SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ ૩૮૦ સમાધિના સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત અથવા સવિકલ્પ અને ક્રિયાપરક જ છે . એવા તેમના વિશ્વાસ છે તેમનુ પ્રસિદ્ધ સૂત્ર છે નિર્વિકલ્પ એવા બે પ્રકારે છે. ચૈત્ર સ’બધી રચનાઓમાં પતંજલિના ચાળવા મુખ્ય છે. તે ચાર પાદામાં વહેંચાયેલ છે. પ્રથમપાદમાં સમાધિનું સ્વરૂપ, બીજામાં તેના સાધના, ત્રીજામાં સમાધિ દ્વારા અલૌકિક સિદ્ધિએની પ્રાપ્તિ અને હેલા પાદમાં પૂછ્યું માર્વિવર્ડ પ્રાપ્ત વર્ષનું વર્ણન કરવામાં બાખ્યું છે, યોગસૂત્રો પર ાણે ભાળ લખ્યું છે. વાચસ્પતિબિંધ તત્ત્વવૈશાદી' નામની ટીકા લખી છે. વિજ્ઞાનભિાની પાતંજલભાષ્ય વાર્તિક નામની સરસ ટીકા લખી છે. યોગના બે મહત્વના પ્રકારો છે. રાજયોગ અને યાગ રાજયોગમાં મનની એકાગ્રતા કેળવવા ઉપર ખાસ ભાર મૂકેલ છે જ્યારે હઠયોગમાં શારીરિક શુદ્ધિ માટેના ઉક્યારાનુ વિગતવાર વન છે. નતિ, તિ, બસ્તિ વગેરે ક્રિયાઓ ઉપરાંત સ્વસ્તિકાસન રામન વગેરે સંખ્યાબંધ આમના વડે સારી સૌમ્પૂ સાથે મનની એકાગ્રતા સિદ્ધ કરવામાં વધુ ભાર આપવામાં આવે છે. છ આ બે પદ્ધતિઓ ઉપરાંત કુંડલિની યોગ પણ્ એક વિરિષ્ટ સાધના પતિ છે જેવા પ્રજ્ઞાધારમાં રૉલ પરમāત કુજિનીને જાપત કરીને જોગિક યિાભાદારા શરીરમાં જા જુદા સ્થાને રહેલ છે ચકા નીને ભુસ્તકમાં રહેલ વારમાં પૂ વામાં આવે છે જયાં રિાવશકિત સાથે અદ્ભુત સધાય છે શરીરમાં જૂદા જૂદા સ્થળે આધાર સ્વાધિષ્ઠાન, નહત, વિશુદ્ધિ મણિપુર, તા, નાના ચક્રો બંધ સ્થિતિમાં રહેલા હોય છે. મહાશકિત કુંડલિની જાગ્રત થને સુષુમ્હા માર્ગે જેમ જેમ ચડતી જાય તેમ તેમ આ ચક્ર ખુલતા જાય છે. દરેક ચક્રમાં વિશિષ્ટ ર્ગને આકૃતિવાળાં કમળે! અને તેમાં મૂલમલેાના અક્ષરા હાય છે. કુંડલીની જાત્રત થયા પછી સાધકના અધિકાર પ્રમાણે તેને વિવધ દૃશ્યા દેખાય છે અને અનુભવા થાય છે. કુંડલિની ગુરૂકૃપાથી અથવા ઈશ્વરકૃપાથી કે પૂર્વજન્મના કમ પ્રમાણે જાગ્રત થાય છે. યોગની બીજી ઉપાસના પદ્ધતિએમાં નાયોગ અને લયયેાગ પણ્ છે જેમાં શરીરમાં થતા અનાહત નાદ સાથે મનને લય કરવાળ હોય છે. શ્રી અવિદના યોગી ના પુમબાગ કહેવાય છે જેમાં અતિમનસનું વિશ્વપર અવતરણ કરવાના પ્રયત્ન શ્રી વિજ્ઞા પૂર્વ મીમાંસા દઈન : પૂર્વ નમાંમાં દનની સના મિનિએ કરી . તેમનાં સત્રામાં મ ય મ નિામા પર્વમીમાંસા યાકાંડને જ ખાંને ધાબાડાર્વિન ધમ માને છે. પગના કિંપામાં ત્રણા થાય છે તેબે તેમાં ભારે છે. પણનું પય વેદે Jain Education International आम्नायस्य कियार्थत्वात् अनर्थकयम अतदर्थ नाम વેદોને અર્થ ક્રિયા પરક જ થતા હોવાથી ક્રિયાપરક અન થળે કાય તેવા વેદ વિભાગ નિમક છે. પૂર્વ મોંમાંસાના મતે આથી ઉપનિષદેશમાં પણ અનુ પ્રતિપાદન નથી. પરંતુ ઉપનિષદ વચનેા પણ ક્રિયાવિધિના શેષરૂપ છે અથવા યજ્ઞના યજમાન યુપ, દૈવતા વગેરેની સ્તુતિરૂપમામાં શ્વરને બહુ કષ આપતા નથી વિધિ ક નિયમગ યતા યજ્ઞથી અવ ઉત્પન થાય છે ને તેના વડે જ કફળ પ્રાપ્ત થાય છે. પૂર્વ મૌમાંસા ગામ વિષે લગભગ મૌન છે. તેમકે કર્માનુષ્ઠાન દ્વારા પ્રાપ્ત થતા સ્વર્ગાદિ લેાકનાં સુખા પર વધુ ધ્યાન આપ્યુ છે. મીમાંસા ગરે પોકીય અને સ્વતઃ પ્રમાણ માને છે. શ્રાવણ ધા તેમના આધાર છે. તેમન્ત્ર રાખ્યુંને નિય માન્યા છે. પૂવ નામાંસાના અર્થ શી રીતે કરવા ! વળી મટે પેલા અભિહિતાન્વયવાદ ઘણા તર્કો પાછળના સાહિત્યને પણ ઉપયોગી નીવડયા છે. વાકયને અને અસ્થિતાભિધાનવાદ પણ મૂળ તે માર્મિલ ભટ્ટ અને પ્રભાકર જેવા મીમાંસકાની બેંક છે. પૂર્વ ભીમાંસા ામાં ૧૨ અાપે છે. તેના પર રાબર સ્વામીનું ભાષ્ય અતિ ઉત્તમ ગણાય છે. શ્રીમદ્ શકરાચાર્યને પણ ભાષ્યરચના માટે શખર ભાષ્યની પદ્ધતિ ઘણી કીપયોગી લાગી છે. આ શાખર ભાષ્ય પર પ્રભાકરે બૃહતી નામની ટીકા લખી છે તા કુમારિલે શ્લોક વાર્તિક, તંત્રવાર્તિક અને ટુપ્ ટીકા એમ ત્રણ બાગમાં ટીકા લખી છે. કુમારિસ અતિશય પ્રતિભાશાળી પડિંત હતા. તેમનું બોદ્ધ થઈ જોધમનાં રસ્તો પકડી પાછળથી તેનું કબ ખંડન કરેલું. ભારતમાંથી ભોધમના અસ્તમાં કુમાર્વિલ સ એક કાગરૂપ હતા. પૂનામામાં ન કરતાં ધર્મશાસ્ત્ર જેવું દર વધારે જણાય છે. ઉત્તરમીમાંસા અથવા વેદાંતન: - ઉપરના પાંસે દસ ના નિક દર્શન હોવા છતાં તેમાં ઉપનિષદોના જ્ઞાનકાંડની બેટે ભાગે ઉપેક્ષા કરવામાં આવી છે. વળી ઈશ્વરને કાંતા નિષ્ક્રિય અથવા ગૌણ એક પદાથ જેવા ગણ્યા છે. બાદરાયણ યાસે (બાદાયણ વ્યાસ અને કૃષ્ણ દ્ર પાયન બંને એક જ હતા. (એમ માનવા માટે પૂરતા કારણ છે) ‘બ્રહ્મસૂત્ર’ ની રચના કરી નવા દર્શનની સ્થાપના કરી. તેને ઉત્તર મીમાંસા દર્શન અને શારીરક દશન અથવા મેટે ભાગે વેદાંત દર્શન કહે છે. આ વેદાંત દન એટલું લોકપ્રિય થયું અને તેના પડતાની પરંપરા એવી સર્વોત્તમ રીતે સચવાઈ રહી કે ખીજાં દશા જનસમુદાયના મનમાંથી લગભગ લૂપ્ત થઈ ગયા અને દર્શન એટલે વેદાંત દર્શાન જ એવી સમજ પ્રવતી રહી. મહિ ભાદરામનું પાત્ર' હાશ કે હનુઐા સિદ્ધ કર્યાં. (૧) વા વા ઉપનિષદોમાં એક વાકયના સિંહ કરી તેમનુ ભાવમાં તાપણ સિદ્ધ કરી આપ્યુ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy