SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ્રંથ ભૂલ ભૂલામણીવાળા રસ્તે થઈને લઈ જવામાં આવે છે. જેથી તેને પાઠ કરવામાં આવે છે. પછી અંત્યેષ-વિધિને સમય આવે મૃતામ પિતાને ઘેર પાછા ન ફરે અને ધરવાળાને રંજાડે નહીં. છે. ત્યારે અન્નના પીડામાંથી થોડું થોડું અન્ન લઈને રાબની માએ આટલી વ્યવસ્થા પુરતી ન હોય તેમ આ લોકે શબને પથ્થરોથી અડાડી ને ફેંકે છે. પછી સુતરના દોરાથી શબને પગની એક ઓગળી બરાબર દાટી દે છે. અને મૃતાત્માને વરસાદથી બચાવવા માટે છત્રી બાંધી દેવામાં આવે છે. દોરાને બીજે છેડે મરઘાના બચ્ચાની પણ મૂકે છે. પગે બાંધવામાં આવે છે. મરનાર વ્યકિતના કુટુંબીજને એ બચ્ચાને પકડી રાખે છે. ત્યારે પડોશને એક વૃદ્ધ આદમી દોરા એકલવ્ય અને શબરીના વંશજ ભીલેમાં મૃત્યુ સબંધી એવી નીચે એક લાકડી રાખી છે અને બધાને પૂછે છે કે માન્યતા પ્રવર્તે છે કે જ્યારે કોઈ માનવીનું મૃત્યુ નજીક આવે ત્યારે “ મરેલ વ્યક્તિને જીવતાની સાથે સંબંધ તોડવાની ઘરમાં અજબ ને ભયાનક અવાજે સાંભળવા મળે છે. એ અવાજ આજ્ઞા છે. કે નહી ? બધા બેલી ઉઠે છે કે છે, છે, ત્યારે એક માનવીને લેવા આવનાર દેવને હોય છે. કયારેક ક્યારેક એ વખતે જ આંચકા વડે મૃત વ્યક્તિ અને જીવતાનો સંપર્ક તૂટી જાય છે. “એની” નામની ચકલી પણ ઘરના છાપરાપર બેઠેલી જોવા મળે અર્થાત વૃદ્ધ આદમી સૂતરના દોરાને વચમાંથી તેડી નાખે છે. છે. મૃત્યુ પછી બધા લોકો રોકકળ કરે છે. અને મૃતાત્માના મોમાં ત્યાર પછી શબની અંત્યેષ્ટિ ક્રિયા કરવામાં આવે છે. ચોખાની બનાવેલી રાબના ટીપાં નાખે છે. તેમનામાં શબને જમીન પર સુવરાવવાની પ્રથા નથી. શબને તેઓ ખાટલામાં જ પડી રહેવા બસ્તર જિલ્લાના આદિવાસીઓમાં માનવી મૃત્યુ પામે તે દે છે. થોડીવાર પછી મૃતાત્માને નવરાવવામાં આવે છે. ભીલોમાં એના મિત્રો અને સગાસબંધીઓ સૌ એકત્ર ન થાય ત્યાં સુધી ધ્યાન ખેંચે તેવી વાત એ છે કે જે પતિ મરી જાય તે પત્નીને સ્મશાનભૂમિમાં રાખવામાં આવે છે. ત્યાર પછી એક જગ્યાએ ત્રણ અને પત્ની મરી જાય તો પતિને એના મૃત શરીરની સાથે થોડીવાર પાંદડા મૂકવામાં આવે છે. તેના પર થોડા થોડા ચોખા મુકવામાં સુવું પડે છે. આવે છે. શબને લઈને ચાર વ્યકિતઓ થોડે દૂર ઉભી રહે છે. મૃત વ્યકિતઓ કઈ નીકટને સબંધી પાંડડાની પાસે ઉભા રહીને આ ભીલ લોકોમાં શબયાત્રામાં કેટવાળા તૂર વગાડતો વગાડતો મૃત વ્યકિતને સંબોધન કરીને એના મરણનું કારણ પૂછે છે. આગળ ચાલે છે. સ્મશાનમાં એક જગ્યા સાવરણથી વાળીને સાફ તેઓ એવી શ્રદ્ધા ધરાવે છે કે મૃતાત્મા શબ ઉપાડનાર વ્યકિતઓ કરવામાં આવે છે. ત્યાં મૃતાત્માના મોંમાં થોડી રાબ નાખવામાં પર ઉતરે છે. તે મૃત વ્યકિતની પ્રેરણાથી ત્રણ પાંદડામાંથી પહેલા આવે છે. શબને દાહ દેનાર ભીલ “હરવાન” એક કુંડામાં અગ્નિ પાસે જાય તો મનાય છે કે મૃત્ય સ્વભાવિક રીતે થયું છે. બીજા લઈને આવે છે. મૃત માનવીના સગાવહાલા હરવાનને અનાજ પાસે જાય છે એમ માનવામાં આવે છે કે મૃત્યુનું કારણ પિતૃવગેરે આપે છે. પછી હરવાન મૃતાત્માને પ્રાર્થના કરે છે. કે એને પ્રકાળ જ છે. ત્રીજા પાંદડા પાસે જાય તો મૃત્યુનું કારણ “તમારા સગાવહાલાએ ખૂબજ શ્રદ્ધાળુ છે. તેમણે ઘણું ઘણું આપ્યું જાદુ મંતર માનવામાં આવે છે. મરનાર વ્યકિતના સંબંધી એનું છે. તેમને હેરાન પરેશાન કરશે નહીં. તેમના પશુ પ્રાણીઓને નામ પૂછે છે. જેને કારણે એનું મૃત્યુ થયું હોય. શબને ઉપાડનારા સતાવશે નહીં. ત્યાર બાદ મરનારને તીર, કમાન, કપડા ચિતા- કોઈ સ્ત્રીની પાસે જઈને ઉભા રહી જાય છે, સ્ત્રી ભાગે છે. શબને પર મુકવામાં આવે છે. હરવાન ચિતામાં આગ ચાંપે છે. અને દક્ષીણથી ઉપાડીને લોકો તેનો પીછો કરે છે. કેટલીક વખતતો વીસ વીસ પશ્ચિમ તરફ ફરીને મંત્ર બોલે છે. અગ્નિદાહ આપીને બધાં લેકે માઈલ સુધી આ પીછો કરવામાં આવે છે. જ્યાં સુધી સ્ત્રી તેનું નદી કે તળાવ કાંઠે સ્નાન કરે છે, અને પછી ખૂબજ દારૂ પીવે છે. મંતર કે દ્રચકો પાછો ન ખેંચે ત્યાં સુધી તેને છોડવામાં આવતી નથી. | ગુજરાતમાં વસતી ગામિત જાતિમાં મૃતદેહને બાળવામાં તેઓ વહેમી છે. તેથી મૃતદેહ સાથે વપરાશની ચીજો પણ ભેગી બાળે છે. ચૌધરી જાતીમાં મરણક્રિયા પણ જુદા જ પ્રકારની જોવા મળે છે. સબને ઢોલ, ત્રાંસા સાથે સમસાને લઈ જવાય છે. ત્યાં અગ્નિ મૂતાં પહેલાં શબના મોંમા ભાતને કળિયે મૂકે છે. કાગડો આવીને આ કેળા ઉપાડે તો સાર ભાગ્યની નિશાની ગણાય છે. મરણબાદ ગામિત લેકે પિતાનું છાપરું બદલીને બીજે બાંધે છે. એરિસાના જગ લોકોમાં લોકો મરે છે તેને બાળવાના રિવાજ પ્રચલિત છે. શબને ચિતા પર રાખતી વખતે તેનું માથું દક્ષિણ તરફ રાખવામાં આવે છે. પછી તેની રાખને એક માટીના વાસણમાં લઈ લેવામાં આવે છે. મૃતાત્માનું શ્રાદ્ધ પુરૂં થાય ત્યાં સુધી એ રાખને ઘરમાં રાખવામાં આવે છે. ત્યાર પછી એને નદીમાં પધરાવી દેવામાં આવે છે. ચરગાંવ અને ત્રિપુરા પહાડી ઈલાકામાં ચકમાં નામની એક જાતિ વસવાટ કરે છે. આ જાતિના લોકોમાં જ્યારે કોઈ મરી જાય ત્યારે શબને સ્નાન કરાવીને નવા વસ્ત્રો પહેરાવે છે. શબને સુવાડેલ એરડાના એક ભાગમાં ત્રણ વાર રોપીને પથારી બનાવે છે. તેમાં શબને ચિનુ સુવરાવે છે. પછી મરનારના મોં પર અને પગ પર અન્ના પીંડ અને છાતી પર એક રૂપી ફી ને ધર્મશા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy