SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિય શ અસ્તિત્વમાં આવી. સૌરાષ્ટ્રમાં તેને પ્રચાર વધુ હોવાનું કારણ, કડી વગેરે કતિઓના વસવાટ કે. મૂર્તિશાસના કેંઈ પણ પધમાં સૂક્ષ્મણી કે રાંદલનું સ્વતંત્ર મૂર્તિવિધાન મળતુ નથી. ગામ છતાં, મૂર્તિની સાથે કે સ્વત ંત્ર પણે તેની વિવિધ સ્મૃતિએ જોવા મળે છે. મેટેરા, નગરા (ખંભાત પાસે) પ્રભાસ પાટણ, ખેરાળુ, બાગવદર (પોરબંદર પાસે) વગેરે સ્થળેાએથી મળી આવેલી સૂર્યદેવની પ્રાચીન મૂર્તિ એમાં પડખે સંજ્ઞા (રાંદલ) પણ આલેખાયેલી છે. એંધા ડેા. ભાયાણીએ ‘રાંદલ’ શબ્દની વ્યુત્પત્તિ ‘રત્નાદેવી’પરથી આવેલી કરી . ના, ના, ના, ચલ, શબ્દો તેના ભિન્ન ભિન્ન અપભ્રંશ સ્વરૂપો છે.ડે. વાસુદેવશરણુ અપ્રવાલ ‘રાસરી ધી’માંથી રદલ વગેરે રદો ઉતરી આવ્યાનું માને છે. ભધ્ધિ. મત્સ્ય, સ્કંદ વગેરે પુરાનામાં રાંદલના ઉલ્લેખો મળે છે. હજાર જય જુના ગણાતા દભદ્ર (૧૨મી સદી)ના સ્મેલા ભોગ-યામના ગ્રંથમાં પણ રાંદલના ઉલ્લેખ છે. ૯મી ૧૦મી સદીના અપભ્રંશ કવિએને રણાદેવી સુર્ય પત્ની તરીકે સુપરિચિત હતી. ‘વિષ્ણુપુરાણ’અશ્વિની માં સુર્ય અને તેની પત્નીએ વિષે આખ્યાયિકા છે. અને કશ્યપ અને અર્વિતિનો પુત્ર તે મુખ્ય અને વરા વિકમાંની પુરી સત્તા તે તેની પત્ની. આ સંજ્ઞા તેજ રાંદલ. સુર્ય સંજ્ઞાના અશ્વ-અશ્વિની સ્વરૂપના સંબંધથી જે જોડકા પુત્રા જન્મ્યા તે અશ્વિની કુમારા કહેવાયા. સ્વ. ઝવેગ, પવીત્રે કડકારી' બા. ૨માં સૂરજ પાંદડુ કથામાં મૂ અને રાંદલના યાની કથા મૂકી છે. Gram GOROCHAN Phone 327616 EXPORTERS Dealers in : SANTOSH સંદેશ એ ફળદ્રુપતા [Fertility] ની ભ કરે છે. ભક્તા તેમજ શારીરિક 'એ છે. તેની ઉપાશના ખોડખાંપણ ટાળવા માટે Ayurvedic Drug Supply Co. શંદલ માતાના આશીર્વાદ માગે છે, માતૃત્વની ઝંખના વીમાં સનાતન છે. નારી જીવનનું સાથે સનાતાદિમાં ગાય છે. રાંદલ વાગે નારી પુષ્ના શકિત, નવા સંઘ માના પારોથી સતાન માર્ગ તેના મ વેળાએ તેમજ જાવેળાએ પણ રાંદલ માતાની સ્થાપના અને અને ઉપાસના કરવામાં આવતી હોય છે. રાંદલ માતાની સ્થાપના, તેમની વિવિધ તેમને કાની વિનવણીષ્મા અને જવ પ્રસગને લગતાં ગીતા આજે પણ સ્ત્રી વર્ગમાં જળવાઈ રહ્યાં છે. IMPORTERS Jain Education International & Commission Agents. AYURVEDIC DRUGS 137/41, SAMUEL STREET, ( Khoja Gully ) BOMBAY 9. સૌરાષ્ટ્ર અને વિષ્ણુ ગુજરાત આ બે રાંદલ પુજાનાં મુખ્ય ગયા છે. રાંદલ માતાનું ખાદ્ય સ્થાન સાષ્ટ્રમાં આવેલું દર્શાવા ગામ છે. ધેાળા જ કાનથી ત્રણ માઈલ દૂર કાળુભાર નદીને કાંઠે આવેલા દડવા ગામના પાદરમાં આવેલી જૂની વાવમાંના ગાખલામાં માતાજીનું સ્થાપક મનાય છે. જેમ અખાને આરાસુરી, કાલિકાને પાવાવાળી કે બહુચરાજીને સુવાળવાળી કહેવામાં બાજે છે, તેમ રાંદલી દેવાવાળો કહેવામાં આવે છે. પાબંદર નજીક ભાગમાં તેમજ કિંદરખેડમાં પણ રાંદલના સ્થાનકો છે. વિ. સં. ૧૨૯૧ના એક શિલાલેખમાં વીર થવાના વિખ્યાત મરી વસ્તુપાત્રે દેવી તથા રાજ્જૈનીની સ્થાપના કરાવ્યાનો ઉલ્લેખ છે. દિક્ષણ ગુજરાતમાં સુરત જિલ્લામાં રાંદલનું મદિર છે. પૌરાણિક આખ્યાયિકા મુખ્ય ભગવાન સૂર્યનારાયો નાપી નદીને હપ પુરની સ્થાપના કરી. આ સૂર્યપુર તે જ હાલનું સૂરત સુરતથી થઇ. દૂર આવેલું રાંદેર ગામ તે સ્થપના ચંદર માતાનું સ્થાનક છે. સૂર્ય અને રાંદલની પુત્રી તપનીનું મરણ તાપી નદી ખાવી સી છે, તે તેમના યુગ્મપુત્રા અશ્વિનીકુમારનું સ્મરણ તાપીના કિનારે આવેલા કુમારના એવારા જાળવી રહ્યો છે. ૪૭૩ રાંદલની પુખ્ત સાંપ્રદાયિક ભેદ વગર થાય છે. ગુજરાતમાં નાગર, પૉલ, પાંચી અને સાની જેવી કામમાં રાંદલ પૂન્ત પ્રચલિત છે. રાંદલ વિશ્વકર્માની પુત્રી હાઈ, વિશ્વકર્માના વંશ જ ગણાતા કારીગર વર્ગોમાં રાંદશનું મહત્વ બીન કરતાં વિશેષ છે. વ શ્રાવકો રાંદલને જ તરીકે પૂજે છે. હિંગ્યા ઉપરાંત પારસીઓ પણ ને માને છે. કિરાનના મા તેની આ લાસ પૂrl હા, સર પત્નીને માને તે સ્વાભાવિક છે. ગુજરાતમાંથી બને તો ખૂબ ધની તૈય છે, પરંતુ રાંદલ પૂજા છ સૌરાષ્ટ્ર અને દર્દિશ્યુ ગુજરાતનાં શાખામાં પ્રચલિત છે. For Private & Personal Use Only ** www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy