SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિમ કવિ, સાહિત્યકામી, એ બધાજ માનવહિતા' પોતાનાં તન ઉપાસના બુદ્ધિથી સમર્પિત કરનાર હતા તેવીજ રીતે લલિતકળાના વિકાસ અ" પથ તેના ઉપાસીએ પાતાનાં જીવન અપ કરેલા હતા એટલે કે તેના વિકાસ પાછળ એક નપાની પરંપરા રહેલી જોવા મળે છે. મહાકવિ રવીન્દ્રનાથ ઠાકુર, ચિત્રકાર, નદશાલ બોઝ, સ્ત્રઢ વિષ્ણુ દિગબર પલુસ્કર એ બધાજ પાતપેાતાનાં ક્ષેત્રે મહાન તપસ્વીએ હતા. વિજ્ઞાનક્ષેત્રે પણ ભારતે જગવિખ્યાત વૈજ્ઞાનિક શાખા છે. સર જગદીશ' બે મહર્ષિ પ્રાચંદ્ર રાય, ડા સી. વી. રામન જેવા પુપર વૈજ્ઞાનિકોએ જગતના મહાન વૈજ્ઞાનિકોમાં પોતાનું વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ભારતીય સંસ્કૃતિને એક અને અખંડ બનાવનાર તેના તમામા પણ છે અને સંસ્કારધામો પ છે. કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી દિબ્રુગઢ સુધી ૨૦૦૦ માઇલમાં પચાયેલો એક ઉપખંડ જેવડો આપના આ પ્રાચીન દેશ અનેક રાજદ્વારી આક્રમણા સામે અખંડીત બનીને ઉભા રહી શકયા છે તેનું કારણ તેની સાંસ્કૃતિક એકતા છે. બ્રીટીશ સત્તાધીશેાએ સેા વર્ષ રાજ્ય કર્યાં બાદ ભારતને ખંડિત કર્યાં હતા પરંતુ તેની સાંસ્કૃતિક પરંપરાએ ખાંગલાદેશની સ્વાધીનતા મેલીને ફરી પાછા ખખ’ઢ બનાવો તેની પાળ પશુ આ સાંસ્કૃતિક એકતાનું પરિબળ રહેલું છે. ગાળની નીશા, પતા, સેડનાર બાંગલાની ભૂમિ, સોનાર ભૂમિના સંતાનો, તેના વૈજ્ઞાનિકા, વિસ્ત્ર, સૂત સ’પ્રાકતાના વડા સાડીને એક બનીને ઉભા થયાં છે. તેનું કાય્ પ ભારતના નપામાં અને સંસ્કારધામે દ્વારા સેકડો વર્ષાથી માનવ એકતાનુ અમૃત સિઁચાયુ. તેજ મુખ્ય કારણ છે. સાધુ લગભગ આઠ પુત્રની પરાધીનતા પછી ૧૯૪૭ના પર આગરે ભારત સ્વાધીન બન્યું પરંતુ સાંભાકાળી રાજકીય ગુલામીને પરિણામે રાજકારણ અને રાજાઓને વનમાં પ્રથમ સ્થાન માપવાની એક મૂર્તિ મ ગઇ તેને પરિગાર્મે સ્વાતંત્ર્ય પ્રાપ્તિના પચીસ વર્ષ થયા છતાં હજુ રાજકીમ વ્યક્તિએાનેજ છવનનાં અન્ય ક્ષેત્રામાં પર્ પ્રમુખસ્થાન આપવાની પરંપરા ચાલે છે. જે આપણા સાંસ્કૃતિક વિકાશને વર્ષી રહી છે. પ્રાચીનકાળમાં નિહાળોકન કરીને નજર કરતાં આપણે જોઈ યાએ છીએ કે જ્ઞાન અને ચારિત્ર્ય એજ જીવનમાં પ્રથમ સ્થાને તા. જીવનનું ધ્યાન મા ગુગોથી કરવામાં આવતું, સત્યનિષ્ઠા, નિસબતા, ખવાય વગેરે ને કાળો વ્યક્તિનું સન્માન થતુ મારે એ સમય ભાવી પામ્યા છે. જ્યારે સત્તા અને કમી નહી" પરંતુ જ્ઞાન, સત્યનિષ્ઠા, નિક્ષમતા, ગોવાય, સહિષ્ણુતા વગેરે ગુષ્ઠાને પ્રતિષ્ઠા સમાજમાં સ્થાપિત કરવામાં બાગે. આમ થાય તેજ ખાના કાળાયેલા રાજકીય વાતાવરણમાં પ્રશ્નના સાંસ્કૃતિક વિકાસને ચિર અને અડગ બધા વિકાસ પામે મળી ય. મહાભારતકાળમાં શ્રી કૃમ્ એવા પુરૂષ Jain Education International ૨ કલ કી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy