SearchBrowseAboutContactDonate
Page Preview
Page 676
Loading...
Download File
Download File
Page Text
________________ Fee તથા પતાકાવ્યાનોના સુચારું પ્રયોગ છે. અશ્વત્થામા અને કર્ણના કલહ સમયે સંવાદો ધ્યાન ખેંચે તેવા માર્મિક બન્યા છે. જો કે નાટકમાં પદ્મોની બહુલતાને લીધે નાટક અભિનયક્ષમતામાં જરા ઉણુ ઉતરે છે. નાટકના મુખ્ય રસ વીર છે અને રૌદ્ર નયા શા અંગી રસા છે. ભવભૂત્તિનાં ત્રણ નાટકો – : કાલિદાસ પછીના સંસ્કૃતના અતિશય લેાકપ્રિય નાટયકાર ગતિ છે, અવમૂર્તિનું મૂળનામ શ્રી છે અને તેમા ન્યાય, વ્યાકરણ, વેદ, અને દર્શનશાસ્ત્રના પ્રકાંડ પંડિત હતા. કેટલાકના મત પ્રમાણે તેએ પેાતેજ ઉમ્બેક નામના મીમાંસક હતા અને તેમને આદિ શંકરાચાર્યનુ સુરેશ્વર નામથી શિષ્યત્વ સ્વીકાર્યું હતું. તેમના સમય માં શના દર્દીના બંધ કર્યો. તેમના ત્રણ નાટકો : (૧) ભાવતીમાધવ-દસ અંકનું પ્રકરણ છે અને તેમાં માલતી અને માધવના પ્રણ્યનું કાલ્પનિક કયાનક છે. (ર) મહાવીર ચિરતમ્ નામના છ અંકના નાટકમાં રામ કથા છે. રામના વાલીવધ જેવા કેટલાક પ્રસંગાને કવિએ નવા આકાર બાપા છે. (૭) ઉત્તર રામચરિતન્સસ્કૃતમાં કવિ ક કાસિડાના શાકુંતલ નાઠક પછી અનુપમ બેકપ્રિયતાને વરેલા મા નાટકને સંસ્કૃત સાહિત્યનું પ્રથમ પંક્તિનું નાટક ગણી શકાય. ભવભૂતિનું તેા તે શ્રેષ્ઠ નાટક છે જ. પ્રથમ અ કથી સીતાત્યાગની Jain Education International With Best Compliments ભારતીય અસ્મિતા ભૂમિકા કલાત્મક રીતે ઊભી કરી સીતારામના પુનર્મિલન માટે મહાકવિએ તદ્દન મૌલિક યુક્તિએના આશ્રય લીધો છે. ત્રીજા અંકમાં છાયા સીતા પ્રસ ંગ યાજીને રામને સીતા ત્યાગની ઘટનાને ખુલ્લાએ કરવાની તક આપી બવમૂર્તિએ શીતાના કામ હમને દૂર કર્યું છે. અને સાતમા અંકમાં ગર્ભનાટકની યેાજના દ્વારા લેાકાને સીતાની પવિત્રતાની ખાતરી કરાવી લિજ્જત કરી સીતાનેા સ્વીકાર કરતા દર્શાવ્યા છે. નાટકમાં કેટલાક પ્રસંગેા અત્યંત કલાત્મક છે. કરસ વચનો બને પર્રિપ્લાવિત કરી શું છે, દાંપત્ય ભાવનાની કવિવરની કલ્પના વાચકોના સમાદર મેળવી જાય છે. કેટલાક અન્ય નાટકો :– ભાસથી ભવñ સુધીના યુગ સંસ્કૃત નાટકોનો યુગ છે. સખ્યા અને ગુણવત્તાની દૃષ્ટિએ સસ્કૃત નાટકોની સમૃદ્ધિએ લોક પ્રિયતાનાં ઉતુ ંગ શિખરા એવાં તા સર કર્યાં કે મહાકાવ્યોના પ્રકાર ગળુ બની ગયા. છતાં કેટલાંક નાટકોમાં નારા અને લોકોની વિપુલતાને લીધે અભિનય ક્ષમતા ઓછી જળવાઈ છે. પાછળના અવનતિ કાળનાં નાટકામાં નીચેના નાટકોને માત્ર ઉલ્લેખ જ કરી શકાય આઠમાં સકાના ઊત્તરામાં અનગઢનુ ‘તાપસવત્સરાજ’ લગભગ તે જ સમયના મુરારિવિનું અનધરાવવ, રાજરી ખર નાં ખાલરામાયણ, બાલભારત, ‘વિદ્વશાલ ભ’જિકા' અને ‘કપૂર્રરમજરી', જયદેવનું ‘પ્રસન્ન રાધવ’, કુલશેખરનાં ‘તપતીસ’વરણ’ અને સુભદ્રાધન ય, હનુમન્નાટક, વગેરે ઉલ્લેખનીય છે. * from A Well Wisher For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy