SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ્રંથ કરાવાય છે. અન્ય નિકેમાં ક્રિાળુ બતામાં શ્રી દિપકની - પૂજાના વિસિટ અધીકારીઓ બહિર્યાગ અને અંતગ દ્વારા દેવીની પના કરીને કે કુંડામાં જવારા ઉગાડીને દેવીનું પૂજન કરવામાં ઉપાસના કરે છે. તેમાં દરેક યાગનાં પાંચ પાંચ અંગો હોય છે. આવે છે. આ ઉપરાંત સ્થળ મૂર્તિની પૂજા પણ થાય છે. પ્રત્યેક જય, હેમ, તર્પણ, માર્જન અને બ્રહ્મભોજન એ પાંચ બહિર્યાગનાં દેવીની મૂતિ વાહન, આયુધ વગેરે અલગ અલગ હોય છે. તથા પટલ, પદ્ધતિ, કવચ, સ્તોત્ર, અને નામ સહસ્ત્ર એ પાંચ અંતર્યાગનાં અંગ છે. ત્રાંતિક સ્વરૂપની દેવીપૂજા ગુજરાતમાં ખાસ ચાર પામી નથી. જો કે “શ્રીયક’ જેવા દેવીનાં ચની ઉપાસના, ન્યાય, ધ્યાન અને પ્રાચીન કાળમાં શાક્ત સંપ્રદાય અન્ય સંપ્રદાયો સ્વતંત્ર બીજાક્ષરોથી હામ વગેરે ૧૮મી સદીમાં પ્રચલિત તો હતા જ. હતું. આજે એવું સંપ્રદાયિક ભિન્ન વલણ રહ્યું નથી. અન્ય વલ ભ ભટ્ટને “શ્રીચકને ગર” તથા “ચાંપાનેર કાલિકા નવકલશ સંપ્રદાયનાં અનુયાયીઓ પણ આજે તે દેવી પૂજા કરે છે. અંબાજી સ્થાપનાને ગરબ’ આની સાક્ષી પૂરે છે. તાંત્રિક પૂજામાં અપાતાં કાલીકા અને બહુચરાજીની બાધા માનતા કરનાર અને તેમની બલિદાને પણ સૌમ્ય પ્રકૃતિનાં ગુજરાતને રચાં નથી. એટલે તે યાત્રાએ આવનાર લેકે દરેક સંપ્રદાયમાંથી તેમ જ સમાજના પણ પાછળથી બંધ પડયાં. હિમાલયમાં કેદારને રસ્તે શ્રીનગર નામે દરેક ઘરમાંથી મળી આવશે. ગુજરાતની ખાસીયત સર્વધર્મ સમન્વ(કારમીરનું શ્રીનગર નહિં) એક તીર્થસ્થાન છે. એ સીપીઠ કહે. યની છે . રાધાકૃષ્ણને કહે છે : “ હિંદુ રીલીજીયન ઈઝ નેટ એ વાય છે. પહેલાં અહીં એક પથ્થર ઉપર શ્રીચક કોતરી તેની પૂજા ડોમા ઈટ ઈઝ એ વે ઓફ લાઈફ' “ હિંદુ ધર્મ એ કઈ પંચ થતી. અને રેજ એક નરમેઘ થતો. આદ્ય શંકરાચાર્ય જ્યારે નથી જીવન રીતી છે. ' એ રીતે જોતા ગુજરાતમાં વિવિધ સંપ્રશ્રીનગર આવ્યા ત્યારે મનુષ્યવધને એ અનાચાર જોઈ તેમની દાઢે વચ્ચે વિષમતાની નહિ પણ સમતાની ભાવના છે. ગુજરાતી ધર્મભાવના ઉકળી ઉઠી. એમણે એક કેશ લઈએ શ્રીચકને પચરે સમન્વયશીલ સ્વભાવનું એ પરિણામ ગણી શકાય. ઉંધે વા. અને નરમેઘ બંધ કરવાની આજ્ઞા કરી. આથી કમે. કાંડી નિર્દય શાકતાએ હાહાકાર મચાવી મૂકો. પરંતુ એમનું કાઈ ચાલ્યું નહીં શાક્ત સંપ્રદાયને સંસ્કારવામાં શ્રી શંકરાચાર્યને ફાળે મેટો છે. જ સ્વભાવનું પણ સમાજરાતમાં વિલિ Satish Trading Company ચંડીપાડ, દેવીતીર્થોની યાત્રા કુળદેવીનું માંગલીક પ્રસંગે પૂજન ગૌરીવ્રત, નવરાત્રીમાં ગરબા ને ભવાઈ એ શક્તિની ઉપાસનાના વિવિધ પ્રકાર છે. ગુજરાતી સમાજમાં કેડભરી કન્યકાઓ અલુણું ભજન કરીને ગૌરીવ્રત કરીને સારો પતિ મળે એ માટે પ્રાર્થના કરે છે. ગરબા શક્તિની આરાધનામાં પડશો પચારમાંને નૃત્યગીતને સંયુક્ત પ્રકાર છે. બંગાળમાં દુર્ગાપૂજા, દક્ષિણ હિંદમાં ગણેશોત્સવ અને ઉત્તર હિંદમાં રામલીલાનાં ઉત્સવો પેઠે ગુજરાતમાં નવરાત્રનાં ગરબાને ઉત્સવ પ્રજાની સંસ્કૃતીને વારસો છે. દેવીની આરાધનામાં જેમ ગીત સ્વરૂપે ગરબે છે તેમ નાટય સ્વરૂપે ભવાઈનાં વેશ છે વંશ પરંપરાગત રીતે તરગાળા લેકે ભવાઈ કરે છે. પરંતુ દેવી પૂજાથે અન્ય જ્ઞાતીઓ પણ ભવાઈ કરે છે ભવાઈના વેશ આમ તો ધાર્મિક સ્વરૂપનાં હોય છે. જેમ કે ગણ IMPORTERS & DEALERS પતિને વેરા, કાળિકાને વેશ, વામન સ્વરૂપને વેશ, વગેરે પાછળથી તેમાં સામાજિક જીવનનાં અંશો ભળ્યા. અને પ્રહસનાતમક વેશે પણ ભજવવા લાગ્યા. જેમકે મીયાબીબીને વેશ, કજોડાને વગેરે ICI & CIBA આમ ભવાઈ એ દેવીભકિતને એક પ્રકાર હોવા ઉપરાંત ગામડાનાં IMPORTED DYES લેક રંજનનું સાધન બની “ભવાઈ” માટે બીજો પ્રચલિત શબ્દ જાતર’ છે બંગાળમાં ‘યાત્રા' રાબ્દ આ જ અર્થમાં વપરાય છે. પુત્ર જન્મ જેવા શુભ પ્રસંગે “જાતર’ કરવાની અમુક ગુજરાતી | Office : 327273 + 328341 કુટુંબમાં બાધા લેવાય છે. “ વાણિયાને વહાલે વણજ અને કણબીને વહાલી જાતર’ એ કહેવત પાછળ ગ્રામ સમાજમાં - ખાસ | Resi : 360896 296, Samuel Street. કરીને ખેડૂત વર્ગમાં – “જાતર” ની લોકપ્રિયતા બતાવે છે. શાકનાં | Gram : EVERTRUST Bombay-3. વ્રતામાં વદ આઠમ આસો તથા ચૈત્રની શુકલ પક્ષની નવરાત્રીઓ અને અમાસ તથા પૂનમ એ મુખ્ય તિથીઓ ગણાય છે. શકિત Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy