SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય અમિતા ભેજ પ્રબંધ: આ ગ્રંથની રચના વિચિત્ર પ્રકારની છે. તેમાં જુદા જુદા સમયે થયેલા કવિઓને ધારાનગરીના ભેજના આશ્રિત બતાવી તેમની વાકપટુતા અને પ્રત્યુત્પન્નમતિનાં કાવ્યાત્મક દૃષ્ટાન્ત આપવામાં આવેલ છે. તેને લેખક બલાળ છે. તેને રચનાકાળ સોળમો શૈકે ગણાય છે. સંસ્કૃત નાટક સંસ્કૃતમાં “કાવ્ય’ શબ્દનો અર્થ ધ વિશાળ છે. કાવ્ય એટલે માત્ર પદ્ય જ નથી પણ રસાત્મક વિશાળ વાડમય છે. કાવ્યના બે મુખ્ય પ્રકારોમાં દૃશ્ય કાવ્ય માત્ર શ્રવણ કે વાચનને વિષય છે. દૃશ્ય કાયના પણ ઘણા પ્રકાર છે. મુખ્ય પ્રકાર છે રૂપક અને ઉપરૂપક અ ભનય કરનાર વ્યકિત પોતાના ઉપર અમુક અન્ય પૌરાણિક કે એતિહાસિક પાત્રનું આરોપણ કરી તે રીતે રંગભૂમિ પર અભિનય કરે છે તેથી તેને રૂપક કહે છે. રૂપકોના દસ પ્રકાર છે તેમાંથી મુખ્ય “નાટક કહેવાય છે. સંસ્કૃત સાહિત્યમાં નાટકની ઉત્પત્તિનો ઇતિહાસ ઘણે રસિક અને પ્રાચીન છે. પશ્ચિમના કેટલાક વિદાનાએ “યવનિકા' જેવા શબ્દ પરથી સંસ્કૃત નાટકને ગ્રીસ કે રેમની ભેટ ગણી છે પણ એ વાત બરાબર લાગતી નથી સહિત તેર નાટકોનું આખું નાટકચક્ર અનઃશયનમ્ ગ્રંથમાળામાં પ્રકાશિત કરી તેને ભાસનાં નાટક તરીકે સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો. સંસ્કૃતના વિદ્વાનોમાં ભારે હલચલ મચી ગઈ અને બે પક્ષે પડી ગયા. આ નાટક ભાસનાં છે કે નહિ તે વિષે પરસ્પર દલીલે ચાલી. એવામાં વળી ભાસરચિત એક નવું નાટક “યજ્ઞફલ...” સૌરાષ્ટ્રમાંથી બહાર પડયું પણ તેને વિદ્વાનોએ પરીક્ષા પછી ભાસનું નાટક ગયું નહિ. તે સિવાયના તેર નાટકને મોટેભાગે હવે ભાસનાં નાટક તરીકે સ્વીકારવામાં આવે છે. ભાસના નાટક વિષય પ્રમાણે નીચે પ્રમાણે વગીકરણ ધરાવે છે. () રામકથા પર આધારિતઃ-(૧) પ્રતિમાનાટક ૨) અભિ પિક નાટક (૩) મહાભારત પર આધારિત:-(૩) પંચતંત્ર, (૪) મધ્યમ વ્યાગ (૫) ઉમંગ (૬) દૂત ઘટકચ, (૧) કર્ણ પર (૮) દૂતવાકય. () ભગવત આધારિત :-(૯) બાલચરિત (ઘ) લકથા પર આશ્રિત:- ૧૦) દરિદ્ર ચારૂદ (૧૧ અવિમારક (૪) ઉદયનકથા પર રચિત :- (૧૨) સ્વપ્નવાસવદરામ (૧૩) પ્રતિજ્ઞામૌગધરામણ, ભારતના નાટયશાસ્ત્ર પ્રમાણે ઋગ્રેદમાંથી વાર્તા, યજુર્વેદમાંથી આ બધામાં પ્રાચીન પરંપરા સાચું જ જણાવે છે કે વિવેઅભિનય, સામવેદમાંથી સંગીત અને અથર્વવેદમાંથી રસ લઈને ચકોની અગ્નિ પરીક્ષામાં સ્વપ્નવાસવદત્તામ દહન પામ્યું નથી. ભરત મુનિએ નાટયશાસ્ત્ર બનાવ્યું અને ઈદ્ર વિજ્ય નાટક અપ્સરાઓ ભાસનાં નાટકોમાં સમાજના ભિન્નભિન્ન રતરના માનો આવે છે દ્વારા ભજવાવ્યું પણ “ એ હુમલો કરવાથી નાટયગૃહની રચના તેથી નાટકમાં વૈવિધ્ય સારા પ્રમ ણમાં છે. આ બધા નાટકમાં ચઈ પાછળથી “ત્રિપુ દેહ' નામક ડિમ અને સમવકાર પ્રકારનું ઘણે ખરે અંશે અભિનયક્ષમ છે. પાત્રોના સંવાદ પણ પાત્રાનુસારી “સમુદ્ર મંથન” ભજવાયાં. સજીવ અને પ્રમાણમાં ટૂંકા છે. પ્રતિજ્ઞા જેવા રામકથાના નાટકમાં કે ઉભંગ જેવા નાટકમાં લેખકે સમાજમાં હીન કે દુષ્ટ ગણાયેલા આ વાત નાટય વિધાની પ્રાચીનતા દર્શાવે છે. ગમે તેમ હોય વેદના સંવાદ સૂકતો પણિ સરમાં સંવાદ, વિશ્વામિત્ર નદી કંકયી, દુર્યોધન જેવા પાત્રોને સમભાવથી રજૂ કરી તેમને ન્યાય સંવાદ, યમ યમી સંવાદ વગેરેમાં જ નાટકનાં બીજ સમાયેલાં છે. અપાવવા પ્રયત્ન કર્યો છે. મધ્યમ વ્યાગ જેવ. નાટકમાં લેખકે પાત્રો મહાભારતનાં લીધા છે પણ કથાવસ્તુ તદ્દન મૌલિક આપ્યું સંસ્કૃતના વૈદિક યુગમાં પણ ઘણા દિવસેનાં યજ્ઞ મહોત્સવમાં છે. ભાસનાં નાટકોની એક બીજી વિશેષતા એ છે કે તેમાં ભારતપણ દ્વિશ્રામના સમયે નાના સંવાદો અભિનીત થતા હશે એમ મુનિના નાટ્યશાસ્ત્રમાં પ્રતિબંધિત કેટલાંક દૃશ્યો બતાવ્યાં છે પણ માનવા કારણું છે. રાજાઓ અને ધર્તિકેને ત્યાં પણ નાટયગૃહમાં આને લેખકનું ક્રાંતિકારી માનસ ગણવા કરતાં તેનો સમય પ્રાચીન નાટકો ભજવાતા રહ્યા હશે એમ માનવા પૂરા કારણો છે. સંસ્કૃ– ગણાવો વધુ સુસંગત નીવડશે. ભાસનાં નાટક માં સ્વરૂપ વૈવિધ્ય તના પ્રાચીનતમ નાટકે હાલ મળતા નથી કાલિદાસ જેવા એ અને વિવિધ રને પ્રાગે પણ નોંધપાત્ર છે. શૈલી સામાન્ય રીતે ઉલ્લેખેલ ભાસે, સૌમિલ, કર્વિષત્ર વગેરેમાંથી ભાસના નાયકે પ્રવાહી ને સરળ છે. દરેક નાટકનું અથન આપવા માટે મહામુશ્કેલીથી મળી આવ્યા છે તેમાં પણ વર્ષો સુધી વિાદ ચાલ્યો અવકાશ નથી. હવે બધા વિંદાનો તેને ભાસનાં નાટક તરીકે સ્વીકારે છે. કાલિદાસનાં નાટક:ભાસનાં નાટક : કવિકુલગુરુ કવિ કાલીદાસની પ્રતિભા જેવી મહાકાવ્ય અને ભાસનું નામ કાલિદાસ, બાણ, રાજશેખર વગેરેની કૃતિઓમાં ખંડ કાવ્યમાં સર્વોપરી છે તેવી જ નાટકના ક્ષેત્રે પણ ગણાવી પ્રશંસા પૂર્વક લેવામાં આવેલું પણ ભાસનાં નાટકો લૂપ્ત થયેલા. શકાય. પં. બલદેવ ઉપાધ્યાય સાચું કહે છે – “કાલિદાસનાં સંસાર ઈ. સ. ૧૯૧૨ માં ૫. ટી. ગણપતિશાસ્ત્રીએ સ્વપ્નવાસવદત્તમ વિષયક દીર્ધ અનુભવો અને લેકવ્યવહારની ઊંડી પ્રવીણતા તેમના Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy