SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ અબ્દુલ અદ આઝાદે એક સચેત સાહિત્ય સરા તરીકે કાવ્યોમાં સાંપ્રદાયિક, સામાજિક અને અતિગત ચિતતા વિરુદ્ધ કલમ ચલાવી માનવતા, દેશભક્તિ, વવિહીન સમાજને કાવ્યના વિષયા બનાવ્યા. તે ઉર્દૂ કવિ ઈકબાલથી પ્રભાવિત હતા. અને તેમના નાય. ઈશ્વાસના અનુકરણમાં વિચે લી' – કાવ્ય રચ્યું. આઝાદ માફક બીજા કવિઓ ફ્રાની, આર્સિ, આરિફના વગેરેએ પણ તેમના જેવાજ વિષયા અપનાવ્યા. રહસ્યવાદી ધારા તેમના કશ્મીરી કવિતાના પ્રસન્ન શિખર સમા શ્રીનગર માં જન્મેલા ઝિન્દાકૌલ (૧૮૮૪ ૧૯૫૯) આ પ્રભાવથી અલગ ન રહ્યા. શ્રીનગરમાં જન્મેલા અને ધંધે શિક્ષક આ કવિ માસ્ટરજી સખીત તરીકે લોકપ્રિય છે. તેમણે ૧૯૪૧ માં “પત્રપુ” કાવ્યમય અને “પાન-વન ચરિત્ર પ્રગટ કર્યાં; ૧૭પ૪માં બે ગાલમાં પ્રગટ ક્ષેત્ર સુમરને મધ્ય]', કાવ્યસઇ માટે તેમને ભારતની સાર્દિત્ય અકાદમીના રૂા. પ૦ - ના પુરસ્કાર [૧૯૫૬] મો હતા. કરના ચિંતારખાના પાર" અને ‘વિદેહે મનુશ રચયી હૈ નુ એશ' કાવ્યો માનવતાવાદી સૂર પુત્ર છે. એમની કવિતા મરી, સહજ પ્રવાહી અને ભાવ ગાંભીય મુક્ત છે તેમણે ગાયું છે. તમે મારી ઝલક દર્શાવી, અને જાગી ઊડી મારી આશાએ; ફરી મને છેડીને ચાલ્યા ગયા, હવે મારી ખબર કાળુ લે ગીરાજ k તમે સુખ શા મા ધા હૃદય ખાલીને તાલુ વીજ કહેવાનની વાત તમારા ચિંના મારે કાને કહેવી બેગીરાજ ર આધુનિક કશ્મીરી ભક્તિ સાહિત્યના શાસ્ત્ર કવિ પા નીલક’ઠ રામાંએ [૪, ૧૮૮૮] બંને ભક્તિ, જ્ઞાન વૈરાગ્યના સુંદર ભરા, નહાકાવ્ય, નાટક તથા સંસ્કૃતની સુંદર કૃતિઓના અનુવાદ ઉપરાંત વામાયણ સી" – કામી માણ્વી જોડ કિંગન કળાનું' ગ્રેષ્ઠ સર્જન કર્યુ છે. કામના માન ચાર ‘રમજગા’કવિએમાંના તે એક છે. તેમણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના ‘સુધા સિન્ધુ’ નામે કરેલ પદ્માનુવાદ અત્યંત પ્રશ ંસાપાત્ર કૃતિ છે. સ્વતંત્રતા બાદ કશ્મીરી કવિતાએ અનેક પાસાં પાડયાં. દીનાનાચ નાદિંબે જ. ૧૯૧૬, મારી કવિતાને પ્રશ્વાન બનાવીને નવા વળાંક આપ્યો. તેણે નવી છંદ યેાજના આપી. પીડિતા અને શેષિતા પ્રત્યે ઉંડી સંવેદના વ્યકત કરતાં કાવ્યો લખ્યાં, સાનેટા ચ્યાં અને અમ્બુર મેમ્બર છા' નામે એક સફળ ગીતિ-નામ એપેરા પણ લખ્યું. કાયિસિ થયું સુતરાનુ કશ્મીરી ભાઇકનુ' ગીત] ” માં તેત્રે નવી પેઢીના સપ ત કરતાં ગાયું : અનુન આશિ રસ્ય યન હુન્નુય ધુમ યૈ આશ અનુન ગટુ જલિસ મંજગ્યે પજરુક છુ ગાશ મે છમ હર વિજયન જિન્દગી હુ તલાશ tr Jain Education International અથિ નૂર કરુ ઝુલમતસ લારુ લાર લેા કુટ બ્રુસ જી કાન્નુર ગ્યે નાવ નવ બહાર મારે તે આશાએની આશ પત પ્રગટાવી છે. હ સ બનવું છે. અંધારામાં સત્યની યોની શોધમાં સુર સૂરજ બની છું. મને બગાડી છાશ છું" ભરી બાળક ભા નામ નવબહાર-નવીન વસંત છે. કવિ કહે છે ખેડૂત તેના હળથી દર વર્ષે પૃથ્વી માતાના ભાલે નવું ભાવિ લખે છે' કવિને ‘પવન' કહે છે મે' ગુલાબની આંખામાં લાલ ગુસ્સા જોયા છે. ક્રાંતિએ તેમાં નવી તિ કરી છે, ભારતીય અરિમતા r કવિ નન્ના[ નંદલાલ કૌલ અંબરદાર ] રહમાન રાહી, નૂર મુમ્મદ ‘શયન”, મખનાલ બૅંકસ, કામિલ, પ્રેમી, ચમનલાલ 'ચમન', ગુલામનબી ફિરાક' વગેરે આજકાલના સફ્ળ કવિઓ છે. રહમાન રાહી [જ. ૧૯૨૪] એક અગ્રગણ્ય કવિ છે. ૧૯૬૧માં તેમના કામપ્રદ નવરાત્રી રાખો' સાહિત્યમ્બકાદમીનો પુરસ્કાર પાત્ર થયા હતા. તેમની તાજી કલ્પના તે નવીન હિંમત ભર્યાં પ્રયોગશીલ કાભ્યામાં રજૂ કરે છે. રાહીએ ગાયું છે કેવી રીતે અધકાર, વીજળી અને આંધિ સહન કરશે. જ્યારે સૂર્ય ઉગશે અને તેના પ્રભાતના કિરાના તીર છેડશે ? પાનખરની કકાશ મુવી ચાવી મે જ્યારે સર વતના સગીતમય સરા પ્રસરી' 'ન' એક હોનહાર છે. તેમણે મુક્ત-કાવ્યો તેમજ સંગીત-રૂપા લખ્યાં છે અને ત્રૈકગીત દેશી અને મુકત દ અપનાવ્યા છે. આધિન ધાર્મિક (મગ અામિન નિગ (જન્મ. ૧૯૨૪) અસિત વિદ્યાપીઠની સંત્ર. એસ. ખી. ઉપાધ ધરાવનાર ગઉ અને પના વિપુલ લેખક છે. ૧૭માં સાહિત્ય ખાદીએ તેના કા‚ સઅને વવાય છૅ. મવાદ'ને પુરસ્કૃત . હતા, તેનાં મસમધુર નવા પ્રયોગોની એક મદાવની રચના છે. પ્રેમી'એ વાગીત રોલમાં નવયુગની ભાશાને કલાત્મક રીતે કાવ્યોમાં સજાવી છે. ચમન કાવ્યસંકલન ‘શબનમ્ય શાર' કવિનુ ઉજ્જવળ ભાવિ પ્રગટ કરે છે. ફિરાકનુ ‘અન્દાજે વર્યાં” સરસ કૃતિ છે. આમ કાશ્મીરી કવિએએ છેલ્લા દાયકાઓમાં નિયંત્રથી મુદર પ્રગતિ કરી અને કાવ્ય શાહિયે વિકાસ સભ્યો છે અને બહાર સુધી વિસરાયેલ ગદ્ય સાહિત્ય ઢબે વિકાસના શ્રી ધી ડે છે. ગધ— ‘રાજતર’ગિણી’ અનુસાર જૈનુલાબિદીનડશાહના સમમાં મહસેાસ અને એધભટ્ટ નામના સાહિત્યકારાએ ક્રમશઃ ‘જૈનચય થ અને ‘જૈનવિલાસ' નામે નાટકો લખ્યાં હતાં, આમ પંદરમી સદીમાં કાશ્મીરી ગદ્ય સાહિત્યને જન્મ થયા. પરંતુ આ પ્રથા હજુ અપ્રાપ્ય છે. એટલે વીસમી સદીના આરંભના વર્ષોંથી ગદ્ય સાહિત્ય થડા પ્રમાણમાં લખાવા માંડયું. મૌલવી મિલ્ખા સાબે તફસીર કુરાન ' અને નુીન સાહેબ કારીએ 6 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy