SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ યોગદર્શન અને વિવિધ યોગ પ્રકારો પ્રા. ચ દ્રિકાબેન પાઠક મહર્ષિ યાજ્ઞ વલ્કય પોતાની સંપત્તિ એ પત્ની (કાત્યાયની અને દનને તેમણે શબ્દદેહ આપ્યો. આ રીતે શબ્દદેહ પામેલ, મેં ત્રીઓ વચ્ચે વહેંચવા લાગ્યા. વિંધૈ ધૈત્રેયીને અસ્થિર મૈત્રેયીને અસ્થિર ઋષિ ચિન્તન પોતે પણ ‘દર્શીન’ તરીકે જ ઓળખાયુ' ‘દાન’ શબ્દના સંપિત્તમાં રસ ન પડયેા. પરમદાસનિક પતિને પામીને અમરત્વની વ્યુત્પત્તિલભ્ય અચ જોઈ એ તે રથતે અનેન કૃતિ વાનમ્ । જેના સપનૂ પામવાં તેણે મન કયું' અને મહર્ષિએ મૈત્રેયીને આધ્યાત્મિક જેના દ્વારા જોઈ શકાય તે દન માનવને પશુથી જુદો પાડતાં ઉપદેશ આપ્યો. ગામમો યારે દશન, જીવનન, મળ્યા, ક્રમ (ધારણ કરનાર)ના વિવેક, વિચાર અને બાવર પાર્ટ વિજ્ઞાનન કામ વગ વિજ્ઞાતમના શ્રૃ. ૧૫. ૨-૪-૫ દર્શન ઉપયુક્ત છે, પ્રકાશક છે. ‘વસ્તુતત્ર' (વસ્તુના સ્વરૂપનું” પ્રતિ(માના દર્શન, શ્રવ નન અને વિજ્ઞાનથી બન્ને બધી પાદન કરનારા હોવાથી આ દશા શાસ્ત્ર તરીકે પણ મેળખાયાં. શકાય છે.) ભારતીય દર્શનના મૂલાધાર અને નિષ્કપ આ યાજ્ઞ આગપેાએ શસનાત્ શાસ્ત્રમ્ એમ કહ્યું અને તે રીતે પણ વસ્તુ વલ્કય વચનમાં છે. માનવ જીવવના ચરમ લક્ષ્ય તરીકે આત્મ (પરમાત્મ તત્વ)ના સાચા સ્વરૂપના મેધક હેાઈને આ દાના પણ સાક્ષાત્કાર જ મનાયા. અને તેને માટેને માર્ગ ચીંધતી વિદ્યા શાસ્ત્ર જ છે. પરમ વિદ્યા કહેવાંઈ, સમગ્ર વિદ્યાની વિદ્યા તરીકે આ અધ્યાત્મવિદ્યા નવજ્ઞાનની એક વિશિષ્ટ પદ્ધતિ એવા અયમાં કયા રૂઢ ને સ્થાન મળ્યું, મુંડકોપનિષદ તેને સર્વ વિદ્યા પ્રતિષ્ઠા' (બધી દર્શન” શબ્દ સત્ય સમજવાના નિરાળા દૃષ્ટિકોણને સૂચવે છે. વિદ્યાના આધાર) કહે છે. ગીતા પણ વિભૂતિ યોગમાં ૩૨ મા વિચાર પદ્ધતિનું વૈવિધ્ય છતાં સુલય પ્રાપ્તિ અને ૩. વસ્ય બ્લેકમાં ધ્યામ વિદ્યા વિદ્યાનન' (વિદ્યામાં આત્મવિદ્યા ાિર: (સુખની અત્યંત પ્રાપ્તિ અને દુઃખની અત્યંત નિવૃત્તિ) હું છું) એમ કહે છે. એ એક જ ઉત્તમ લક્ષ્ય હાઇને દર્શનામાં પ્રતિપાદિત છે. નવરત વિભાવ વર્મા (દુઃખાની અત્યંત નિવૃનિ તે મે છે.) એ ગૌતમ સૂત્ર કે અથ વધવુ:વાસ્થત નિવૃત્તિ હ્યુમ્સ પુરવા :। (ત્રણ પ્રકારના દુઃખની અત્યંત નિવૃત્તિ પરમ પુરૂષાય છે. એ કપિલનું સૂત્ર પણ ઉત્તમ લક્ષ્ય માટેના ઉત્તમ પુરૂષાયને જ ચીંધે છે. અર્થશાસ્ત્ર તેા..... प्रदीपः सर्वविद्यानां उपायः सर्वकपणाम आश्रयः सर्वधर्माणाम् शश्वदान्वीक्षिकी मता ॥ (24.211. 2-2) હું આન્વીનિા-આમવિદ્યા બધી વિદ્યાભો માટે દીપક છે. બધા કર્મોના અનુજાનના સાધનમાય છે. અને બાપાના આશ્રય છે. ) दुःखात् विशासा तदपघातके । ( સાં. કા. ૧ ) ( ત્રિવિધ દુઃખના ત્રાસથી જન્મેલા જીજ્ઞાસા તેના નાશ માટે હેતુ છે. ) એ સાં. કારિકાના નિર્દેશ મુજબ ત્રિવિધ તાપની નિવૃત્તિ માટે થયેલા ઋષિ ચિંતનની નિષ્પત્તિ તે આ અધ્યાત્મ દના છે, અને તેથી જ પાશ્ચાત્ય દેશોની જેમ ભારતમાં નનું મહત્વ માત્ર અનુરાગ પૂરતું જ નહીં પણ નિતાન્ત વ્યાવહારિક બન્યું. ભારતીય ધર્મ, દર્શનશાસ્ત્રના સુચિન્તિત આધ્યાત્મિક વિચાર તથ્યા પર આધારિત છે. જેવા વિચાર તેવા આચાર ( As we think so we becore ) એ મનોવૈજ્ઞાનિક સત્યનો સ્વીકાર ભારતીય ચિન્તકે કર્યાં, ઉદાત્ત વિચારની અપેક્ષા સેવી પરિણામે, તંત્ર પોતાની દિને પરમતત્વ તેમ જ રાખી. ખાવી દષ્ટિ સાથે આજીવન મંચન અનુભવ્યા પછી સમજાયેલા સત્યને સમાજ માટે પ્રસ્તુત કરીને ઋષિ ધન્યતા અનુભવા લાગ્યા. "મને જે કાપ્યુ તે, જીવત છતાં અમૃતા અમ! સૌ કાજે મુજ જીવનને ધન્ય કરવુ’– એ તેના જીવનમત્ર બન્યા. અને પેાતાના Jain Education International સાડીની તિ અને સર મતિ અને ગતિ નૃત્તિ અને પ્રકૃનિની ભિન્નતા હાઈ), વિવિધ ધાને અનુરૂપ બને તા દાયકાથી આ દશનોની પ્રતિ થઈ છે. યુનાની હાનિ પ્લેટાએ કહ્યું કે વિચાર શાસ્ત્ર (દર્શન શાસ્ત્ર) ની ઉત્પતિ આશ્ચય સાથે થાય છે. (Philosophy Begining in wonder) પણ ભારતમાં દર્શનની પ્રતિ જુદી જ રીતે . ખાત્મિક, અધિૌતિક અને આધિદૈવિક તાપના આમૂલ ઉચ્છેદના આશયથી સાધ્ય મનન ના નિશ્ચય કરીને, સાધનમાર્ગની વ્યાખ્યામાં ભારતીય દન પ્રતિ છે. કિ અને પાર્કિક તત્વના વિશ્લેષ્ણુ પછી ( ચિહ્ન સલમા કાર્યમાં બુદ્ઘિના ઉપાય કરવામાં જ દર્દીનની સનતા છે. પાબા દર્શનની જેમ માત્ર વિષ્ણુ પ્રધાન ન રહેતાં ભારતીય દર્શન સંશ્લેષણ પ્રધાન રહ્યું છે. તેમાં નાનાવિધ દષ્ટિએ વિવેચિત તત્ત્વાના સમન્વય સાધવાના શ્લાધ્ય યત્ન થયેા છે, ભાીય દાનિકને તો જે કઈ સારૂ ને સાચું સમજ્યું તેના સમન્વય જ ઉપકારક લાગ્યા છે અને તેથી જ આ દતાની દ્રષ્ટિ વિધ વારિક, કારિબી, સુવ્યવસ્થિત અને સ ગીણ રહી છે. ભારતીય જીનજીવન અને ધર્મ પર આ કારણે જ દનાના વ્યાપક ભાવ છે. ભારતીય દાર્શનિક પર પરામાં દર્શન' એવી સંજ્ઞા બહુધા સંભળાય છે. પણ આ છ દનની ગણત્રીમાં કયાં દર્શન સમાવિષ્ટ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy