SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૦ ૩ નિત્યાનંદ અને ૪ સુખાનંદ દરરાજ વ્યવસ્થિત રીતે નાંધી રાખતા હતા આ વચનામૃતા સ્વામીજીના સ્વમુખે નીકળેલા અમૃનવાણીનો મુખ્ય તતા છે. શ્રી. સ્તનનદ સ્વામીએ લોકહ્રદય માંથી કામ, કોધ, મેહ, લાભ ઈત્યાદિ શત્રુઓને દૂર કરી તેમની વનહિં. દ્વારા સમાįઢિ કરવામાં અન્ય કા આપ્યા છે. અન્ય ધર્મી તરફ સહિષ્ણુત્તિએ તેમની ખાસિયત છે. નીચલા ચરના લોકોને બદીઓ અને વ્યસનમાંથી છેડાવી તેમના ઉદ્ધાર કર્યાં છે ગામે ગામ ફરી ભિકત માટે મા બંધાવ્યા છે. સ્ત્રી-પુરૂષ મર્યાદા બાંધી અલગ અલગ ઉપાસનાની પવસ્થા ઉભી કરી હૈં જનહિતના ઘણાં કાર્યો કરી આજે પણ તેમના વાગ્યા સ્વામીજીની ઉજ્જવલ કાર્ય પરંપરા ચાલુ રાખી રહ્યા છે. જો કે કેટલાક તાત્ત્વિક ભેદોને લીધે આ સંપ્રદાયમાં પણ આજે તડા પડેલા છે, પણ તેમના બાદર્શી ઉચ્ચ ઈ સામાજિક કમ માટે લોકોપયોગી કાર્યો કરવામાં બધા મને ધરાવે છે. બીજો એક વગ કે જેના અગ્રેસર સ્થૂલિભદ્ર હતા તેમણે આ સમગ્ર દરમિયાન મગધમાં જ રહેવાનું ચાલુ રાખ્યું અને સજોગ સાત બૂઢ સ્વીકારી ફકત સફેદ કપડાં પડવાનું નક્કી કર્યું. તૈયા આ સંપ્રદાય શ્વેતામ્બરના નામથી એળખાવા લાગ્યા. દુષ્કાળના સમય પૂરા થતાં જ સ્થૂલિભદ્રે પાટલીપુત્રમાં જૈન વિદ્વાનાની એક પરિષદ બોલાવી, પારબાદ હું વ પછી દીયના પ્રદે મથુરામાં ફરી એક પરિષદ મળી અને ત્યાં થયેલી કાર્યવાહીને ઈ. સ. પ૧૩માં વિંગના પ્રમુખપદે સૌરાષ્ટ્રમાં વર્ગની ખાતે મળેલી ત્રીજી પરિષદે બહાલી આપી અને આ પ્રમાણે છેવટે જે હર ધર્મબન્ધા નક્કી કર્યા તેના શ્વેતામ્બર પથએ સ્વીકાર કરે છે. શ્વેતામ્બર અને દિગમ્બર એ અન્ને મુખ્ય ગ્રંથાના અનેક રૂ. ગચ્છ અને સવો છે. શ્વેતામ્બર પચમાં પણ મુર્તિક અને મુર્તિપૂન વિરાધક એવા બે પ્રશ્નારા છે. મૂર્તિપૂર્જા વિશ્વકપમ કહે છે કે તીર્થંકરા એ કાંઈ મૂર્તિપૂજા કરવા અંગે વિધાન કર્યુ વ. જૈન ધર્મના મુખ્યત્વે બે સંપ્રદાયા છે. એક શ્વેતામ્બરાય એમ જાવામાં નથી. મનિષબ પ્રથા કે જેમાં અને બીજે દિગબ્બર આ વિભાગો પડવાનું કારણ અને આગમાં મૂર્તિની વિષે વ. આપેલ છે તેને ઉંચ્યા. પ્રભાત માનતા આ છે. વધુ માન (મહાવીર) પછીના સમયમાં તેમનાં ખેાધવચન કાલના પ્રવાહમાં ઘસડાઈ ગયા હતા. તેમના નિર્વાણ પછી બીજી સદીમાં ફકત બાહુને જ એ માં સુત્રોના ખ્યાલ હતો. પરંતુ મધમાં એકાએક દુકાળ પડતાં ભદ્રબાહુ એમના અનુયાયીઓ સાથે દક્ષિણ હિન્દુમાં ચાલ્યા ગયા. આ લેાકા રૂઢિવાદી હતા અને નગ્ન અવસ્મામાં જ રહેવું તેએ વસ્ત્રના પરિગ્રહ કરવા એ આ સમત નથી એમ માનતા) એમ માનતા હેાઈ દિગ ંબર કહેવાય-દક્ષિણ ભારતની આબેહવા પણ આમાં કારણભૂત હોય એવા એક મત છે પણ તે બહુ સીકારવા યોગ્ય જણાતા નથી. નથી, સસારત્યાગી જિનેની પુને નચિંત અને જૈનધમાં ભાવનાની વિરૂદ્ધ છે, ખરતરગચ્છ, તપાગચ્છ, અચલગચ્છ વગેરે પહેલા પ્રકારના છે-જ્યારે લાંકા (લુમ્પાક) ગચ્છમાંથી છૂટા પડનાર સ્થાનકવાસી (ચુંઢિયા–શેાધનાર) અને તેરાપંથી-(૧૩ ઉપરથી) ખીજા પ્રકારના છે. સ્થાનકવાસી જૈન દેરાસરમાં જતા નથી, મૂર્તિપૂજા કરતા નથી. પણ તેની ધારિક વિધિઓ તે ઉપાસરમાં ક આ વિભાગ ૩૨ ધર્મ ગ્રન્થાને માન્ય રાખે છે. વિમળા મુળ બાદ ફિમાંથી પાછા ફર્યા પરંતુ તેવું શ્વેતામ્બરાએ ધર્મગ્રન્થા સબંધી કરેલી વ્યવસ્થા માન્ય રાખી નહિ તેએકના માનવા મુજબ બધું મળીને ૧૨ અંગેા હતા પરંતુ બારમા અંગ સિવાય બધા જ અંગાનેા નાશ થયા છે. આમ બે સંપ્રદાયો વચ્ચેના મતભેદ ધર્મના પાયાના મુખ્ય સિદ્ઘાંતા અંગે નથી. તેના સિદ્ધાંતે તે સમાન છે, બન્ને પંચ વધુ માનના ધર્મને જ ઉપદેશે છે, ભારતીય અમિતા દિગમ્બરાના મતાનુસાર સીને મેક્ષ પ્રાપ્તિ માટેના અધિકાર નથી ત્યારે શ્વેતામ્બરમને પ્રચારું તે ખાસ નથી. શ્રીએ પણ માસની અધિકારીની છે. દિગમ્બાની મૂર્તિઓ કે જેમની પુત થાય છે તે ઉભી, ધ્યાનમ્ર અને નગ્ન હોય છે. જ્યારે શ્વેતામ્બરામાં તારાની મૂર્તિ વસ્ત્ર મા આવા વડે ગારેલી અને પદ્માસનની મુદ્રામાં (પાંડીવાળાના કામ છે, Jain Education International દિગમ્બરો દેવાન દામાંથી ત્રિશલાદેવીમાં મહાવીર સ્વામીના ગર્ભના પરિવર્તનની કથાના સ્વીકાર કરતા નથી-તદુપરાંત તેની માન્યતા એવી છે કે મહાવીરે ફરી લગ્ન કર્યાં જ નહોતાં. છે. જૈન આગમ-ચાહે તેશ્વેતામ્બર માન્ય કાય કે દિગંબરમાન્ય એ બન્નેની રક્ષા પશ્ચિમ ભારતમાં જ થઈ છે. પંડિત સુખલાલજી કહે છે કે છેલ્લા ૧૫૦૦ વર્ષના ઈતિહાસ તે સ્પષ્ટ કહે છે કે જૈન દર્શનના પ્રધાનતમ સાહિત્યની રચના, તેની પુરવણી અને તેને વિકાસ એ બધું ગુજરાતમાં જ થયું છે. પરંતુ જૈન દાર્શનિક સિદ્ધાંતાની વ્યવસ્થામાં દક્ષિણના જૈનચાના ફાળે જેવા તેવા નથી, મીમાંસકો અને વેદાંતી એના વિરાધ સામે સમન્ત ભદ્ર, કાક, વિદ્યાન જેવા જૈન હાનિકાની પ્રતિમાચમકી ઉઠતી. કળાના ક્ષેત્રમાં જ્યાં પશ્ચિમ ભારતમાં શત્રુજ્ય, ગિરનાર અને આબુના પવ તા ઉપર જૈન દેરાની રચના થઈ છે તે દક્ષિણ ભારતમાં શ્રમણક્ષેત્રગાળાના પહાડ ઉપર બાહુબલીન્ડની બુર જસ્ત, મનહર મુર્તિ કરવામાં આવી છે તે દુનિયાનું એક અનન્ય ખાસ મનાય છે. ઉત્તર ભારતમાં જૈનોનું પ્રભુત્ત્વ રાધુ હોય તેમ જણાતું નથી. પશ્ચિમમાં તેને રાજ્યાય સાંપડયો. દા. ત. રાજ્ય કુમારપાળના સમયમાં-સમસ્ત ગુજરાતના સાંસ્કૃતિક જીવનના ઘડતરમાં જનાના ફાળા નાનાના નથી, દક્ષિણ ભારતમાં રશૈવધર્મી એના જુલમને લીધે જૈનોને વધુ ન કર્યુ પર્યું હતું. દક્ષિણ ભારતની કન્નડભાષાના મેટા ભાગના પ્રાચીન ગ્રંથા જૈના ચા એ રહેવા કહેવા મળે છે. શ્રી કનુખભાઈ માવળિયા તેમના જૈનધર્મ ચિંતન નામના પુસ્તકમાં લખે છે કે ખેદની વાત છે કે જાના આ છે ફિરકા વિતામ્બર અને દિગમ્બર)ના નામે એક For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy