SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ ધ કાવ્યના બની સને અપનાવે છે. કવિ ભસેન (જ. ૧૯૧) માર્કસીટ કિવ છે. નવલકથા સાહિત્ય : kk શૈલનના મુખ્યપ્રધામ (જ. ૧૯૬૬) નવલકથા સાહિત્યમાં એક નવીન ચીલે। પાડનારા હતા. તેમની પ્રતિભા ચલચિત્રાની વાર્તાઓ લખવામાં જ ખાસ વપરાઈ પર પાંચાલી ” (૧૯૨૮) ના લેખક વિભૂતિ ભૂષણ બંદોપાધ્યાયે તેમની આ નવલમાં ગ્રામ જીવનની મમતા ભરી માતા અને શિશુદયની તકતાનું અનુપમ ચિત્ર આલેખ્યું છે. દિગ્દર્શÖક સત્યજિત સાથે તેનું અનુપમ ચિત્રપટ બનાવ્યું છે. તેમની “ આરણ્યક ¢¢ “ આદશ હિન્દુ હાટલ “નુતન ” નવલકચા કાંટિક હોવા છતાં રસિક જીવન નિકા થાય છે. '' ભારતીય જ્ઞાનપીઠનું એકલાખ રૂપિયાનું પરિતાષિક “ગદેવતા ’ નવલકથાના લેખક તારાશકર બાપાપ્પાને ( ૧૯૪૯ - ૧૯૦૧ ) અપણું થયું હતું. તેએ બંગાળના ખ્યાતનામ નવલકથાકાર છે. અને તેમની અનેક કૃતિઓ રાઈક્રમલ (૧૯૭૦), જબસાધર (૧૯૩૭), ધાત્રી દેવતા (૧૯૩૯) ‘કાલિન્દી ’ (૧૯૪૬) આરાગ્ય નિકેતન વગેરે શ્રેષ્ઠ કલા કૃતિ છે. 33 ‘‘વનફૂલ ’” ના ઉપનામથી જાણીતા ડૉ ખલાઈસ્પંદ મુખાપાધ્યાય (જ. ૧૮૯૯) કવિ છે, છતાં સુંદર શૈલીની મને વિશ્લેષણ નવલકથાઓ ના કુશળ કલાકાર છે તેમની અનેક કૃતિઓમાં * શી' (૧૯૪ ) મૃગયા વગેરે પ્રથમ કોટિની રચના તે કો ‘ મધુસૂદન ’ અને વિદ્યાસાગર ના સરસ નાટકો રચ્યાં છે. વનનાં આન દ’કર રાયે [૧૯૦] "સત્યા સત્ય” નવલકથા-માલાની છ નવલેામાં ભારત વર્ષ અને યુરેપના આધ્યાત્મસંધાન ત્રણ ચરિત્રોના આધારે પ્રસ્તુત કર્યાં છે. એમનુ આ સંયોજન એક તિહાસિક ઘટના છે. માણિક ધાપાધ્યાય [t& ૮-૧*૫] અસાધારણ શક્તિશાળી નવલકથાકાર હતા. “પદ્મા નઝીરમાઝિ” [૧૯૩૬] તથા પુત્ર નાગર ઋતિકચાર [૧૯૪૬] તેમના એ શ્રેષ્ઠ કૃતિઓ છે. તેમના શિષ્ટ વસ્તુને તીક્ષ્ણ અંગપી વૈજ્ઞાનિક હતી. તે નિળ ભાવલેશ હીન શિલ્પી છે. હાસ્યરસના લેખક પરશુરામન રાજરોખર બધું જ ૯૯], 'આનદીબાઈ મા ગલ્પ' વાર્તાસંગ્રહ માટે ૯૫. માં સાહિત્ય અકાદમીને પુરસ્કાર મળ્યા હતા. સરસકથા-સાહિત્ય માટે દાદામશાય’– કેદારનાથ મંદો પાધ્યાય (૧૮૬૩–૧૯૯૯) વિભૂતિ ભૂષણ મુખોપાધ્યાય (૧૯૯૯) પરિમલ ગાસ્વામી (૧૮૯૯) સ્મરણીય છે. અભિનયાપયોગી નાટકોની રચના જેએએ કરી તેમા ાયીન્દ્રનાય સેનગુપ્ત (૧૮૯૨-૧૯૬) યોગેશમ ગોરી (૧૯૮૯-૧૯૪૧) તુલસીચ' બાવિંડી (૧૯૯૭-૯૫૯) વગેરે વિરોધ બરણીય છે. Jain Education International અગાળી કૃતિઓન ભારતની સાહિત્ય અકાદમીએ જે પ્રથમ પુરસ્કાર યેાગ્ય ગણી છે તે વિશે પણ સો જાણવું આવશ્યક છે. ૧૯૫૫ માં મૃત્યુબાદ કવિ જીવના નંદદાસની (જ. ૧૮૯. મૃત્યુ ૧૯૫૪) શ્રેષ્ઠ કવિતા' ગ્રંથ ૧૯૫૬ માં નામાકર બાપાધ્યાય (૧૮૮-૧૯૬૧) ની નવલકથા આરોગ્ય નિકેતન’ ૧૯૫૭ માં પ્રેમેન્દ્ર મિત્ર (જ. ૧૯ ૪) ના કાવ્ય સંગ્રહ ‘સાગર થેકે ફેરા'. ૧૯૫૮ માં રાજશેખર બસુ પરશુરામ ની વાર્તાઓને સંગ્રહ આનદીબાઇ ઇત્યાદી ગ૫' ૧૯૫૯ માં ગજેન્દ્ર મિત્ર (જ. ૧૯૦૮) ની નવલકથા ‘કલકતાર કહે’ (૧૯૫૨) ૧૯૬૧ માં શશી ભૂષણ દાસગુપ્ત (જ. ૧૯૧૧) ના શાકત સ ંપ્રદાય વિશેનેા અધ્યયન ગ્ર ંથ ભારતેર શકિત-સાધના એ શાકત સાહિત્ય ૧૯૬૨માં માનદ શ’કરરાય (જન્મ ૧૯૦૪) ના કે જાપાને પ્રવાસ સાહિત્યને ૧૯૬૦માં અમિયચક્ર વતી αγ ૧૯૧૬ ના કાવ્ય સહધર્મ રામ કંદન' ને ૧૯૬૪ માં સમાય મુખપાશ્ચાય જ ૧૯૧૪, ના કાજ સમ−ત દૂર નઈ ને ૧૯૬૫ માં વિષ્ણુ દે (જ. ૧૯૦૯) ના કાવ્ય સ ંગ્રહ-સ્મૃતિ સત્તા ભવિશ્યત‘ ને ૧૯૬૬ માં મનેાજ બસુ (જ. ૧૯૧૧) ની નવલકથા ‘નિશી કુટુ’બ ને ૧૯૬૭ માં મુઘ્ધદેવ બસુ (જ. ૧૯૦૮) ના નાટક ‘તપસ્વી’ એક તરણા' ને ૬૩૫ આમ બંગળી–સાહિત્ય ઉત્તરાર વિવિધ ક્ષેત્રામાં વિસ્તરી પ્રગતિ સાધી રહેલ છે.‘જરાસંધે’જેલ જીવનની નવલકથાએ અને વિમલમિત્ર. ‘સાહેબબીબી ગુલામ બેગમ વિશ્વાસ’મહાન નવલે શ છે. સમા સુ, લીલા મજમુદાર, માથા પૃથ્વદેવી વાણીરાય, અભિયભૂષણ મજમુદાર, સતીનાચ ભાદુડી, નારાયણ્ ગંગોપાધ્યાય, સુમેધધધ · સુન્નતા' ના લેખક, પ્રમથનાય ખીશી વગેરે અનેક સાહિત્યકારા બંગાળી સાહિત્યને સમૃદ્ધ કરી રહ્યા છે. "મ્બર્ગના માં સબદ મુવાલી, માયાવર વગેરે સુગસિંહ છે. એકમાં આછા પાંચસે લેખકાએ બંગાળી ભાષામાં લખવાનો પોતાના એક ઉત્તમ બનાવી સૌધા છે. તેમાં ત્રીસેકનું જીવન જ સાહિત્ય લેખન પર અવલ ંબિત છે. રવતત્રા પ્રાપ્તિ બાદ બંગાળી જીવન વિભક્ત થયું છે–વિચ્છિન્ન થયુ છે. અને આજના બંગાળી સાહિત્યમાં તે પ્રતિબિંબિત થાય છે. For Private & Personal Use Only 888 www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy