SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ ભારતીય અસ્મિતા વીસમી સદીમાં–પુષ્ટિમાર્ગમાં અનેક પ્રસિદ્ધ કવિ થયા, જેમાં તેમજ શિવકુમાર ચતુર્વેદી (મથુરા) થોડા વર્ષો પૂર્વે જ ગાલાક સર્વશ્રી ગો. રમણલાલજી મહારાજશ્રી (મથુરા), કવિ નવનીત પામ્યા છે. ચતુર્વેદી, પુરુષોત્તમદાસ હૈ. યાં, બેલા ભંડારી, પ્રીતમદરા ચશ્ચન, સંપ્રદાયના અન્ય ધુરંધર સંગીતનોમાં સર્વશ્રી કૃષ્ણદાસ ગે. દારકેશલાલજી મહારાજ, ગોવિંદ કવિ, દેવી દિજ, બાલમુકુંદ (બુરહાનપુર) નાસીક, પુરૂષેત્તમ પખાવજી (ન્યૂ દિલ્હી) પ્રેમવલ્લભ કવિ, સુમનેશજી, ભગવાનદજી, રામલલા, કે લાશ કૃષ્ણ વગેરેને તબલાવાદક (દિલ્હી) મન્નાલાલજી સારંગિયા (કાંકરોલી), હરિવલભજી સમાવેશ થાય છે. (જતીપુરા-સારંગી) ગિજપ્રસાદ (જતીપુરા) ગોવિન્દરામજી કીર્તનકાર સંગીતને વિકાસ તો છેક શ્રી વિલનાથજી ગુંસાઈજીના (નાયકારા) વગેરે પ્રસિદ્ધ કલાકાર મોજૂદ છે. આમ કાવ્ય અને યુગથી જ થયે છે જેમાં વીસમી સદીમાં ઘણી જ વૃદ્ધિ થઈ હતી, સંગીતકળામાં વલભસંપ્રદાય મોખરે રહેલ છે. સૂરદાસ આદિ અષ્ટછાપ કવિ, તાનસેન વગેરે મહાન સંગીત- એ સિવાય પિછવાઈયોમાં પણ વ્રજલીલાની સૂકમ ચિત્રકળાની કારોની એ ભવ્ય ભક્તિસાધનાને વીસમી સદીમાં સર્વશ્રી ગોપાલ- ઝાંખી પુષ્ટિમાર્ગીય મંદિરોમાં થાય છે. લાલજી (મથુરા) ગે. બાલકૃષ્ણલાલજી (કાંકરોલી) ગે. જીવનલાલજી (કાશી) ગે. ઘનશ્યામલાલજી મહારાજ, ગે. કયાલાલજી (ગોકુલ) તથા પાકકળા તો અન્નકૂટ, છપ્પનભોગ, કુનવાડા વગેરે ઉત્સવોમાં વગેરે મથુરાના ગેસ્વામી આચાર્યો તથા સર્વશ્રી સ્વારિયા બાબા, મંદિરમાં વારંવાર જોવા મળે છે. ચંદનજી ચતુર્વેદી, ગણેશલાલજી, ગણપતજી, ગણેશજી, લાલન શિ૯૫ અને સ્થાપત્યકળામાં હટડી, બંગલા, નાવ, સિહાસન, કુદસિંહ, બિહાદીન, કલાદીન (કથક નૃત્યકાર વગેરે કલાકારો હિંડોળા પલને, બિલના વગેરે વિવિધ કલાત્મક નકશી સાથેની ગાયક, નર્તક, વાદક અનેક સંગીતકારોએ ખીલવી હતી. વસ્તુઓ બહોળા પ્રમાણમાં સંપ્રદાયમાં મળે છે. આ રીતે જ ત્યાર પછીની પેઢીમાં સર્વશ્રી ગો. દાદરલાલજી (મથુરા) ભારતીય કલાઓ જેવી કે સંગીત, સાહિત્ય, કાવ્ય, શિલ્પ, સ્થાપત્ય, ખ્યાતનામ ખૂંદગવાદક તરીકે તથા ગે. દારકેશલાલજી (મથુરા-પર પાક વગેરે વિવિધ કળાઓને આશ્રય આપીનેવ લભસંપ્રદાયે ખરેખર બંદર) પ્રસિદ્ધ હાર્મોનિયમ વાદક તકે ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યા. કલાજગમાં મૂર્ધન્ય સ્થાન મેળવ્યું છે. અને અત્યારે પણ આ તેઓશ્રીના પિતાશ્રી ઘનશ્યામલાલજી મહારાજ (મથુરા) તો ભારતને સંપ્રદાયમાં આ બધી લલિતકળાઓ સુચારૂરૂપથી જળવાઈ રહી છે. વર્ષના પ્રથમ કક્ષાના હાર્મોનિયમ–વાદક તરીકે પંકાઈ ચૂકયા જ હતા હાર્મોનિયમ–વાદનમાં તંતુવાદ્યને ભાસ કરાવવો એ તેમની આગવી વિશેષતા હતી. ચંદનજી ચતુર્વેદી તત્કાલીન ધ્રુપદ-ધમારના ખ્યાતનામ ગાયક હતા. અન્ય કળાકારમાં સર્વશ્રી શિવકુમારજી ચાતુર્વેદી, 268 P. BX. 2x6 Line Telegram મખનછ પખાવજી, છિદ્રારામ ટીકારામ, કીર્તનકાર છબીલદાસ 301 office, Mill & Resi *** BORICHA મોરારજી (પાટણ) દેવરામ ઝીણાભાઈ, (વેરાવળ) પુરુષોત્તમદાસ સૂરદાસ (જામનગર) ભાઈશંકર ગિરિનારા (મુંબઈ) કરંજી શ્રી કૃષ્ણલાલાજી તથા કરંજીનુસિંહલાલાજી (દ્વારકા) કરંજી બળદેવ લાલાજી (દારકા) આદિ કલાકારો સંપ્રદાયના ભૂષણરૂપ હતા. વર્તમાન સાંપ્રદાયિક સંગીતકારોમાં સર્વશ્રી ગે. રણછોડલાલજી મહારાજ પ્રમેય (જતીપુરા) ગો. મુકુંદરાયજી (મુંબઈ) વીણાવાદક, ગો. રસિકરાયજી-મથુરા, પોરબંદર (હાર્મોનિયમ તથા સિતાર) ગે. જરમણલાલજી-મયુરા તથા ગે. માધવરાયજી-મથુરા (પખાવજ) NUTAN OIL MILL તેમજ સર્વશ્રી સ્વ. કરસનદાસ મલિયા પોરબંદર, ચંપકલાલ છ. TRADING CO. નાયક-અમદાવાદ, વલભદાસ બાપોદરા–રિબંદર, વિઠ્ઠલદાસ બાપાદરા-ભાવનગર, યદુનાથજી શર્મા–જુનાગઢ, પુષ્પા છાયા-રાજકેટ, ભગવતીપ્રસાદ-ધ્રાંગધ્રા, કરસનદાસ સૂરદાસ-જામનગર, ભગવતીપ્રસાદ-ઘાટકોપર, મુખ્યા રતિલાલ અમૃતલાલ-જેતપુર, ભાનુપ્રસાદ નુતન ઓઈલ મીલ ટ્રેડીંગ કાં. Baharkot, વ્યાસ-સુપેડી, શ્રી બાલાજી ચતુર્વેદી, લક્ષ્મણપ્રસાદ ચતુર્વેદી, રામ મીલર્સ એન્ડ મરચન્ટસ, ચન્દ્ર ભંગાજી, કરંભા બાલમુકુંદજી શર્મા, આનંદબિહારી તૈલંગ, VERAVAL, વાસુદેવ ધુરેજી, મુરારીલાલ ચૌબે, છગનલાલ ચતુર્વેદી, વગેરે બહારકેટ, વેરાવળ સંપ્રદાયના સંખ્યાબંધ ગાયક કીર્તનકારો તથા વાઘકારે સંગી ( Gujarat ) તને વિકાસ કરી રહ્યા છે. સર્વશ્રી કૃષ્ણદાસ મલીયા, ત્રીકમજી પખાવજી (પોરબંદર) તથા પ્રીતમજી પખાવજી, છિદ્રામ ટીકારામ Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy