SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય અસ્મિતા યમુનાષ્ટક, મધુરાષ્ટક, ચતુઃસ્ફોકો, કૃષ્ણાશ્રય, પુરુષોતમ સહસ્ત્રનામ, હર્ષચરિત :વગેરે જાણીતાં સ્તોત્રો છે તેમના દિતીય પુત્ર શ્રી પ્રભુચરણ વિઠલે મહાકવિ બાણ ભટ્ટની આ અખ્યાયિકામાં બાણે પોતાના પૂવની રાન સર્વોત્તમ', ગોકુલાટષ્ક, ભુજંગ પ્રયાત અષ્ટક, લલિત ત્રિભંગ પિતાની બાલ્યવસ્થા, મસ્તયૌવન દશા નાં પરિભ્રમણ અને ધૃષ્ટસ્તોત્ર, વગેરે પ્રસિદ્ધ છે. તાઓ તથા ત્યારબાદ સમ્રાટ હર્ષના પરિચયમાં આવ્યા પછી નારાયણીયમ્ સુસ્થિર થયેલા પોતે વર્ણવેલ પ્રભાકર વર્ધન અને તેના કનિષ્ઠ પુત્ર હર્ષવર્ધનનાં ચરિત્રનું સવિસ્તર વર્ણન કર્યું છે. આ કૃતિ કેરલના મેપથ્થરવાસી કવિ નારાયણ ભટ્ટને ભગવાને પિતાની અપૂર્ણ છે. પરંતુ તેમાં તતકાલિન ભારતવર્ષનું, સુંદર ચિત્ર છે, ભાગવત પુરાણુની લીલાઓનાં પ્રત્યક્ષ દર્શન કરાવેલાં તે સમયે પ્રગટ વળી ગ્રંથારંભે કવિએ પોતાના પૂર્વસૂરિઓની કરેલી પ્રશાસ્ત થયેલું નારાયણીયમ’ સ્તોત્ર શૈલી, છંદ, તત્વનિરૂપણ, વગેરે અનેક સંસ્કૃત સાહિત્યના અન્ય કવિઓની કાલ ગણના કે કૃતિ પરિચયમાં પ્રકારના વૈવિધ્યવાળું છે. બહુ ઉપયોગી નીવડેલ છે. પંડિતરાજ જગનાથનાં લહરી સ્તોત્રો: કાદંબરીઈસ્વીસન ૧૫૯૦ થી ૧૬૫ ની આસપાસમાં થયેલ પંડિત મહાકવિ બાણ ભદની આ રચના સંસ્કૃત સાહિત્યમાં ઉત્તમ, શિરોમણી જગન્નાથનાં લક્ષ્મી લહરી, કરુણા લહરી, સુધા કપ્રિય રચનાઓમાં ગણાય છે. ચંદ્રાપીડ અને પુંડરીકનાં ત્રણ લહરી અને ગંગાલહરી વગેરે સ્ત્રોત્રો પ્રસિદ્ધ છે. આમાં પણ ત્રણ જમોની કથા તેમાં ગૂંથાયેલી છે. કાદંબરીના બે ભાગ છે. ગંગા લહરી સૌથી વિશેષ પ્રખ્યાત છે. ગંગા પ્રવાહ જેવા સ્ફટિક પૂર્વાધ જે બાણની પિતાની રચના છે તે કથાનકને બે તૃતયાંશ સમા નિતાંત શુદ્ધ કવિનાં હૃદયમાંથી નીકળેલા શ્લોકમાં ગંગા ભાણ રોકે છે. પાછળના ઉત્તરાર્ધની રચના બાણભટ્ટના પુત્ર પુલિ દની મહિમા, પૌરાણિક સંદર્ભો, નિષ્કપટ ભકિતભાવ, સહજ સરળતા ગણાય છે. આ ગ્રંથ અનેક પ્રકારની સેલીઓથી ભરપુર છે. દેખાય છે. કેઈએ તેને સંસ્કૃત રસયમુનાના તીર પરનો તાજમહેલ કહેલ છે કથા – આખ્યાયિકા તો કોઈએ કાદંબરીને રૌલીઓની ચિત્રશાળા કહેલ છે. વિંધ્યાચળનું જંગલ; અચ્છેદ સરેવર, જાબાલિ મુનિ, વિરહ વ્યથિત મહાતા, સંસ્કૃત ભાષામાં અન્ય ભાષાઓની જેમ ગદ્યનું ખેડાણ પાછળથી વગેરે અનેક વર્ણને કાદંબરીનું ગૌરવ છે. કાદંબરી માટે જ થયું છે. ઓજસ્વિતા અને સમાસ બહુલતાને સંસ્કૃત ગદ્યનાં લેકરાર ચમત્કૃતિથી ભરેલ રસિકજનાને આહારનું સુખ પણ ભાવર્તક લક્ષણો ગણાવી શકાય, જે કે અલંકારોની પરંપરા, સં કુલ ભૂલવાડી દેનાર મધુરમાદક મદિરા છે. ને કિલષ્ટ વાકયરચના, સંધિ સમાસની બહુલતા, વગેરેને કારણે સંસ્કૃત ગદ્ય સામાન્ય જન સહથી દૂર ગયું હોય તે સ્પષ્ટ છે. ઈતિહાસકથાનાં કાવ્યો સંસ્કૃતમાં પ્રભાવપૂર્ણ ગઘરચના કરનારાઓમાં દંડી, બાણ, સુબંધુ ત્રણની ગણના થાય છે. પ્રાચીન ભારતમાં લગભગ બધા જ સાહિત્યપ્રકાર અને શાસ્ત્રીય ગ્રંથનું નિર્માણ થયું છે પણ આજના અર્થમાં જેને શુદ્ધ ઈતિદશકુમાર ચરિતમૂ: હાસ કહેવાય છે તેવા ગ્રંથની રચના થઈ નથી. રામાયણ મહા દંડીની આ રચનામાં દસકુમારોના રોમાંચક, કુતૂહલ પૂર્ણ ભારતને કે પુરાને જ ઈતિહાસ કહેવામાં આવે છે. તે પછીના સાહસેનું વર્ણન છે. તેમા અભુતરસ; રાજનીતિનું ગૂઢ નિરૂપણ, લખાયેલા એતિહાસિક ગ્રંથોમાં પણ ઈતિહાસ કરતાં ક૯પના કામશાસ્ત્રનાં રહસ્ય, અને સૌથી વિશેષ તો સામાન્ય જનતાના વૈભવ અને વર્ણન પ્રાધાન્ય વિશેષ છે. સંસ્કૃતના બહુજ સ્વરૂપ હર્ષશોક, વગેરેનું સફળ આલેખન છે. તત્કાલીન ભારતવર્ષને દાન ઈતિહાસ કાવ્યોનો પરિચય આ પ્રમાણે છે. સામાજિક અભ્યાસ કરવા માટે પણ દશકુમાર ચરિત ઉપગી પ્રથા (૧) નવસાહસક ચરિતમૂછે. શ્રી બલદેવ ઉપાધ્યાય કહે છે તેમ “ષ્ટિહાસ્ય ને મધુર ભંગ ને” તેમાં સમશ્રય છે. ઠંડીનું ગદ્ય વ્યવહારુ, પ્રવાહપૂર્ણ અને રાજા મુંજના સભાકવિ પદ્મગુપ્ત પરિમલે ધારા નગરીના સજીવ છે. પ્રસિદ્ધ ભોજ રાજવીના પિતા સિંધુરાજ (નવસાહસક)ના રાશિપ્રભા નામની કન્યા સાથેના લગ્નની વાત આમા વર્ણવી છે. આ પધબદ્ધ વાસવદત્ત : રચનામાં અઢાર સગ છે ૧૨મા સગમાં પૂર્વવત પરમાર રાજાસુબંધુની આ એક જ કૃતિ છે. આ ગદ્યકથા કવિ કલ્પિત છે. એનું વર્ણન છે. તદ્દન સાધારણ ગણાય તેવી વાર્તાને સુબંધુએ વર્ણનના સહારે મનહર બનાવેલ છે. કથાવસ્તુ કે પાત્રાલેખન કરતાં શ્લેષપૂણ, વૈદભૌલીના આ કાવ્યગ્રંચથી કાલિદાસની યાદ આવી જાય અલંકૃત, ઇતિહાસ પૂરાના સંકેતોથી ભરપૂર વર્ણન વડે આ છે. મમ્મટ જેવા આલંકારિકે કાવ્યપ્રકાશમાં તેનાં ઉદાહરણ રચના પંડિતોમાં આદરપાત્ર બની છે. આપ્યાં છે એ જ તેને સમાદર સૂચવે છે. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy