SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩ કાનારક મુખ્ય છે. દાસની દષિકો ને કારાકલની ઉત્તરે નાગાપટ્ટીનમ નામનું એક પ્રાચીન ભદર હતુ, ઇસ્વીસન પાંચમી સદીમાં ચૌલ રાજ્ય કલીંગ (આરીમા) સાથે વ્યાપાર ખેના એ બતાવતા ઘણા અવશેષ! ત્યાં છે. બાકી ચૌલાનું મહત્વનું બંદર તા કાવેરી પટ્ટીનમ યા પૂહર. ટાલેમી એને કામેરી કહે છે. ત્યાં રામન વ્યાપારીએ વસતા એવા તામીલ ગ્રંથામાં ઉલ્લેખ છે. આફ્રિકામાં યા પાડાવામાં તો રામન વ્યાપારીયાના કામની વાસ તા. ભારિનકુપ્પમ નદી પર એ આવ્યું. માટીનાં વાસત્રેા ને ઇમારતી લાકડું રામને દેિશના બદલામાં પરદેશ ગઢનાં, એની ઉત્તર સોમાને મસાલીઆ યા પછલી પટ્ટમ ને કેઈનાપારા યા કોનારકના મહત્વનાં બધા તરીકે ઉલેખ કર્યો . આંધ્ર પ્રદેશના જીલ્લામાં અમરાવતી નજીક ધાન્યકટક યા ધરણીકાટા નામનું સરિતા કિનારાનું દર ખ્રિસ્તી સવંતના ચરમમાં તું ક્ષેત્ર શ્રી વૈકાનિયાડ અને શ્રી રાધવામારીએ કાપી કાઢ્યું તામલુક યા તાપ્તિ આપવા બૌદ્ધ ાતામાં નોંધાય” તામક્રિપ્તા પણ ખ્રીસ્તી સવત સરના ભાર ભકાળનું મોટું વ્યાપારી કેન્દ્ર હતું. એનેા વ્યાપાર પણ રામન જગત સાથે હતા એવું શ્રી એમ. એન. દેશપાંડેએ પણ ચિત કર્યુ છે. ઈસ્વીસન ીથી ભાડમી સદીમાં ભારતમાં કાન દરિયાઈ સત્તાધારી હતું, પરન્તુ અરબસ્તાનમાં રવાભના ઉર્ષ પછી એમની સત્તા પડકાર ફેંકાયા. ઈસ્વીસન ૭૧૨માં ખલીફા માટે હજાજ જતું જહાજ દેવલ આગળ લૂટાયું. એટલે મહમદકાસીમે સિંધે છતું ગત કર્યાં. તેરમી સદીમાં માર્કાપાલા મલબારની પીપરને કારામડળ એલીધું. ઈસ્વીસન નવમા સૌકામાં આરએએ ભારતીય વ્યાપાર હસ્તગંતુકનારાના મુતરાઉ માલના ઉલ્લેખ કરે છે ત્યારે કીલોન તે ખંભાત મુખ્ય નિકાસ પર હતાં. કાય એવારિક ચૌદમી સદીના રજપુત નાવિકેાની કુશળતાની સ!ખ પૂરે છે. એ નાવિકો સાતસો સાતસો ઉત્તાર લઈ જહાન્તમાં દિષો ખેત.. પંદરમી ને સાળની સદીમાં અમદાવાદ સુલતાના દરિયાઈ સમાા લેખાતા. વ્યાપારી જહોના રક્ષણ માટે આ સુલતાના કરી શહી નૌકાદળ નિભાવતા. ઈસ્વીસન ૧૫૨૧ માં ગુજરાતના બાદશાહે ચૌલ આગલ વલંદાના નૌકાદળને પરાજ્ય આપ્યા હતા. ગુપ્ત સમ્રાર્થે પણ આંતરિક અને કયિાપારના દેશો સાથેની જલમાબાને ભારે ઉત્તેજન માગ્યુ હતુ. સીસત પાંચમા સૈકામાં ભારતીય જહાજો યુક્રેટિસ નદીના કુફા નજીકના હીરા બંદરે લાંગરમાં એવુ ઈશાનના હમઝાએ નોંધ્યુ છે. સિંધને ગુજરાતના વ્યાપારીએના હાથમાં મુખ્યત્વે આ વહેપાર હતેા. ગુજરાતના વ્યાપારીઓં જવા પામું તાં. છઠ્ઠી સદીના આરબમાં દૈવજ્ઞ સિધા અને આધલ (સોરઠા આ વૈવલ) સિદ્ધદૂધ સાથેના વ્યાપારમાં મહત્વનું સ્થાન ધરાવતાં; એવુ કાસોએ નાખ્યુ છે. શ્વેત સુખે સિંધ અને કમ્પ્સના જાદુને બેકરીન પહેલી દીધા હતા. તેથી રાની અખાતમાં વસાહતો મપાઈ હતી. હ્યુએનસંગ સીન ૬૩ માં વલ્લભીપુર આવ્યા ત્યારે ઐ સૌરાષ્ટ્રનું મુખ્ય ભકેન્દ્ર હતું. ભારતીય બાપારીઓ રાન સાથે પુષ્કળ વ્યાપાર ખેહતા એવું યુએનસગ અને બધે ખવડાયુ છે. મુસ્લીમ ચાલું. આગણના દબાણુથી ગુજરાતી વ્યાપારીઓ જાવા હિઝરત કરી ગયા. જાવા ને કેડિયામાં મેટી વસાહતા સ્થાપી. ત્યાં હિન્દુ રાજ્યા પણ ઉભા માં. પાટણનાં પરાળાના મદેસરના શિલાલેખમાં પણ્ ઉલ્લેખ છે. ભારતીય અસ્મિતા ગયેલા ઐધિને પણ જાપાનની મુલાકાત લીંધી હતી. પછી પૂ કિનારે ચૌક ) ને પશ્ચિમ કિનારે વિજયનગર હૈ માડય રાજાએના સમયમાં ભારતની દરીયાઇ પ્રવૃત્તિ ખૂબ જ વધી જવા પામી. Jain Education International મધ્યયુગમાં ભારતીય નૌકા પ્રવૃત્તિ ભારતીય જહાજે કેન્ટન નદીના મુખ વાટે કેન્ટેશન પડેાંચતાં એવું ચિના અને પુત્ર મોદીના ખાત્રામાં નોંધવામાં આવ્યું છે. પરન્તુ ભારત ચીન સર્પનાએ નકાબંધ બીકે ધાવે સાસરા ëાય છે. ચૌલ રાજ્ય ચીન સાથે નકારક દરિયા વ્યાપાર ખેડતું એકીકત સ્પષ્ટ છે. દાર મા શૈલેન્દ્રનું સામ્રાપ એ માટે મુખ્યત્વે કાગૃત હતું. ભાષા ભારતીય નાવિની વ્યાપારીસાત વધારે પ્રતિ ડારિયા સા હતી. મુર્તોમ પ્રથા સાથેના સંપર્કમાં પશ્ચિમ ભારત મહવનો ભાગ ભજવી છે. ભારતીય વ્યાપારીઓ નિરાક ત્તા ને ત્યાના મુસ્લીમ મૈં વ્યાપારી મેંઝી સવો રાખતા એવુ અમને ઢાંકે છે, ગ૬ કુચા રેવા ભારતીય બાપારીઓ હેમંત્રમાં પાનાના આડતિયા રાખતા ને ઈરાન સાથે નિયમિત વ્યાપાર ખેડતા. ભારતીય વ્યાપારીઓ પોતાનાં વાગામાં ખતા સિરાકિય ને દ્વારભઝ તા. તેઓએ કિનારાના વ્યાપાર હસ્તગત કર્યાં હતા. વધારેમાં વધારે તેએ સિંહલદ્વિપ સુધી જતા. ઇન્ડોનેશિયને કલીલેાન સુધી આવતા ને મુસ્લીમા ઉત્તરના બંદરા જાળવતા. ધર્મ વધે ભારતીયના દિવા ગ્યા. સૌથી પ્રથમ આરબોએ પાવાની જાળ માં ફેંકાવી. દરેડીસન સમી સદી પછી કા રામન વ્યાપાર ઘટી ગયા પછી ચૌલુકયને ચાલ રાજાઓએ બદેશ, સુમાત્રા, જાવા, બર્નિં ને ભાલી ટાપુ જેવા પૂર્વના પ્રદેશ સાથેના પાપારને ઊત્તેજન આપ્યુ. ચિનાઈ પ્રવાસી પ્રસગે ભારતીય વસાહતીઓની ઘણી વાર્તા નોંધી છે. આ બંદરા બળતણ મયકા તરીકે વપરાતાં એટલું જ નહિ પણ વ્યાપાર વિધાનસભાના પ્રશ્ચિમના પવામાં આવ્યો. સાપરી બન્યા. બાદમાં ને કેન્દ્રો હતાં. ચીનાઈ બૌદ્ધ સાધુ કાન નાિિત આવ્યો હતા. ભારતમાંથી વખેાધિ ચીન ગયા હતા. ઇસ્લીસન ૧૭૩-૬૨૧ માં થઇ ગયેલા જાપાનના રાજકુમાર શેટાકુને દક્ષિણ ભારતના એધિધમ મળયા હતા. ઈસ્વીસન ૭૩૬ માં મ ંજુશ્રીને મળવા ચીન દીમાં ચીનખાબે કિઈ માંડીને બાર અંદર સુધી સત્તા જમાવી. ભારતીય રાજ્યા પેાતાનુ હિત જાળવવા અસમર્થ નીવડયાં તેથી ભારતીય નૌકા પ્રવૃત્તિને સહન કરવું પડયું. ધીમે ધીમે તે ચાંચિયાગીરીમાં સરી ગયા, તેથી ભારતીય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy