SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ્રંથ ૫૫૫ ઉત્તર ધુરી” અને જમણી બાજુએ જોડાનાર પશુ દક્ષિણ ધુરીણ” અને “ત્રિનાવ’ જેવા શબ્દો વપરાતા વેપારીઓ અનેક તરીકે ઓળખાતાં. નાવ રાખતા અને નાવોની સંખ્યા પરથી તેઓ ઓળખાતા દા.ત. સામાન્ય રીતે કે રથ ખેંચનાર પશુ ધૂર્ય પાંચ નાવ ચલાવનાર અથવા પાંચ નાવ પર માલ લાદીને લઈ અચવા ધરેય’ કહેવાતાં. શકટ (ગાડા)માં મોટે ભાગે બળદ જ જોડાતા. જનાર “પંચનાવધન” કહેવાતો સંવઠા એટલે કે નાવમાં માલ ક્યારેક લાદનારની સંપત્તિ એટલે કે નાવ પર લાદેલો માલ “સાંવહિત્ર રથમાં પણ બળદોનો ઉપયોગ થતો. પરંતુ તે માટે શ્રેષ્ઠ બળદ કહેવાત. ની જ પસંદગી કરવામાં આવતી હતી. અશ્વ એટલે કે ઘોડા અને ગદર્ભ એટલે કે ગધેડાને પણ વાહન ખેંચવામાં ઉપયોગ થતો હતો. નાનકડી નાવ “ ઉ૫” તરીકે ઓળખાતી અને ઉપથી અશ્વ દારા ખેંચતા વાહને “આસ્વ' તરીકે ઓળખાતાં ગાદભ ઓળંગનાર “ પિક' કહેવાતા લાકડાને તરાપો બનાવીને પણ અને ઔષ્ટ્ર વાહનોને પણ પ્રાચીન સાહિત્યમાં ઉલ્લેખ થયેલે સામાન્ય માણસ સાધારણુ ઊંડાજળ હોય તો તે એગી જતા. ? જોવા મળે છે. પશુઓનાં ચામડાની બનાવેલી મસકમાં હવા ભરીને તેને બળદ, ઊંટ, ઘોડા અને હાથીનો સ્વતંત્ર રૂપે પણ વાહન પાણીમાં તરતું મુકવામાં આવતી. આવી મસક “ભસ્ત્રા” તરીકે તરીકે ઉપગ થઈ શકતો. જ્યારે બા પશુઓ શકટમાં જોડાય ઓળખાતી અને એની મદદથી જળ ઓળંગનાર “ભાસ્ત્રિક' કહેત્યારે શકટ એમનું ‘વાઘ” બની જતું. ગોસારપિની સાથેસાથે વાતો ઉપરોત તરવા માટે ઘટક અથવા ઘડાનો પણ ઉપયોગ થતો. ગોસાદ અને સાદિ શબ્દને ઉલેખ પણ પ્રાચીન સાહિત્યમાં ચાર ઘડાને ઉંધા પાડી લાકડીઓ વડે તેને બાંધીને “ ધરનઈ’ એટલે મળે છે. ઉષ્ણ સાદીનો ઉલેખતો ઘણી જગાએ મળે છે. ઘડાને કે ઘરગથ્થુ ના બનાવી તેને પણ ઉપયેાગ કરવામાં આવતા. હાંકનાર અસ્વવાલ અને હાથમાં મહાવતને હસ્તપક કહેવામાં બળદનું પૂછડું પકડીને જળ એાળંગનાર વ્યકિતને “ગી પરિછક” આવતા પાણિનીએ “યુકતારોહી’ શબ્દને ઉલ્લેખ કર્યો છે જે તરીકે ઓળખવામાં આવતી. સંભવતઃ ઘોડે સવાર અધિકારી માટે છે. રચની ડાબી અને જમણી આમ પ્રાચીન ભારતમાં એ જમાનાને અનુરૂપ સાધનોમાં અનેક બાજએ ચાલનાર સેવકે “પરિસ્કન્દ' કહેવાતા બધા વાહને હાંકી વિચિત્રતાઓ હતી અને વિશિષ્ટતાએ પણ હતી. શકે તેવા નિપૂણ લેકે “સર્વપત્રી' ગણાતા. જૂના જમાનામાં રથની ગતિ ઘોડાની ગતિ કરતાં વધારે રહેતી. સાધારણ ઘોડો એક દિવસમાં ચાર જોજન અંતર કાપતો. ત્યારે સારે ઘેડે એક દિવસમાં આઠ જજન અંતર કાપી શકતો. ઘેડો એક દિવસમાં જેટલું અંતર કાપે તે “આથ્વીન” કહેવાતું. શુભેચ્છા પાઠવે છે શ્રી પાણીયા વિ. કા. સહકારી મંડળી મુ. પાણીયા (તાલુકો અમરેલી) જળ માર્ગોના વાહને આ બધી વાતો થઈ ભૂમિપરનાં વાહનોની હવે ટૂંકમાં થોડીક વાતો કરી લઈએ પ્રાચીન સાહિત્યકારે દેશની ત્રણેય બાજુએ આવેલા વિસ્તૃત સમુદ્રથી પરિચિત હતા. દેશ વ્યાપી નદીઓને પણ પ્રાચીન સાહિત્યમાં વારંવાર ઉલ્લેખ મળી આવે છે. જળ-માર્ગોનાં વાહનથી પણ પ્રાચીન સાહિત્યકાર પરિચિત હતા. જળવાહનોમાં “નૌ” એટલે કે નૌકા એ મુખ્ય સાધન ગણાતું નૌકાથી પાર થઈ શકે તેવું જળ અથવા નદી ‘નાવા” કહેવાતું નાવ ચલાવનાર નાવિક કહેવાતા તેમજ નાવ દારા જળ ઓળંગનાર પણ નાવિક તરીકે ઓળખાતા નદી ઓળંગવાની ક્રિયા નદીતર” કહેવાતી નૌકાઓને ઉપયોગ માલવાહક વાહન તરીકે પણ થતો અને યાત્રાળુઓ કે મુસાફર લાવવા લઈ જવા માટે પણ થતો. રાજ્યની માલિકીની નૌકા “રાજનોટ' કહેવાતી માલવાહક નૌકાઓને સમૂહ પણ કઈ કઈ વાર માટી ચીજ વસ્તુઓ લાવવા | લઈ જવા પરા બે ત્રણ કે તેથી વધુ નૌકાઓને માલવાહન કે ઉપગ થતો. આને માટે દિનાવમય” દેશના અનાજ ઉત્પાદનની ઝુંબેશમાં ખેડૂતોને રસાયણિક ખાતર નિયમીત પુરૂ પાડે છે. - ધીરાણ દ્વારા ખેડૂતોને નાણાંની સવલતો પુરી પાડે છે. ખાવો રામ મંત્રી મેહનલાલ મુળજીભાઈ પ્રમુખ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy