SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતમાં શિષ્ટ-સંગીતનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ માનવે જે સંસ્કૃતિ સજ્જ છે તેમાં સંગીતને હર હમેશ બેંક મેાખરાનું સ્થાન આપ્યું છે. સંગીત વીહીન માનવ સંસ્કૃતિ કૅપવી મુશ્કેલ છે ઇતીહાસ અને સંસ્કૃતિ વીશેષ શાખ પુરી જાય છે. પૃથ્વીને પાટલે અનેક મહા સંસ્કૃતિઓ કસી અને નાશ પામી ઈજીપ્ત, બેબીન, સીરીયા, ભેંસોપારીયા, ના, કીક અને રોમન સ્મૃતિઓ ફલીફાળું અને નાશ પામી અને વીલીન થઈ ગઈ પરંતુ બે મહાપુરાણી સંસ્કૃત્તિઓ હૃષ્ણ વત છે એક ચીનની અને બીજી ભારતની બન્ને સંસ્કૃતિઓએ પોતે પોતાની આગવી રીતે માતાજી ભરી રાખ્યું છે, અને બન્ને સસ્કૃતિર્ભે આજે વત અને ગતી શીઘ્ર છે. ભારતની સંસ્કૃતિને જંગમ ક્યારે થયા એ વિષય ા વિશે નામાં ચર્ચાસ્પદ બનેલા છે પશ્ચિમના વિદ્વાનેા વચ્ચે આ અંગે મતભેદ ચાલ્યા કરે છે. કાળ માનવીમાં તેમની વચ્ચે પણ ક્રૂર પડે છે. પરંતુ કાનિંગ મને ધે ઘણી નવી હકારા પણ બહાર આવી જે સાહિત્ય, સશોધન, પ્રાચ્ય વિદ્યા અને પુરાતત્વ વિપાસે આ દિશામાં ઘણું માગદશન કરેલુ છે અને હવે એક સમાન્ય હકીકત છે કે ભારતની શાતિ જ પુરાણી છે. આપણી પુરાણી સ’સ્કૃતિમાં સંગીતનું શું સ્થાન હતું. આ પ્રશ્નના ઉત્તર કીન નથી. પુરાણા કાવી નાદી બ્રહ્મનું સ્વરૂપ ગણાવેલું છે. બ્રહ્મનાદની કલ્પના હજારા વરસથી ભારતમાં સ્વીકૃત છે. દેવે અને ગાંધર્વા સંગીતની ઉપાસના કરતા. એ સવ વિદીત હકીકત છે. સ’ગીતના પરમ ઉપાસક દેવાના દેવ મહાદેવને મહાસંગીત સ્વામી તરીકે અગ્રસ્થાન આપવામાં આવેલું છે. વેદોમાં સામવેદ, એ સંગીત અને નાદબ્રહ્મની પરમ ઉપાસના છે. પુરાણ પ્રસિદ્ધ નારદમુનિને 'બીનના પરમ ઉપાસક તરીકે પૈસા છે. સરસ્વતીને વીણા વાદક તરીકે જણાવ્યા છે. આ ઉપરથી ભારતમાં સંગીતનું કેટલું ઉચ્ચ સ્થાન હશે તે સહેજે કલ્પી શકાય તેમ છે. શ્રી નિર’જન વામનરાવ ધોળકીયા તંત્ર તથા ચીત્તતત્રને સ્પર્શતા અનેક ભાવેાને સંગીતે આવરી લીધેલું. આમ માનવાનું એક સબળ કારણ એ છે કે “રાગ” ની એક વિશીષ્ટ સૂર યેાજના અને સંગીત રીતી ભારતીય સંગીતે ઉત્પન્ન કરી છે, અને સંગીતક્ષેત્રે તે એક અનેખુ અને વિશીષ્ટ પ્રદાન છે, આ પ્રકારનું આદભૂત પ્રદાન બીજી કોઈ પશુ સંગીત પતિળે આપ્યું રૂમાં નથી. Jain Education International જે રંજન કરે છે, તે રાગ એવી સમાન્ય વ્યાખ્યા રાગની બંધાઈ છે. રાગની પતિગ્ગામાં બનેતેના પ્રકારોમાં પુરાણા કાળથી ક મતા પ્રવતા હતા. રાય, શત્રી, પુત્રા અને મા ઐશ્ અનેક ચાર વિભાગા સંગીતા એ કરેલા છે. દરેક રાગનું એક વિશિષ્ટ આગવું કેનવ છે. દરેક રાયને એક ભાવ છે. અને આ રીતે દરેક રાગનું એક અલગ ચિત્ર છે. અને જે તે રાગને એક રસ છે. કોઈ પણ વિદ્યાના ક્ષેત્રમાં મતમતાંતર તા હોવાના જ. ખ રીતે પુરા સમયમાં સગીત તે મુખ્યત્વે ચાર મા પ્રવર્તતા હતા. પહેલા મત શીવ મત તરીકે જાણીતેા હતેા, જે મહાદેવની વિશિષ્ઠ સંગીત પદ્ધતિમાંથી ઉદ્દભવેલો છે. બીજો મત કાર્લોનાથ મત તરીકે જાણીતેા હતેા જે કૃષ્ણ ભગવાનની વિશિષ્ટ સંગીત પદ્ધતિમાંથી ઉદ્દભવ્યા છે. આ પદ્ધતિથી સાવ મનમાં થોડી ધામ લગો ઉમેરવામાં આવેલી ત્રીજે મત હનુમાનમત હતા જે રામસના પરમ ભક્ત હનુમાનકની વિશિષ્ટ સંગીત પદ્ધતિમાંથી બન્યો છે. ચોથા મત ભરત મત છે. ભરતમુનીની સંગીતની પરમ ઉપાસનામાંથી આ મત ઉત્તપન્ન થયો છે. શીવમત અને કાલીનાથ મતે હું માત્ર અને ૩૬ રાગીણી અને તે પુત્રા ગણ્યા છે. હનુમાન મત અને ભરત મતે ૬ રાગ, ૩૦ રાગીણી (૮ પુત્રો અને ૬ ભાર્યાં) (પુત્રવધુએ) ગણ્યા છે હનુમાનમતમાં ભકતી ભાવ તરફ વિશેષ જોક છે. આ રીતના ચાર પૌરાણીક મતે સંગીતમાં હતા. આ ઉપરથી ભારતીય સંગીતમાં સપ્તસુર અને બાવીસ શ્રુતીએ હજારે. વર- એક પ્રક્રીયા પણ સ્પષ્ટ જણાય છે કે ભારતનું શીષ્ટ સંગીત સથી સ્વીકારવામાં આવેલી છે. તાલ અને લયનું પણ્ ઉંચુ સ્થાન કાળની કરવટ એક પાનાનું સ્વરૂપ ભવતુ હતુ વળ બીછ એક સ્વીકારાયેલું છે. મત કરન જોર્ડન મુકેશ પણ સંગીતના એ હકીકત જણાય છે કે શિષ્ટ સ’ગીત મુખ્યત્વે દેવસ્થાનામાં સચવા સાધો છે. સુરાનું પ્રેરણા સ્થાન પણ પુણા સંગીતનાખેલ અને ભારતીય શિષ્ઠ સંગીતની પરંપરા જળવાઈ રહેલી નક્કી કર્યું છે. દાખલા તરીકે પજ બેઠકે મારના નાદ, પ્રત્યેક સુપરતુ શત્ર અને નાશની કરાવામાં અનેક મતમતાંતરોને લીધે શિષ્ટ અને સુરવ્રંદની ઋતુ ઉપર અસર નોંધવામાં આવી છે. સંગીતમાં નિશ્રિત રવરૂપેા આકાર લઇ શકતા ન હતા આ પ્રકાની પરિપતિ થયા. ખર જયારે ગાદી ઉપર આવ્યા ત્યારે હતી. ભારતના કતિહાસ બતાવે છે કે પડેલાં સંગીત ધરાભિમુખ હતું, પરંતુ સંગીતની પાશે જેટલી ધારીએ છીએ તેટલી માંદીન ન હતી. સ્વ. ગાંધી અને અસાસ્ત્રના વર્ણન કોપરથી ૧૨ કહી શકાય કે માનવ જીવનના અનેક પાંસાંએક અને માનવના હૃદય ભારતના શિષ્ટ સંગીત અંગે અકબરના રાજ્યકાળ પડેલાં સંગીત ક્ષેત્રે જે સાાિયુ હતુ. તેના ઉલ્લેખ આ સ્પાને જરૂરી છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy