SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ્રંથ સક્રાણુ મા વૃત્તિ. ધમ' આ પાંચ માસો હાજર થયા. ગુરુએ ખરેખર તા તમાં ઈજપને પાંચ બકરાના જ વધ કર્યાં હતા અને લેહી નીંગળતી તલવાર સાથે બહાર આવ્યા હતા. લોકોના મનમાં એમ કે ઉપરના પાંચે લોકાગ્યે ખલિંદાન આપેલું છે, સર્વપ્રથમ આ પાંચ માસે ધિ-આચના કરતાં ધમ કર્યાં છે? નામની પરિચય પુસ્તિકામાં જણાવે વિચાર પ્રકઢાવતા નથી કે વાવતા નથી અને આથી તે તેને આત્મા ગુમાવી બેઠો છે અને તેના દેહ વિશેના ઝધડા ચાલુ છે આથીજ ૫. સુખલાલજી કટુ શબ્દોમાં દાન માટે આગળ આવ્યા માટે તે પાંચ પ્રભુના પ્યારા કહેવાય છે. દિક્ષા વખતે આ ધર્મના પાંચ પિયારાએ જ આંખ ઉપર, મેઢાપર, વાળ સઁપર, વ. ચાળે પવિત્ર પાણીનતી અતિ છાંટે છે. છે કે પદ્મ જયારે આત્મ વિનાના મડદા જેવા થઈ કાહવા માંડે છે ત્યારે ધર્મના આામાનું ન લખાય છે ત્યારે ક્રિયાકાંડ જડ બને છે ત્યારે કળા આધુ બને છે, ત્યારે માનસ સરણ થાય છે...... સનાતન ધર્મના પડો કાશી અને ગયાનુ મહત્વ વર્ણવે છે પણ બાજુમાં આવેલી સારનાથ કે રાજગૃહને ઈરાદાપૂર્વક ભૂલી જાય છે કોઈ પાદરી જેશપ્રેમની પડે મક્કા મદીનાને પવિત્ર નહિ માને પાલીતાણા અને સખેતશીખરનું મહત્વ વર્ણવનાર કોઈ ગારજી ગંગા કે રિંદારનું મહત્વ ભાગ્યેજ રારી, ઊલટુ પોતાના અખાદી વને તેમ કરતા રોકો' આમાં અનુયાયી વર્ગની મતિમ દતા તેમજ તે જો હીનતા પણ જવાબદાર છે. શુદ્ધ ત્તિ શુદ્ધ નિષ્ઠાએ નિર્વિવાદપણે ધમ છે વ્રત, નિયયે! આદિ ધર્મને ઉપયોગી અને પોષક ખરાં પણ્ તે શુભનામાંથી જન્મ્યા હોય તે ધમ –નદીને કિનારે અનેક તીર્થં ઉભા થાય છે, અનેક પંચના ઘાટા બંધાય છે પણ તે શુક્ર હોય તાજ એમ સાધવામાં મદદરૂપ નીવડે. ગુરુનાનકના પુત્ર શ્રી ચન્દ્રે ઉદાસીમતની સ્થાપના કરી છે. ગત ઉપર વાળ પર ગયેલો છે તેવા યાત્રી લેને આ પંથ છે. આ મતમાં ગુરુ ગોવિંદસિંહની ખાલસા પતિથી તદ્ન નિરાળું જીવન જીવવાના આદેશ છે. આ મતમાં ગુરૂગ્રન્ય સાહેબ ઉપરાંત હિન્દુ ધર્મના દૈવીયાળી પૂનને પ8 પાન મળેલ છે આ ઉપરાંત પણ આ ધમ માં વસ્ત્રોના રંગની બાબતમાં, કપડાંની લંબાઈ બાબતમાં, વાળ વધારવા ન વધારવા બાબતમાં મતભેદો પડેલા છે અને પરિણામે અનેક નાના મેટા પેટા ભેદો પડી ગયેલા છે. કાલાતીત નિષે પ્રદાયની પૂત્ન કરનારાને અકાલી કહેવાય છે. તદુપરાંત સુત્ર (રા. સાચ્યા દિવાને આધુ (કારની મસ્તીમાં પાગલ), નિČલે સાધુ (મળ વગરના સાત્ત્વિક બ્રહ્મચારી) વગેરે ભાગલા પડેલા છે પણ પાયાના સિદ્ધાંતા બદલાયા નથી. રાધાસ્વામિ કપ્રદાય -- સાધુ સતાનો આ સપ્રાય :ઈ. સ. ૧૮૬૬માં અસ્તિત્વમાં આવ્યો. તે શીખ ધર્મના ારા નથી પણ તેના અનુયાયીએ પેટી સંખ્યામાં શીખ પ્રજામાં જોવા મળે છે. તેમાં સાદાઈ, સ્વતંત્રતા તથા વ્યવહાદ્દિ પર વધુ ભાર મૂકવામાં આવે છે. દરેક ધર્મ પ્રતિ સમ્ભાવ દાખવે છે. સંસારના સર્વ પ્રકારના સાધુ સતા, નિયામક, નબીયા, પગ બરાને સમાન મહત્ત્વ આપે છે. આ મતના મુખ્ય પ્રવર્તક પરમ ગુરુ સ્વામીક મહારાજ (શ્રીમાન શિવાળી છૅ. ‘રાધા સ્વામી’ શબ્દમાં જે ‘રાધા’ શબ્દ છે. તેના સંબધ શ્રી કૃષ્ણની રાધા સાથે સમજવાના નથી રાધા એટલે જીવાત્મા અને સ્વામી એટલે પરમાત્મા એમ બસ કરવાનો છે. પશ્ચિમ પત્યે ભક્તિભાવ રાખ્યા, વિષ્ણ કાર્યાં કરવાં અને એમ મોક્ષ પ્રાપ્ત કરવા. દેહ એ સ્વામી એટલે ૐ પરમાત્માનું પવિત્ર મતૅર છે, તેમાં બેઠેલા દેવનું પીપળ મરણ કરવું ોઈ એ સંસારના જે કટકો છે તે આપણે દૂર કરી શકવાના નથી, આપન્ને મજબૂત પગરખાં પહેરવા તેજ તેમાંથી અચવાના ઉપાય છે. સતાના પગલે ચાલી આત્માનું તથા વિશાળ જનતાનું કહ્યાગ કરવાનું છે. બાદ, દિકરી, બનારસ, મગર, વ. સ્થાએ આ મતના વિશેષ પ્રચાર થયા છે. ધર્મમાં આન્તરિક કલહ : આજે આપણે ધર્મને અંદરો અંદર લડતા જોઇએ છીએ આનું કારણ શું? આનું કારણ સાંપ્રદાયિક સર્પિના અને Jain Education International ૪૫ ધર્માંના આંતરિક કલહમાંથી નીકળી આપણે વિશ્વ ધર્માં પ્રતિ સમભાવ કેળવીએ તેાજ વિશ્વમાનવી બની શકીશું શ્રી ઉમાશંકર તેણે પ્રાધ છે તેમ તિ મરી નુ વિશ્વમાનવી, માથે પ ધૂળ વસુંધરાની.” ધાર્મિક શિક્ષણની આધુનિક યુગમાં અગત્ય : અને તત્ત્વજ્ઞાન એ કપોળ કહિત ખ્યાલમાં કેમ ખપવા લાગ્યું ધનુ નામ આજે ત્ર વાવના માં પૂર્વ પ છે કે છે ? એ આજના ચિંતા ઉપજાવનારા પ્રશ્નના ઉત્તર ધર્મગુરૂ, ધર્મશિક્ષણ, અને ધમ સંસ્થાઓની જડતા તેમજ નિષ્ક્રિયતામાંથી મળી જાય છે. આધુનિક યુગમાં ધાર્મિક શિક્ષણ આપવું કે કેમ ? તે બારામાં કેટલાક લોકો ધાર્મિક રિક્ષણ આપવાના અતિ આગ્રહી છે તે! વળી કેટલાક આ બારામાં તદ્ન ઉદાસી વૃત્ત દાખવે છે અે કોઈ તા ઉલટું વિરોધ પણ દર્શાવે છે. શ્રી, આનદશંકરભાઈ ધ્રુવ લખે છે કે-‘આપણી શાળામાં ધાર્મિક શિક્ષણના અભાવને લોધે બીક નથી ઉપયા છે. મારફત મોબળ, પો સ્વાત્યાગ, બાપની આપ્યો એ સર્વ સિમિલ અને મન્દ થઈ પડયાં છે, એનુ એક મુખ્ય કારણ્ ધાર્મિક શિક્ષણના અભાવ એજ છે.' પુનિવર્સિટી, વસીની પુનઃગ્યના પરના પોડ માં ડો, રાધાકૃષ્ણન્ પણ્ અવે મન પ્રદર્શિત કરે છે કે “ લેાકશાહીના સફળ પ્રયોગા માટે આધ્યાત્મિક તાલીમની જરૂર છે, અને તેથી બીન– સાર્ષિક રાજ્યમાં પણ શાણા ધાર્મિક હિન્ડિની જરૂર તૈય ૨ જ છે...સોંપ્રદાર્ષિકના પાત્ર એટલે ાર અજ્ઞાન ને પણ ઉંડી આધ્યાત્મિકતાને તે માટે ધાર્મિક શિક્ષણની ખતે બાઇક કેળવણીની આવશ્યકતા છે જ ” આથી એ વસ્તુ તે। સ્પષ્ટ થાય છે કે આપ. ના અચારિક ધાર્મિક ગિની મ નથી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy