ કહે છે. પ્રભુ શેષમૈસુરથી નવ માઈલ પર શ્રીરંગપટ્ટન સ્ટેશન છે. અહી શાયી છે. મંદિર ત્રણ પરકેશની અંદર છે આ ક્ષેત્રને પુષ્પાવત કાવેરી નદીના પ્રવાહમાં બે ધારાઓ થવાથી ત્રણ દિપેડ બન્યા છે કઈ પ્રથમને આદિ રંગમ બીજાને મધ્યરંગમ અને ત્રીજાને શ્રી રંગમ્ પાધિની અથવા અંતરંગમ કહે છે. આમાંથી શ્રીરંગમ અત્યંત પ્રસિદ્ધ છે. શ્રીરંગ ભગવાનનું ધામ પૃથ્વી પરનું વિમુઠ ગણાય છે. મંદિરની મદ્રાસ ધનુષકોટિ લાઈનમાં ચેંગલપટ સ્ટેશન છે ત્યાંથી પક્ષિરચના પણ શાસ્ત્રોમાં આવતા શ્રી વકંઠ વર્ણન પરથી બનાવેલ છે. તીર્થ જવાય છે. અહીં વેદગિરિ નામને પવિત્ર પર્વત છે. લગઅહા શેષશખ્યા પર ભગવાન નારાયણુ શયન કરી રહ્યા છે એવું ભગ ૫૦ ૮ પગચિયાં ચડીને ઉપર દક્ષિણામૂર્તિ શિવલિગ છે. સ્વરૂપ છે. મંદિરમાં દર્શન કરીને નીચે ઉતરતાં જમણી તરફ પર્વતની એક ઈલ છે. ગોદાવરી કાંઠે શ્રી. બહપતિ રામનું પ્રાચીન મંદિર છે. ' તેને બહાર લઈ આવ્યા અને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy