SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ મૃતિગ્રંથ ૨૯૯ સમયમાં તેનાથી પણ વિશેષ વિકાસ થયો. અને સંવતના ચૌદમા મંડર, એકલીંગજી નાગદા વિગેરેના મંદિરે, ગુજરાતના મોઢેરા સૈકાથી સોળમા સૈકા સુધીમાં વિજયનગરના મહારાજ્યના સમયમાં આબુ, દ્વારકા, ઘુમલી, સેજકપુર, ગિરનાર આસુડા દેવડા, પિલુન્દરા એ વિકાસ પરાકાષ્ઠાએ પહોંચ્યો. એ વિકાસની ટોચમર્યાદાએ ખેરવા, દેલમાલ બડેદરા વિગેરેના મંદિર અને સોમનાથના જીર્ણ સંવતના સેળમાં સૈકામા મદુરાનું મંદિર બંધાયું. મંદિરે વિગેરે ગણાય. પિશાસ્ત્રનાં પુસ્તકોમાં આર્યશૈલી નાગરશૈલીનાં નામે જાણીતી ભારત વર્ષમાં મુસ્લિમોના આગમન પછી બાંધકામમાં ચૂનાને થઈ અને દક્ષિણ દેશમાં દ્રાવિડેની દ્રાવિડ શૈલના નામે જાણીતી થઈ. ઉપયોગ વિશેષતઃ ચવા લાગ્યો અને ધાર્મિક બાંધકામોમાં મોટા આ બંને શૈલીના મિલન સ્થળે એથી એક નવીન લી પાંગરી જેને ઘૂમટો બંધાવા લાગ્યા. સૌ પ્રથમ મુસ્લિમ બાંધકામમાં ભારતમિશ્ર શૈલી કે વેસરશૈલી કહેવામાં આવે છે. વર્ષમાં અફઘાન સૌલીના મકરબાઓ, મસ્જિદો અને રજા બંધાયા, સમયના વહેણ સાથે નાગરૌલીના બાંધકોષોમાં પ્રાંતિય ફેરફાર ત્યારપછી મોગલ સામ્રાજ્યકાળમાં મધ્ય એશિયાની મેગેલ શૈલી થવા લાગ્યા. ઓરિસા તથા બંગાળના મંદિરે એકાંડી બંધાવા અને ભારત વર્ષની રજપૂત શૈલીના મિશ્રણવાળી એક નવી શૈલી લાગ્યા. સત્તર માળવા ગુજરાત, મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્પન્ન થઈ. અને આ શૈલીના ફળરૂપે હુમાયુને મકબરે, તાજઅને કીત્તર ભારતમાં અને કાંડી મંદિર બંધાવા લાગ્યા. આ મહાલ અને બીબીનામકબરા જેવા મકબરાઓ અને ચાંદમિનાર સમય સંવતના નવમા રૌદાથી શરૂ થયા પછી તો સંવતના જેવા તથા અમદાવાદની મસ્જિદોના મિનારાઓ જેવા કેતર અગ્યારમા સૈકામાં નાગરશૈલીના મંદિરે માં વધારે પડતા પ્રાંતિય ફેર કામવાળી મિનારાઓ બંધાયા. કાર થવા લાગ્યા. સંવતના દસમા સૈકાના અંતભાગથી માંડીને મુસ્લિમ બાંધકામાં પણ કેટલીક જગ્યાએ પ્રાંતિય અસરો પંદરમા રોકા સુધીમાં ઓરિસ્સામાં નાગર કલીના પણ રિસાની થયેલી જોવા મળે છે. ગુજરાતના મહેમૂદ પ્રસાદના બાંધકામ પ્રાંતિય શૈલીના વધારે જોકવાળા ભુવનેશ્વર અને કોણાકનાં ગુજરાતની હિન્દુ તથા મુસ્લિમ શૈલીના ફળરૂપ હોય તેમ લાગે છે. મંદિર બંધાયા. બંગાળમાં બરાકર અને મુજફરપુર વિગેરે આ રેલીના બાંધકામમાં અમદાવાદની રાણી રૂપમતિની મસ્જિદ નગરમાં બંગાળની પ્રાંતિય ફેરફારવાળી પરંપરાના નાગરૌલીનાં હુસેની મજિદ ખંભાતની જુમા મસ્જિદ ધોળકાની મજિદો. મંદિરે બંધાયા. ચાંપાનેરની મજિદ વિગેરે ગણાય. મધ્ય પ્રદેશનાં ઉત્તર ભાગમાં સંવતના દસમાં રૌકાથી શરૂ સમય જતાં હિન્દુ-મુસ્લિમ શૈલીના સંલગ્નથી ઉદ્ભવેલ થઈને અગિયારમાં સૈકા સુધીમાં ચંદેલા રાજાઓની રાજધાની ૌલીની અસરવાળા કેટલાક હિન્દુ મંદિર બંધાયા. આ પ્રકારના ખજુરાહોમાં નારકલીના પણ પ્રાંતિય ફેરફારવાળા સંખ્યાબંધ સાબરકાંઠા જીલ્લાના રાયગઢનું મંદિર, નાનાપોશીનાનું જૈન મંદિર, મંદિર બંધાયા. એ મંદિરમાં એક જૈન મંદિર સિવાય વાસણુનાથ અને બેરજના મંદિર વિગેરે ગણાય. બીજા બધા અનેકાંડી બંધાયા. આ સ્થળના મંદિરોમાં કૌંદર્ય મહારાષ્ટ્રમાં મરાઠા રાજ્ય અમલ દરમ્યાન હિન્દુ મુસ્લિમ મહાદેવનું મંદિર સર્વોત્તમ ગણાય. શિલ્પ સ્થાપત્યના સંલગ્નથી એક નવી રૌલી ટીભી થઈ. આ શૈલીના માલવદેશ ઉત્તર મહારાષ્ટ્ર, પૂર્વ રાજસ્થાન અને પૂર્વે ગુજરા કેટલાંક મંદિરમાં નાસિકનું ગોદાવરીનું મંદિર, ડાકોરનું રણછોડતમાં સંવતના દસમા રીકાથી તેરમા સૈકા સુધીમાં ભમિજા રાયનું મંદિર, પંઢરપુરનું પંઢરીનાથનું મંદિર વિગેરે ગણાય આસામ શૈલીના મંદિરો બંધાયા આ કૌલીના મંદિરોમાં માળવાના તયા બંગાળમાં સંવતના સોળમા સૈકા પછી હિન્દુ-મુસ્લિમ રૌલીના ઉદયપુરનાં મંદિર રાજસ્થાનનું રણકપુરનું સૂર્યમંદિર ગુજરાતનું સંલગ્નથી કેટલાંક મંદિરો બંધાયા આ પ્રકારના મંદિરમાં કલકત્તાનું ગળતેશ્વરનું રિાવમંદિર મહારાષ્ટ્રના અંબરનાથ સિજર તથા કાલીમંદિર, બેલૂરમઠનું મંદિર, જોરબંગલાનું મંદિર મણીપુરનું જેગડાનાં મંદિરે વિગેરે આ શૈલીના ગણનાપાત્ર મંદિર રીતમ શક્તિમંદિર, સલહટનું શકિત મંદિર અને ચેરાપૂંજીનું શિવમંદિર ગણાય. પશ્ચિમ રાજસ્થાન (મારવાડ) મેવાડ, ગુજરાત વિગેરે ગણાય. અને પશ્ચિમ માલવદેશ વિગેરે પ્રદેશમાં નાગરૌલીનાં પણ કાશ્મીરમાં ગાંધાર એટલે અફઘાનિસ્તાનમાં ઉદ્ભવેલ શૈલીની ગુજરાતે વિકસાવેલ વિશિષ્ટ મહાગુર્જર શૈલીના મંદિરે બંધાયા અસરવાળા કેટલાંક મંદિર બંધાવ્યા. આ ગાંધાર શૈલી, ગ્રીક સંવતના દસમાં અને નવમા કામાં આ કલીને વિકાસ થયો કૌલીની વારસદાર કૌલી હોય તેમ દેખાય છે. આ શૈલીના મંદિરેમાં મહાગુર્જર કલીના મંદિરમાં ગુજરાતનાં કચ્છ પ્રદેશનાં કોટાઈના કાશ્મીરનું માતડ મંદિર અનંતનાત્રનું શિવમંદિર અને પેશાવર મંદિરે ઝાલાવાડનું ત્રિનેત્રેશ્વરનું મંદિર પંચમહાલનું કાળેશ્વરીનું નજીકનું શંકરાચાર્યનું મંદિર મુખ્ય ગણાય. મંદિર કચ્છનું કોટાઈનું મંદિર મેવાડનું જગતનું મંદિર, માળવાનું હિમાચલ પ્રદેશમાં મહદ અંશે આર્ય સંસ્કૃતિની અસરવાળા કાલીઘાટનું મંદિર, મારવાડના આસિયાના મંદિરે વિગેરે ગણાય. નાગરૌલીના જ મંદિરે બંધાયા પણ આ શૈલીના મંદિરના સંવતના અગિયારમા સૈકાથી ચૌદમા સૈકા સુધીમાં ગુજરાત સભામંડપ કાંઈક અંશે ગાંધાર કૌલીને અનુસરતા હોય તેમ મેવાડ અને દક્ષિણ મારવાડમાં સેલંકી શૈલી જેને કેટલાક લેખકે દેખાય છે આશ્ચર્યની વાત તો એ છે કે આ પ્રકારના કેટલાંક મારૂ ગુર્જર શૈલી કહે છે એ કૌલીના સંખ્યાબંધ મંદિર બંધાયા સભામંડપે સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગના પ્રદેશના મંદિરોમાં પણ એ શૈલીના મંદિરમાં રાજસ્થાનના આસિયા કિરાડ જેસલમેર, જોવા મળે છે. કેદારનાથ બદ્રીનારાયણ અને સૌરાષ્ટ્રનું પુરાણી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy