SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ મનિય ગ ભક્તરનું પરા નૃત્ય: અસ્તરના આદિવાસીઓમાં પરા નૃત્ય ખૂબજ જાણીતુ છે. ભાવિા પોતાના માથા પર જંગલી બેસાના શીંગડા અને રારીદ જંગલી જનાવરાની પાંખા પહેરે છે. અને કાડીએની માળા પહેરે છે. સ્ત્રીએ ખાસ પાષાક ધારણ કરે છે. પછી ઢાલના સહકારે નૃત્ય શરૂ થાય છે. ખેાંડ અને કાના નૃત્યા અવ્યવસ્થિત હોય છે પણ તેમના ગેાળ દાયરામાં ઘણું આકષ ણ હોય છે. આ નૃત્યા વખતે ઘણાં વાજીત્રાના ઉપયાગ કરવામાં આવે છે. આ વાજિંત્રા વાંસ, ચામડુ, લા. માટી પીતળ વગેરે ધાતુમાંથી બનાવવામાં આવે છે. ગુડાના જતરા મધ્યપ્રદેશની મુણ્ડા જાતિના મનેારંજનમાં જતરાનું સ્થાન ખૂબજ મહત્વનું મનાય છે. જતરા ને મેળેા અથવા નૃત્ય સ ંમેલન એવું નામ આપી શકાય. બંગાળી ભાષાના યાત્રા શબ્દમાંથી મુણ્ડારી ભાષામાં જતરા શબ્દ આવ્યા છે. કાઈ પણ પર્વ કે આનંદ ઉત્સવ દ્વાય ત્યારે અનેક શાળામાં નૃત્ય પ્રેમીઓના સમૈયતા જોવા મળે છે. તેને જારની અશા મળી છે. માનદ મને કપાસ સાથે માગે ગામની નૃત્ય મંડળીએ કોઈ એક સ્થળે ભેગી થાય છે. જતર મુણ્ડા સંસ્કૃતી ની ગતિશીલ પર’પરાનું પ્રતીક છે. યુવક યુવતિઓને માટે પ્રત્યેક તો મહાસ બની જાય છે, પોતપોતાના વાજિંત્રા સને લીંક નૃત્ય મંડળીઓ ય છે. ા મડળ વાઘ અને સાધના વિના પાંચી જાય છે. જતરા ગીતાની વિશિષ્ટતા એ હાય છે કે લચ અને તાલની તમયતા તેના ઉડાણનું કારણ છે. પ્રત્યેક મુડા પતુ પાતાનુ આગવુ નૃત્ય છે. પ્રત્યેક નૃત્યનું તાનું વિશિષ્ઠ અતિ છે. બધા નૃત્યના જીવનના વિજયાત્સવના પ્રતીક છે. મુડા ક્ષતિના આત્મવિશ્વાસ અને સ્વાબની સ્વભાવ, જંગલી પેઠે, સહનશીલ ગંભીર દેખાય છે. આ સવમાં અધિક પ્રદાન તેમના પર્વના ઉત્સવાનુ છે. જે ચરકાળથી આ જાતિના સંગીન પર ધરાનુ વર્તન બની રહી છે. સુડાના કરમા વસ તેાત્સવની સમાપ્તિ પછી કરમાની મેાસમ આવે છે, જે આસા માસ સુધી ચાલે છે. ભાદરવા માસની અગિયારસે કરમા પ હાય છે. જે મુણ્ડાઓએ અન્ય આદિવાસી જાતિએ પાસેથી લીધું છે. કરમા નૃત્ય ના લય તાલને અનુરૂપ જે ગીત સૃષ્ટિ રચાય છે તે મુડાના મસ્ત રવભાવની બહુજ પ્રાણવાન સિદ્ધ છે. Jain Education International રાજસ્થાનમાં ગણગારનું પ રાજરચાનના પ્રતિ તહેવાર ગગાર ખૂબ જ રંગીલો ઉત છે. આ તહેવાર રાજસ્થાન સરમાં ખૂબ જ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ તહેવાર કેટલા પ્રાચીન હશે તે નિ કહી શકાય તેમ નથી. આ વિશે એક દંતકથા એવી જાણવા મળે છે કે ‘‘ગગાર'' ઉદેપુરના રાણા વિરમદાસની પુત્રી હતી. તે ખૂબ જ રૂપાળી હતી. રાજસ્થાનના એકેએક રાજકુંવરા રઈસે। અને રાજાએ એની સાથે લગ્ન કરવાની ઈચ્છા ધરાવતા હતા. પણ રાણાએ એનાં લગ્ન ખુંદી નરેશઈસરસિદ્ધ સાથે કરવા વિચાર્યું જ્યારે અન્ય રાજાઓએ આ વાત જાણી ત્યારે ખૂબ જ ગુ સે થયા. દરેક ગણગારને કોઈ પણ રીતે મેળવવા પ્રયત્ન કરવા લાગ્યા. આ વાત સાંભળીને ઈસરિસંહ રાતેારાત ઉદેપુર આવ્યા અને રાતેારાત રાજ કન્યાને મહેલમાંથી ભગાડીને લઈ ગયા. આ બાજુ ખીજા રાજાએને આની ખબર પડતા લશ્કર લઇને તેની પાછળ પડયા. રસ્તામાં અંબલ નદી ખૂબ જ જોરથી વહેતી હતી. આ બાજુ ઈસરસિ ંહની પાછળ અન્ય રાજાએ લશ્કર સાથે આવી રહ્યા હતા. ઈસરસ હૈ પાનાના વાડા ચા નદીના પ્રવાહમાં ઝીંકા નદીમાં પાણીના પ્રવાહ જોરદાર હાવાથી ઈસરસિંહ અને ગણગાર અને ડૂબી ગયા કહેવાય છે કે ત્યારથી ગણગારને સતી માનીને એમની યાદમાં ગૌરી પ્નનું ભાજન દર વર્ષે કરવામાં આવે છે, ક્યાંક કયાંક ગણગામને શિવ પાવતીનું સ્વરૂપ માનવામાં આર્ય હૈં. ગમે તે ટાય પણ રાજસ્થાનમાં ગણગારનું મહત્વ ધણું જ છે. તે અમર સુહાગ આપનાર ગણાય છે. લગ્ન પ્રસ`ગે કન્યાને ગણગારનું પુજન કરાવવામાં આવે છે. “રાઈવર ડાલ ગડા તાર અનડી પુજ રહી ગણગાર’ ૪૮૩ રાજસ્થાનમાં હોળીના ખીજે દિવસે હોળીની રાખમાંથી ગણગામની મુર્તિ બનાવીને તેની પૂજા કરવાની શખાત થાય છે. પ્રાત કાળથીજ નાની નાના કન્યાએની ટાળીએ ગૌરી પૂજન માટે ખીલ, ગુલાલ, પાણી ફૂલ વગેરે લઈને કુવા કે તળાવ પર નીકળી પડે છે. પૂજા કરતા કરતા તેઓ મધુર કકે ગીતા ગાય છે. ત્યારે મનહર દયો ડાં થાય છે. એ પ્રતંત્ર હશે કે ગૌરી તે જ પૃથ્વી પર ન હતી ખાવી ય? ગૌરીપૂનની પ્રીતિ ખૂબ ધામધુમથી કરવામાં ખાય છે. રા ારા કઇ મૈદાનમાં મેળાનુ આયોજન કરવામાં આવે છે. આ મેળામાં ઈરિસ અને સુગારની નુિ' સરવસ રામટ્રેકમાંથી નીકળીને મેળામાં પને રાજમહેલનાં પાપ આવે છે. ત્યાર પછી મેં વિખરાય છે. આ મેળા બે દિવસ સુધી યોગ છે. રાજસ્થાનમાં જયપુરની ગણગાર મેળા ખૂબજ ગીતા છે. મુઢાંનું જાપી નૃત્ય વસન અને ડાળના બવસર પર મુડામાં શિકાર ખેટવાની પ્રથા છે. આ તિના મારામાં સાપ એકત્વનું અંગ છે. શિકાર સબંધી નૃત્યના લલકારની ધ્વનિ ગુંજી ઉઠે છે. મુડારી ભાષામાં આ ગીત અને નૃત્યને નામે ઓળખવવામાં આવે છે એની ગૌત પતિએ ધણુ કરીને લાંબી રાખવામાં આવેડવામાં આવે છે. આ પ્રસ ંગે ગવાતા ગીતામાંસૌભાગ્યની ઈચ્છાએ છે. જેથી નૃત્યના ઘેરામાં પગના ગતીને મેળ બેસી શકે. ગોરનુ પુજન મેળ દિવસ સુધી ચાલે છે. શીતલા ભા તેમાં આઠ મૂર્તિ એક ઉમેરવામાં આવે છે. જુવારના જવાર ઉગા – વ્યકત થતી જોવા મળે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy