SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિવ્ર ય सगंध प्रतिसर्ग वंश भवन्तराणि च । वंशानुचरित' देति पुराणं पलक्षणम् ॥ એવુ લાગે છે કે પુરાણમાં વવાયેલી ક્યા લેવામાં કોઇને કોઇ રીતે પ્રચલિત હતી જ પુરાણેામાં તેવું કાવ્યાત્મક આલેખન છે અને તેમનું સારી રીતે સંકલન કરવામાં આવ્યું છે. પુરાણોમાં વેદોની જેમ જે વિશિષ્ટ દેવના મહિમા વર્ણવવામાં આવે છે. તો સાયબો અને સર્વોત્કૃષ્ટ બતાવવામાં આવે છે અને અન્ય દેવતાઓ તેમના અશમૃત અને તેની પરિચર્યા કરતા બતાવ્યા છે. છતાં એક દેવના મહિમા વર્ણવતા પુરાણમાં બીજા રવાની પણ સ્મૃતિઓ અને મહિમા વધવામાં આવ્યો છે. આમ પુરાણોમાં પણ એકેશ્વરવાદનુ સમન છે. પુરાગ્રામાં બહુ ઈશ્વરનું પ્રતિપાદન નથી. કેટલાયે પુરાÌામાં ભાગ ધનું નિરૂપણ સ્પષ્ટ દેખાય છે અને અવતારવાદને સ્પષ્ટ સ્વીકાર કરવામાં આવ્યા છે. વળી પુરાત્રામાં ભૂગાળનું, નદીએનુ, ખગેાળનું વર્ણન પણ્ જોવા મળે છે. આથી ડ્રોન માટે પુરાત્રોની રચના પળેલી હવાથી તેના વકતા સૂત 1 કેટલાક વિદ્યાનાના મતે જાતિના હાવાથી તેમાં ધર્મના વ્યાવાસ સ્વરૂપનું વન વધારે પ્રમાણમાં દેખાય છે. આ પુરાવાશે જ ભારતીય નતાને એક ભાઇ સુધી ધનખ અને ધર્મવગી રાખી છે, વળી પામ પ્રદેશ પાન કાના વાર્તાસનું સતપ્યું કર્યું છે, વૈદાંત ને ચૈત્રના છે. ધરાતલાના સ્પા' ન કરી શકનાર જનતા પુરા દ્વારા શ્વરાનુરકિત અને ભગવદ્રસને અનુભવ કરી શકી છે. તદુપરાંત પુર.એ મહાકવિઓને પણ સંદર્ભ ગ્રંથીનું કામ આપ્યું છે. આ બધી વિશેષતાઓને કારણે પૌરાણિક સાહિત્ય આમ જનતાનું સાહિત્ય રહ્યું છે અને વૈદિક ધર્માંને તેણે ટકાવી રાખ્યો છે. સૃષ્ટિની ઉત્પત્તિ અને લયની કથાખો, રાત્મા અને ઋષિ એનાં વ, સ્વામળાદિ મન્યતાનું ચરિત્ર, ચદ્રાદિવાના રાજર્ષિ એના ચરિત્રા વગેરે વર્ણવાયેલાં છે. પુરાણેામાં એક બાજુએ અતિશકિત અને તિષ્ટિત પગના છે પણ તાં તેમાં શુકિંગ ઇતિહાસ પણ સારા પ્રમાણમાં છે. પુરાશેામાં રાજાઓની જ વશાવળી અને શિર્ષકો આપવામાં આવ્યા છે તેનું પાળી મંતિ હાસિક સમન પણ દાનપત્રો, શિલાલેખા વગેરે દ્વારા પ્રાપ્ત થયું છે. આપણું પૌરાણિક સાહિત્યઃ આપણે ત્યાં પુરાણ ઉપપુરાણુંાનું સમૃદ્ધ સાહિત્ય છે પણ મુખ્યત્વે છે. પુરાત્રે આ સ્વીકૃત બન્યાં છે, તેમનાં નામ નીચે પ્રમાણે છે. (૧) ઋણ (૨) પદ્મ (૩) વિષ્ણુ (૪) ચિત્ર ) ભાગવત (૬) નારદ (૭) માર્કણ્ડેય (૮) અગ્નિ (૯) ભવિષ્ય ( ) બ્રહ્મ વૈવત (૧૧) લિંગ (૧૨) વારાહ (૧૩) સ્કંદ (૧૪) વામન (૧૫) કૂર્માં (૧૬) ભસ્મ (૭) ગા (૧૪) બ્રહ્માંડ, ભારતમાં પુરાગાન” નીચે પ્રમો વકણું કરવામાં આવ્યું છે v (ડ) ભગવાન વિષ્ણુ સાથે સંબંધિત પુરાસાઃ- ૧ વિષ્ણુ ૨ નારદ ૩ ભાગવત ૪ ગરૂડ પ પદ્મ ૬ વરાહ. Jain Education International (પ) બ્રહ્માજી સાથે સંબંધિત પુરાગ- ૧ બ્રહ્માંડ ૨ બચાવત ૩ માર્કણ્ડેય, ૪ ભવિષ્ય ૫ વામન હું બ્રહ્મ. તિ, ૫ સદ કે મનિ (F) શિવજી સાથે સબધિત પુરાણુાઃ- ૧ મત્સ્ય, ૨ કૂર્માં ૩ જોકે આ વિભાજને તદ્દન કૃત્રિમ છે કારણ કે આ બધા જ પુરાણોમાં 'પૂરું પગે એક જ દેવની ભક્તિ પ્રોપવામાં આવી નથી. જેમકે બ્રહ્મવૈવતને બ્રહ્માજી સાથે સાંકળ્યું છે છતાં તેમાં શષાની દિવ્ય શીળા ભાગવત કરતાંત્રે વિશેષ મુકત રીતે ગાવામાં આવેલી છે. માર્કણ્ડેય પુરાણ પણ એ રીતે ભલે બ્રહ્માજી સાથે સંકળાયેલ હાય પણ દુર્ગાસપ્તશતીના ભાગ તેમાં જ આવે છે. અઢાર પુરાણેામાં ભાગવત સંબધે થાડા મતભેદ છે. કેટલાક દૈવી ભાંગત અથવા ભગતી ભાગવતને ત્યાં આહારમાં ગણાવે છે. ન્યારે વતા વિદ્યા. શ્રીમદ ભાગવતને જ ભાગવત તરીકે અઢારમાં ગણાવે છે. કેટલાક વિશિષ્ટ પુરાણા :– પુરાણોમાં સામાન્ય રીતે આગળ જણાવ્યા મુજબ સ, વિસગ વગેરે પાંચ લક્ષ]ા હોય છે પણ આમ છતાં કેટલાંક પુરાત્રેામાં વિશિષ્ટ વિષયાનું વર્ણન છે. આવા પુરાણેનુ વર્ણન શકે. એ !— જોઇએ (૧) અગ્નિ પુરાણ :— બધા પુરાામાં અગ્નિ પુણ્ય તદ્દન તિષ્ઠ પ્રકારનું છે. તેમાં અગ્નિ અને વશિષ્ઠના સંવાદરૂપે પુરાણ વર્ણવાયું છે. સંક્ષેપમાં કાંડ પ્રભાવે રામકથા, કુંડ નિર્માણ અને ખમિ સ્થાપન, મુદ્રાઓનું વન, સ તા ભદ્ર વગેરે મંડળનું નિર્માણ, વાસ્તુ પૂજન શિલાન્યાસની વિધિ, પ્રાસાદ નિર્માણ, વાસુદેવ, શિવલિંગ વગેરેનાં મૂર્તિએનાં લક્ષા, અવતારાની પ્રતિમાએનાં લક્ષણા, વૃક્ષા, કૂવાની પ્રતિષ્ઠાવિધિ, મશિના છáારની વિધિ, દેવદેવીઓની પ્રતિષ્ઠાવિધિ, જનન અને મણ સોસાય. રાત્ર વિજ્યના યસ, મહામારી નિયંત્ર. નિયિાનાં વતા તથા સાહિત્યશાસ્ત્રમાં કાલ્પનાં અને બકકાવાનાં પાત્રો આ બધી તદ્ન વિશિષ્ટતા છે. આ બધા વિષયોને કાળું અગ્નિપુરાણ સૌ પુજામાં પત્ર વાવ, મૂલ્યવાન છે. (૨) વિષ્ણુ પુરાણુ :-- પુરાણેામાં આ પુરાણ ધણું પ્રાચીન ગણાય છે. શ્રીમદ્ ભાગવતમાં જે કૃત્રિનું વર્ણન છે. તેનાં બીજ તરીકે વિષ્ણુપુરાણે કામ કર્યું" જણાય છે. શ્રી આદ્ય શંકરાચાર્યે વિષ્ણુપુરાણમાંથી ઘણા અવતરશે આપ્યાં છે. .માનુજ સ`ગામમાં નિાિતનાં સિધ્ધા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy